Book Title: Jain Dharm Prakash 1952 Pustak 068 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533815/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 卐食 www.kobatirth.org · मोक्षार्थिना प्रत्यहं ज्ञानवृद्धिः कार्या । શ્રીજૈનધર્મપ્રકાશ પુસ્તક ૬૯ મુ] ઇ. સ. ૧૯૫૨ વીર સં. ૨૪૭૮ 狗狗嗨嗨酒泡泡鱼 (F T क्रियाश ज्ञान सि 559 સ સાકા) ન શાને પણ દિવાન जैन धर्म प्रसाश्क सभा MOMO痧O泡泡機藏藏痧想 અશાહ પ્રગટકર્તા— શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only [ અંક ૯ મા ૨૫ મી જીન વિ. સં. ૨૦૦૮ 卐 Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. બહારગામ માટે બાર અંક ને પોસ્ટેજ સાથે વાર્ષિક લવાજમ રૂા. ૩-૪-૦ પુસ્તક ૬૮ મું વીર સં. ર૪૭૮ અશાડ * અંક ૯ મે વિ. સં. ૨૦૦૮ अनुक्रमणिका ૧ શ્રી ઋષભદેવ સ્તવન ... ( શ્રી બાલચંદ હીરાચંદ “સાહત્યચંદ્ર") ૧૭૯ ૨ ધર્મનું ધયેય : જીવનની સર્વાગી શદ્ધિ (કોના અધ્યક્ષશ્રીનું ભાષણ ) ૧૮૦ ૩ ઐયની ભૂમિકા ઊભી કરે ! ... ... (સ્વાગતાધ્યક્ષનું પ્રવચન ) ૧૯૨ ૪ ઓગણીશમા અધિવેશનના ઠરાવ ... ૫ વ્યવહાર કૌશલ્ય : ૨ [૩૦૫-૩૦૬] .. .. ( ૩૦ મોક્તિક) ૧૯૯ ૬ પુસ્તકની પહોંચ ... ... ... ... ... ... ૨૧ @@@@@@@@@@@@@ છૂ@@@ @@@@ @ @@ છે “ શ્રી જૈન ધર્મ પ્રકાશ”ના ગ્રાહક બંધુઓને છે @@@@@ી વિજ્ઞપ્તિ @@@@@@@@@ આપને જણાવવાનું કે આપની પાસે સં. ૨૦૦૭ તથા સં. ૨૦૦૮ આ બંને સાલના લવાજમના રૂા. ૬-૮-૦ લેણુ રહે છે. માસિકનું લવાજમ છે છે. એટલું જ રાખવામાં આવ્યું છે કે જેમાં માંડ-માંડ પ્રકાશ”નો ખર્ચ નીકળી શકે. આ સંગોમાં “ભેટ-પુસ્તક”ની વાત વિચારણીય બની જાય છે, છતાં ભેટ બુક આપવાનો નિર્ણય કરેલ છે; તો આપશ્રીને જણાવવાનું કે આપની પાસે લેણું પડતું લવાજમ રૂા. ૬-૮-૦ તથા ભેટ-બુકના પોસ્ટેજજ ના બે આના મળી ૬-૧૦-૦ મનીઓર્ડરથી મોકલી આભારી કરશે. આપનું એ મનીઓર્ડર તા. ૫ મી જુલાઈ સુધીમાં નહીં આવે તો આપને ભેટ-પુસ્તક આ વી. પી.થી રવાના કરવામાં આવશે, તે સમયે શરતચૂકથી કે ગફલતથી વી. પી. પાછું ન ફરે તેની પૂરેપૂરી કાળજી રાખશે. Me@@@@@@@@@@@@@@@ëGeeeee શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણ પૂજ, ' [ નવી આવૃત્તિ-અર્થ સાથે.]