Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 238
________________ આધુનિક સંદર્ભમાં જૈન ધર્મ પેઢીને માટે પણ એટલી જ સાચી છે કારણ કે વૈશ્વિકીકરણના આ યુગમાં એમની પર ઘેર બેઠા ટેલિવિઝન અથવા ઇન્ટરનેટ તથા અન્ય સંચાર માધ્યમો દ્વારા પાશ્ચાત્ય પ્રભાવ પડી રહ્યો છે. એમના સંસ્કારનાં મૂળિયાં મજબૂત કરવા જૈન સમાજે પ્રાથમિકતા આપવી જોઈએ. નવી પેઢીને આપણે જૈન ધર્મની વિરાટ સંસ્કૃતિથી માહિતગાર કરીએ અને એમના સર્વાંગીણ સ્વરૂપ વિશે એમના મનમાં જિજ્ઞાસા તથા રુચિ જગાવીએ, ત્યારે તે જૈન ધર્મને જીવનની બહુમૂલ્ય સંસ્કૃતિ માનીને એમના જીવનમાં ઉતા૨શે એટલું જ નહીં, પરંતુ વિદેશોના જૈનેતર સમાજમાં પણ એના મહાત્મ્યને ફેલાવશે. Jain Education International 221 For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266