Book Title: Jain Dharm Pravesh Pothi 02 Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana Publisher: Jain Dharm Vidya Prasarak Varg View full book textPage 3
________________ ' ' . . . अर्पणपत्रिका. . કે, છે . . * * * * * દેવેંદ પૂજ્ય ચરમ તીર્થંકર શ્રી છે મહાવીર પરમાત્મા છે છે જેમના નામનું સ્મરણ પણ મહા સંપદાને વિ- ક સ્તરે છે, જેમની વાણી આ ભવાબ્ધિમાં ડુબકાં ખાતાં ભવ્ય પ્રાણીઓને નૈકા સમાન છે, જેમનું પ- છે. વિત્ર ચરિત્ર દ્રષ્ટિગોચર થતાં વીતરાગપણે સિદ્ધ કરાવે છે, જેમની સેવા કલ્પલતા સમાન છે, તેથી વેગે છે શ્વરે પણ તેને સદા ચાહે છે, જેમનું દર્શન થતાં તિર્યંચે પણ સ્વાભાવિક વૈરભાવને તજી દે છે, ઉપજ દ્રવ કરનારાં પ્રાણીઓ પર પણ જેઓ દયાર્દુ ભાવે રહે છે, છે જેમના ગુણજ્ઞાનરૂપી અમૃત અમર પદ્ધી આપે છે, કે રાગ રેઝિથી સંતપ્ત થએલાં પ્રાણીઓને શાં ( રવામાં જેઓ પુષ્પરાવર્ત મેઘ સમાન છે, અને સ્વયંભૂ રમણ સમુદ્રની સાથે કરૂણારૂપી જળથી સ્પર્ધા કરવા વાળા, એવા શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરીને તેમના છે. ચરણાંબુજમાં આ લઘુ પુરતક સમર્પણ કરીએ છીએ. I પ્રસિદ્ધ કર્ત * * * * \ ક છે * * * * *Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 81