. સભા તરફથી ઉપરોકત પૂજા બહાર પડેલ, તે ઘણા સમયથી શીલકમાં ન હોવાથી તેની આ સુધારેલી નવી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. પૂજા અર્થ સ્વ. શ્રી કુંવરજીભાઈને લખેલ હોવાથી સમજવામાં ઘણી જ સરલતા રહે છે. કિંમત પાંચ આના પોસ્ટેજ અલગ. લખે, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ છૂ જાઢ 1 1 * જૈન ધર્મ પ્રકાશ પુસ્તક ૬૮ મું. અંક ૯ મો. : અશાડ : વીર સં ૨૪૭૮ વિ. સં. ૨૦૦૮ શ્રી ઋષભદેવ સ્તવન* (પ્રભાત રાગ-દેશી કડખાની. ) અષભ જિનરાજ તું માત મુજ હેતની, બાલ હું ચ૨ણુમાં નમન અ[; . દુઃખ મુજ મુખથકી પણ કહી નહી શકું, ભૂખ શાની મને તે ન પરખૂ. આંકણી. (I) મૂક હું સ્પષ્ટ નહીં શબ્દ ઉચ્ચરી શકું, મારા શબ્દ નહીં અથS વહેતા; માત તું પૂર્ણ જાણે મને ઓળખે, બાલનું દુઃખ મનમાંહી રહેતા. ૧ ન બાલ ચરણે કદી તીણું કટક ભરે, માતના નયનમાં નીર આવે; છે તેમ આક્રંદ મુજ દીર્ધ સુણતા થકા, માત કરુણા હજુ કેમ નાવે ? ૨ બેલતા ચાલતા સ્પષ્ટ ના મને, માત વિણ કેણુ મુજને રમાડે ? *IIજનની વિણ કે વત્સલ કહો અધિક છે ? બાલના દુ:ખને જે નસાડે. ૩ ID મેં કરી વિવિધ ને દીર્ઘ આશાતના, બાલ જાણી લક્ષમાં કીમ ન કરતા ? બાલ થાવે કદી કુમતિ પણ માત તે છે દયાનિધિ જગે પ્રગટ વાર્તા. ૪ ક્ષણતણે પણ હવે અવધિ નહીં અંબ! મુજ, હાથ ઝાલી મને તાર માતા ! વિનતિ બાલેન્જની સાંભળી જનનિ તું, હાથ લંબાવ મુજ ગીત ગાતા. ૫ * શ્રી બાલચંદ હીરાચંદ “ સાહિત્યચંદ્ર * આ સ્તવનમાં ભક્ત-કવિ પ્રભુને માતાનું બિરુદ આપી, સ્તવના કરી, મુક્તિ માગે છે. @@@@@@@@@@@ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મનું શ્રેય જીવનની સર્વાગી શુદ્ધિ [ ગત જેઠ વદ ૬, ૭, ૮ શુક્ર, શનિ અને રવિના દિવસોમાં મુંબઈખાતે મળેલ શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સના સુવર્ણ જયંતિ ઓગણીસમા અધિવેશનના પ્રમુખશ્રી જામનગરનિવાસી અમૃતલાલ કાલીદાસ દોશી, બી.એ.ના પ્રવચનને સારભાગ ] આરોહ-અવરોહની અનેક ભૂમિકાઓ પસાર કરીને કોન્ફરન્સ પચાસ વર્ષની લાંબી મજલ પૂરી કરી છે; અને તે દરમિયાન શિક્ષણપ્રચાર, સાહિત્યપ્રકાશન, જૈનચેરની સ્થાપના, તીર્થોદ્ધાર, સાધર્મિક ભક્તિ, સમાજસુધારણા આદિ અનેકાનેક શુભ કાર્યો કરેલાં છે; એટલે તેની સુવર્ણ જયંતી કેન્ફરન્સનું ઓગણીસમું