________________
( ૧૯૭)
તેઓએ પિતાની પેઠે તેને નમકાર કરયા. પછી તેમને શતરૂષને પણ આાલિંગન કર્યું ત્યારે વિવાહમાં મળેલાની પેઠે બેઉ સેન્યાના રાજા માનદ પામ્યા. પેાતાના પુત્રનુ પરાક્રમ, અને તેમને પિતાના સમાગમ જોઇને સીતા મનમાં રાજી થઇ થકી વિમાનમાં બેશીને પુંડરીક પુરમાં ગઇ. રામ તથા લક્ષ્મણ પાતાના જેવા પરાક્રમવાળા લવણાંકુશને જોઇને, આનંદવાન થયા. પાનાના સ્વામીના હર્ષથી સર્વ ભુચર અને ખેચર લોકો રાજી થયા. ભામડલના કહેવાથી વજરજંઘ રાજાએ સમ લક્ષ્મણને સેવકની પડે તમસ્કાર કરયા. ત્યારે તેને રામ કહેવા લાગ્યા, હે વજરજંઘ રાજા તુ પણ મને ભામાંડલની પડે છે. ગ્મા પુત્રને તે માટા કરીને ત્યાને અમારી પાસે લઇ આવ્યા. માટે તુ ધન્ય છે.
એમ ખેલીને રામ લક્ષ્મણ પુત્રા સહિત પુષ્પક વિમાનમાં બેશીને નગરીમાં આવ્યા. ત્યારે નગરના લોકો ઉંચુ માથુ કરીને તેને જોવા લાગ્યા. અને રામના પુત્રાની સ્તુતિ કરવા લાગ્યા, એવી રીતે રામ પોતાને ઘેર આ ન્યા. ત્યાં પુત્ર તથા લક્ષ્મણ સહિત વિમાનમાંથી ઉતરીને સેઢા હર્ષે કરીને રામે ઉત્સવ કરાવ્યા પછી લક્ષમણ, સુગ્રીવ, ખિભીષણ, હનુમાન અને મ્ ગદાદિક એક ઠેકાણે મળીને રામને વિનંતી કરવા લાગ્યા.
હે રામ, તારા શિવાય અને આ પુત્ર શિવાય પરદેશમાં જાનકી મેટા દુ:ખમાં રહી છે. જે આજ્ઞા આપે તે તેને આજ આંઈ ખેાલાવી લાવીએ. પતિ અને પુત્ર પાસે ન હોવાથી તે મરણ પામશે. તે સાંભળી રામ ( કિચીત વિચાર કરીને ) ખલવાન વિઘન કરનારા ખોટા અપવાદથી મેં જા નકીને કેમ કાહાડી મુકી ? સીતા સતી છે એ હુ પાકુ જાણુ છું. અને તે પણ પોતાને પવિત્ર માને છે. માટે દિવ્ય (સાશન વગેરે) દેવાને અગર ગ્રહણ કરવાને અમે બેઉને ભય નથી. તેથી લોકોની સામે જાનકીએ તેમ કરવુ, પછી હું તેની સાથે સુખથી ગ્રહવારા કરીશ, એવું રામનુ કહેવું સાંભળીને લક્ષ્મણ ખાલ્યા. આપ ખાલ્યા તે ખરૂ છે. એમાં કાઇથી પણ કાંઇ કહેવાય નહીં. પછી નગરીની બાહાર મેાટા મડા તેણે કરચા. ત્યાં માટી માટી ખે ઠંકા કરાવી તેના ઉપર રાજાઓ, પુરના લોકો, માના, બિભીષણ અને સુગ્રીવ પ્રમુખ ઘણા ખેંચર બેઠા. પછી રામની માજ્ઞાથી સુગ્રીવ પોતે પુંડરીકપુરમાં સીતાની પાસે ગયા, તેને નમસ્કાર કરીને કહેવા લાગ્યા હૈ જાનકી તમારી મારૂ મે મને અહીં એક છે માટે મ્યા સુપ્રકવિમાનમાં બેશીને રામ