Book Title: Jain Dharm Prakash 1952 Pustak 068 Ank 09 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ છૂ જાઢ 1 1 * જૈન ધર્મ પ્રકાશ પુસ્તક ૬૮ મું. અંક ૯ મો. : અશાડ : વીર સં ૨૪૭૮ વિ. સં. ૨૦૦૮ શ્રી ઋષભદેવ સ્તવન* (પ્રભાત રાગ-દેશી કડખાની. ) અષભ જિનરાજ તું માત મુજ હેતની, બાલ હું ચ૨ણુમાં નમન અ[; . દુઃખ મુજ મુખથકી પણ કહી નહી શકું, ભૂખ શાની મને તે ન પરખૂ. આંકણી. (I) મૂક હું સ્પષ્ટ નહીં શબ્દ ઉચ્ચરી શકું, મારા શબ્દ નહીં અથS વહેતા; માત તું પૂર્ણ જાણે મને ઓળખે, બાલનું દુઃખ મનમાંહી રહેતા. ૧ ન બાલ ચરણે કદી તીણું કટક ભરે, માતના નયનમાં નીર આવે; છે તેમ આક્રંદ મુજ દીર્ધ સુણતા થકા, માત કરુણા હજુ કેમ નાવે ? ૨ બેલતા ચાલતા સ્પષ્ટ ના મને, માત વિણ કેણુ મુજને રમાડે ? *IIજનની વિણ કે વત્સલ કહો અધિક છે ? બાલના દુ:ખને જે નસાડે. ૩ ID મેં કરી વિવિધ ને દીર્ઘ આશાતના, બાલ જાણી લક્ષમાં કીમ ન કરતા ? બાલ થાવે કદી કુમતિ પણ માત તે છે દયાનિધિ જગે પ્રગટ વાર્તા. ૪ ક્ષણતણે પણ હવે અવધિ નહીં અંબ! મુજ, હાથ ઝાલી મને તાર માતા ! વિનતિ બાલેન્જની સાંભળી જનનિ તું, હાથ લંબાવ મુજ ગીત ગાતા. ૫ * શ્રી બાલચંદ હીરાચંદ “ સાહિત્યચંદ્ર * આ સ્તવનમાં ભક્ત-કવિ પ્રભુને માતાનું બિરુદ આપી, સ્તવના કરી, મુક્તિ માગે છે. @@@@@@@@@@@ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28