અધિવેશન ભરીને તથા એના સ્થાપક શ્રીમાન ગુલાબચંદજી ઠઠ્ઠાનું યોગ્ય સન્માન કરીને કરવામાં આવે છે. આ અધિવેશનના પ્રમુખપદનો ભાર ઉઠાવવા જેટલું શારીરિક અને માનસિક બળ મારી પાસે નહિ હોવા છતાં તેને મેં એટલા જ કારણે સ્વીકાર કર્યો છે કે આપ બધા આ કાર્યમાં મને પૂરેપૂરો સહકાર આપશે અને એ રીતે આપણે સાથે મળીને ચતુર્વિધ સંધ પરનું આપણું કર્તવ્ય યથાશક્તિ બજાવી શકીશું. જૈન સમાજની ધાર્મિક, શૈક્ષણૂિક, સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિનું અવલોકન કરી યોગ્ય નિર્ણ કરવા અને તેને અમલમાં મૂકવાની યોજનાઓ ઘડવી એ કોન્ફરન્સને ઉદ્દેશ છે, તેથી આ વિષયમાં હું મારા વિચારો પ્રદર્શિત કરીશ. ધાર્મિક પરિસ્થિતિ, આત પુરુષ એ ધર્મને મહામંગલકારી તથા સર્વ મનોરથોને સિદ્ધ કરનારો કહ્યો છે, તેથી તેનું આરાધન સર્વ કાલમાં સર્વ સ્થળે યોગ્ય મનાયું છે. આમ છતાં વર્તમાનકાળે ધર્મ પ્રત્યે એક જાતને અણગમો વ્યક્ત થઈ રહ્યો છે અને કહેવામાં આવે છે કે “ધર્મ એ એક પ્રકારનો કેફ છે, તેથી તેના પાલન-આરાધનમાં જે શક્તિ અને સમય પસાર કરવામાં આવે છે, તે નિરર્થક છે.' આ જાતના વિચારો અનેક ભેળા અને ભદ્રિક પુરુષના આત્માને સંભ્રમ-વિભ્રમમાં નાખી દે છે અને તેમને એવો વિચાર કરતા કરી મૂકે છે કે “ખરેખર અનેક સકાઓ સુધી ધર્મના નામે જનસમાજ ઉપર અત્યાચાર થઈ રહ્યો હતો અને તે અત્યાચારમાંથી છોડાવવાનું માન આ નવા વિચારનાં દેલનને ઘટે છે.' આ વિચાર આપણુથી દૂર હતા ત્યાં સુધી તો આપણે જોયા કર્યું અને ધારી લીધું કે આવા ભુલક વિચાર આ સૃષ્ટિ પર અનેક આવ્યા અને અનેકનો નાશ થયો કે જેની ઇતિહાસમાં નેધ સરખી પણ લેવાઈ નથી. તાત્પર્ય કે આપણે તેની પૂરેપૂરી ઉપેક્ષા કરી, પરંતુ આ સ્થિતિ શોચનીય છે. પાડેશીનું ઘર બળતું હોય ત્યારે જે બેસી રહે છે, તે પાછળથી પરતાય છે. આપણે તેવું કર્યું છે અને તેનું પરિણામ શું આવ્યું છે? આપણા અનેક યુવક-યુવતીઓનાં મન એ વિચારથી રંગાઈ ગયા છે. આપણા પ્રાણ પુરુષોને હવે જ ( ૧૮૦ ) For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન ૯ મે ] ધમનું ધ્યેય: જીવનની સર્વાંગી શુદ્ધિ, ૧૮૧ સમજાયું છે કે આ વાદળાંઓને ભેદવાના સબળ પ્રયાસ નહિ થાય તે તે દિવસે મેધલી રાત પ્રવશે. વિચારકા અને લેખકે આ વિધ્વંસકારી વિચારને અનેક દૃષ્ટિએ નિહાળી રહ્યા છે અને તેના ઊકલ રજૂ કરી રહ્યા છે. એ દૃષ્ટિ. એક દિષ્ટ એવી છે કે આ ભારતવષ ઉપર અંગ્રેજોએ એકચક્ર દોઢ સૈકા સુધી રાજ્ય કર્યું, ત્યારે જે કેળવણીના ક્રમ રજૂ કર્યાં અને જે પ્રમાણે શિક્ષણુ આપ્યુ તેમાં પ્રેટેસ્ટન્ટ વૃત્તિનું પ્રાધાન્ય હતું. આ વૃત્તિ એવી છે કે તેમાં ‘ ભાવના ’તે સ્થાન નથી, પણ ‘ બુદ્ધિ ’તે સ્થાન છે. એટલે કે જે બુદ્ધિની સરાણે ચડી શકે તે જ તત્ત્વ ગ્રહણ કરવું. એક વખત આટલા નિર્દોષ દેખાતા સિદ્ધાંત કબૂલ થયા, એટલે પરિણામ એ આવ્યુ કે મહિષ એ સેંકડ વર્ષ સુધી જે ગાયું હતું કે “ અમારી બુદ્ધિને તે મહાન તત્ત્વ દારા ” તે નિરર્થંક થવા લાગ્યું. અને આ કેળણી પામેલા પુરુષો એમ વિચારતા થયા ઃ—‘ ભાવના ' અવાસ્તવિક છે, જ્યારે ‘ બુદ્ધિ ' સર્વસ્વ છે. આવી સૃષ્ટિ આવી એટલે શિક્ષિત સમાજ ને કે ખ્રિસ્તી થયા નહિ, પણ પ્રોટેસ્ટન્ટ તેા જરૂર થયેા. શિક્ષિત સમાજ સામાજિક અને રાજ્કીય હીલચાલેામાં દુન્યવી સુખને પ્રધાનપદ આપતા થયા અને તે પ્રમાણે સુખલાલસાની નાગચૂડમાં ફસાયા એટલે તેને છૂટવાને આરેા રહ્યો નહિં. આને અથ એ નથી કે પ્રેટેસ્ટન્ટ વૃત્તિવાળા શિક્ષિત વર્ગ કાઇ પણ જાતને ત્યાગ કરી શકતા નથી કે કાઇ પણ જાતનું કષ્ટ સહન કરી શકતા નથી, પરંતુ તે જે ત્યાગ કરે છે અને જે કષ્ટ સહન કરે છે તે ક્ષણિક અને આવેશયુક્ત હેાય છે. હૃદયનાં ઊંડાણમાંથી વસ્તુ ત્યારે જ ઉત્પન્ન થાય છે કે જ્યારે તે ભાવનાપ્રધાન ડેાય. બીજી તેવા ત્યામ કરવામાં અને કષ્ટ સહન કરવામાં વણુિકત્તિનું પ્રાધાન્ય ડ્રાય છે, એટલે કે ઉત્તરકાલીન લાભની અપેક્ષા હેાય છે. ખીજી દષ્ટિ એમ કહે છે કે પ્રાચીન સમયમાં જીવનનું આધિપણ ધને સાંપવામાંઆવ્યું હતું, જ્યારે આજે તેનું ઉત્થાપન કરવામાં આવ્યું છે. કુદરતનેા કાયદો છે કે ક્રાઇ જગ્યા ખાલી રહી શકતી નથી. તે નિયમે ‘ ધમ' ગયા એટલે તેની જગ્યાએ . * સંસ્કૃતિ ' આવી. ધમનું ધ્યેય જીવનની શુદ્ધિ છે; જ્યારે સંસ્કૃતિનું ધ્યેય જીવનની સમૃદ્ધિ છે. માત્ર જીવનની શુદ્ધિ ઉપર મંડ્યા રહેવાથી સભવ છે કે જીવન નીરસ અને શૂન્ય જણાય, તેમજ માત્ર જીવનની સમૃદ્ધિ ઉપર મંડ્યા રહેવાથી સભવ છે કે જીવત ખાજારૂપ જણુાય. અલબત્ત જીવનની નાની નાની બાબતમાં પશુ જો ધમની પકડ સમજપૂર્વક કરવામાં ન આવે તે માનવતા રહેતી નથી, તેમજ સંસ્કૃતિ પણ સંકુચિત અર્થમાં મણુ કરવામાં આવે અને તેના અર્થ માત્ર ગાવું, બજાવવું, નાચરગ કરવા, સિનેમા જોવા, એવા કરવામાં આવે તે મનુષ્ય એશઆરામને ગુલામ થઇ જાય અને મનુષ્યતા ગુમાવે. ' ધર્માં 'માં જે તેજ અને આશા છે, તે હજી સુધી ‘સંસ્કૃતિ ' મેળવી શકી નથી; માટે જો માનવસમાજનું કલ્યાણુ ચાહતા હોઇએ તેા ધર્મનું તેજ, માનવતાના સંસ્કાર, ચારિત્રવાનાની વીરતા અને શ્રમજીવાતી શ્રમવૃત્તિ, આ સબળના સમન્વય સાધવા જોઇએ. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮૨ શ્રી જૈન ધમ પ્રકાશ [ અશાડ આજના સમાજના દરદની ચિકિત્સા આ પ્રમાણે જુદી જુદી દૃષ્ટિએ થઇ રહી છે. આ બંને દૃષ્ટિએ વ્યાજખ્ખી અને સમજવા જેવી હેાવાથી મે' આપતી પાસે રજૂ કરી છે. ધર્મ ભાવનાની તપાસ. Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેક પ્રસંગે આપણા નાયકાને મેં એ સવાલ પૂછતા સાંભળ્યા છે કે ‘ આ જમાનામાં શિક્ષિત વર્ગ ધ ઉપર આટલી બધી ઉપેક્ષાવૃત્તિ ક્રમ ધરાવે છે? ' આતે જવાબ ઉપરની બંને ષ્ટિમાં આવે છે. આ જમાનાની વિશિષ્ટતા એ છે કે સ ચીજોનાં મૂલ્યાંકને થવા લાગ્યા છે, તે પ્રમાણે ધર્મનું પણ મૂલ્યાંકન થવા પામ્યું છે; માટે આજે આપણે જ્યારે એક મંડપ નીચે એકઠા થયા છીએ ત્યારે આપણી ધમ' વિષેની ભાવના તપાસવી જોઈએ, આ ભાવના આપણુને એકત્રિત કરવામાં કારણુરૂપ છે અને તે ખરાબર સમજાય તે આપણાં આધુનિક અનેક કષ્ટો અને દુઃખા ફૅવાને આપણે સમય થશું, તેમ મારુ માનવુ છે. આજે આપણી સમક્ષ જે સમસ્યા ઉકેલ માગી રહી છે, તેવી જ સમસ્યા ભૂતકાળમાં જુદા જુદા મહાપુરુષો પાસે ખડી થયેલી હતી, અને તે ઉપર વિયાર કરીને તેમણે મહાકલ્યાણકારી ધારી રસ્તા બતાવેલા છે. પશુ તે જોવા અને સમજવા માટે આપણી પાસે આંખ અને બુદ્ધિ જોઇએ. અલબત્ત તક શૂન્ય શ્રદ્ધા સેવીએ તે દેષરૂપ નીવડે અને શ્રદ્ધાને યેાગ્ય સ્થાન ન આપીએ તો આપણું જીવન સાક કરી શકીએ નહિ. શ્રી હરિભદ્રસૂરિએ ચેથા ષાથ્રકમાં ધમ*સિદ્ધિનાં પાંચ લક્ષણા આ પ્રમાણે દર્શાવેલાં છે: ( ૧ ) ઔદાર્ય, ( ૨ ) દાક્ષિણ્ય, ( ૩ ) પાપજીગુપ્સા, ( ૪ ) નિમલ-માધ અને ( ૫ ) લેાકપ્રિયતા. આ લક્ષણાના આધાર લઇને તપાસીએ કે આપણા જીવનમાં ધર્મ કેટલા પરિણમ્યો છે. ઉપરના પાસે લક્ષણાના વિચાર કરતાં એટલુ સ્પષ્ટીકરણ કરવું જરૂરી ધારું છું કે તે દરેક લક્ષણૢ અતિ વિસ્તૃત અર્થાંમાં મચ્છુ કરવાનુ છે. ઔદાય —કૃપશુભાવતો ત્યાગ. કેવળ પૈસાની ઉદારતા જ ઉદારતા છે, તેમ સમજવાનું નથી, પણ તુપણુનો ત્યાગ કરવા, તે સાચી ઉદારતા છે. ટૂંકા વિચારે એટલે વિશાળ ષ્ટિની ખામી, હલકી દષ્ટિ એટલે દરેક વસ્તુતા દૂષણા જોવાની આદત, મારા-તારાપણાંના અતિ આગ્રહ એટલે સ્વાથ દષ્ટિ, લાભબુદ્ધિ એટલે કાઇ વસ્તુ મેળવવાની લાલસા, જડતા એટલે જે કાંઇ ગ્રહણુ કર્યુ. હેય તે ખેાટુ જણાય તા પણ ન છેડવાનું વલણ, અવિનય એટલે આપણી સમક્ષ મહાપુરુષ હાય તેના ગુણુની ખાત્રી થાય તે પણ કબૂલવા નહિં અને વિનય દર્શાવવા નહિ, આ બધી તુચ્છતા છે; અને આવી તુચ્છતા ન સેવવી તે ઔદાય છે. આવું ઔદાર્યાં આપણાં જીવનમાં ઉતાર્યુ હોય તે જે અનેક કલહે આપણે આપણી આજુબાજુ જોઇ રહ્યા છીએ, તે જોવાનો પ્રસંગ આવે ખરા ? For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯ મો] ધર્મનું પેય :: જીવનની સર્વાગી શુદ્ધિ. ૧૮૩ દાક્ષિય-સર્વને અનુકૂલ વર્તન રાખવું તે. આનો અર્થ હાજી-હાપણું નથી; કે એક ટોળી જમાવી, તેના સભ્યો કરી સૌને તેના આદેશ પ્રમાણે વર્તવાનું કહેવું, એ ૫ણું નથી. આને અર્થ તો એ છે કે આપણું સ્વાર્થના ભાગે બીજાઓનાં કામ કરી આપવા અને આવાં કામ કર્યા હોય તો ઉછુંખલતાથી બહાર જાહેર ન કરવાં, પરંતુ ગંભીરતાપૂર્વક તે બાબત મૌન સેવવું અને કર્યું ન કર્યા પ્રમાણે જાણીને વર્તવું. તેમજ કોઈને મદદ કરવાનું માથે લીધું હોય તે વિકટ પ્રસંગ જણાતાં ખસી જવાને પ્રયાસ ન કરતાં વૈર્યા દાખવીને તે કામ સાંગોપાંગ ઉતરે તેવા સધળા પ્રયાસ કરવા. આવી દાક્ષિણ્યતા કેળવી હોય તો પાપણી આસપાસ જે ક્ષુલકતા નિહાળીએ છીએ, તે જોવાને પ્રસંગ કદી પણ આવે નહિ. પાપજીગુસા-પાપ એટલે હિંસા, અસત્ય, ચેરી, વગેરે નિંઘ આચરણ અને જુગુપ્સા એટલે ઘણા કે નફરત. જો આવી ઘણુ-આવી નફરત આ૫ણુમાં પ્રકટે તો કેટકેટલાં દુખે ઓછા થાય અને જીવન કેવું સારિક બને, તે આપ સવે વિચારી જશે. નિર્મલ-બોધ– શાંત રસપ્રધાન તરોનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન. આ એક પ્રકારનો માનસિક સતસંગ થયો અને તે કેળવાય એટલે જીવનમાં કેટલી સરલતા પ્રકટે તે સમજી શકાય તેવું છે. જનપ્રિય લોક નિંદે તેવું આચરણ કરવું નહીં. આના ઉપર ખાસ ભાર મૂકાયો નથી, કારણ કે એને આધાર લોકસમૂહ કેવા પ્રકાર છે અને તે કયા સંજોગોમાં વતે છે. તેના ઉપર રહેલો છે. આ પ્રમાણે ચાર લક્ષણો ગુણ માપવાનાં ખાસ યંત્ર જેવાં છે અને પાંચમું લક્ષણ વિવેકથી વાપરવા જેવું છે. આ લક્ષણોને દૃષ્ટિ સમક્ષ રાખીને આત્મનિરીક્ષણ કરી જશે કે ગતવર્ષોમાં આપણે કેટલે ધર્મ સિદ્ધ કરી શકયા છીએ. સદૂગુણની ઉપાસના. સદ્દગુણોના ઉપાસકને સલુણામાં જ તૃપ્તિ રહે છે, તે માટે બીજાઓ તરફથી માનપ્રતિષ્ઠા મેળવવાની તે કદી ઈચ્છા રાખતા નથી. સદ્ગુણ આપણો સ્વભાવ બન્યો છે કે નહિ તે ઓળખવાની આ મહત્વની નિશાની છે. પિતાના સગુણ વિષે કંઈક વિશેષતા લાગવી ને તેથી અહંકાર છે, તેને લીધે બીજાઓને તુચ્છ માનવા-આ બધી ક્ષુદ્ર મનોવૃત્તિઓ છે અને તે ગમે ત્યારે પતનનું કારણ બને છે. સામાજિક જીવન ક્ષુદ્ર, વિકારમય અને સ્વાર્થ પરાયણુ ન સેવીએ અને પારમાર્થિક જીવન પુરુષાર્થહીન અને જ્ઞાનહીન ન સેવીએ તે આપણે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બન્નેમાં વિવેકશુદ્ધ અને પુરુષાર્થ યુક્ત જીવન ગાળ્યાને લહાવો લઈ શકીએ. જીવન વિષેના કોઈપણ ઉદાત્ત બેય વગર આપણું આયુષ્ય પસાર થઈ રહ્યું છે, તે ઘણું દુઃખદ છે. તેથી આપની પાસે ઉપર પ્રમાણે વિચારો રજૂ કર્યા છે. જો આપણે આ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪. શ્રી રન ધર્મ પ્રકાર [ અશોક વિચારોને જીવનમાં ઉતારવાને સતત પ્રયાસ કરીશું તે મને ખાતરી છે કે આજની આપણી વિષમાવસ્થાનો સરવર નાશ થશે. ધર્મવિકાસની ચાર ભૂમિકાઓ. ધાર્મિક જીવનને ક્રમશઃ વિકાસ થાય તે માટે જિનશાસનમાં માગનુસારીપણું કે વ્યવહારશુદ્ધિ, સમ્યકત્વધર્મ કે સત્યાસત્યનો વિવેક, દેશવિરતિ કે શ્રાવકધર્મ અને સર્વવિરતિ કે સાધુધ એ ચાર ભૂમિકાઓ બતાવેલી છે. આ ભૂમિકાઓ ઉત્તરોત્તર શુ છે, એટલે પ્રાકૃત જીવન કરતાં માર્ગાનુસારીપણું ચડિયાતું છે, માર્ગાનુસારીપણું કરતાં સમ્યકત્વધર્મ ચડિયાત છે, સમ્યક્ત્વધર્મ કરતાં દેશવિરતિપણું ચડિયાતું છે અને દેશવિરતિ કરતાં સર્વવિરતિપણું ચડિયાતું છે. બીજા શબ્દોમાં કહીએ તે સાધુજીવનને યોગ્ય થવા માટે દેશવિરતિનું પૂણું પાલન જરૂરી છે અને દેશવિરતિને યોગ્ય થવા માટે ન્યાયથી દ્રવ્ય મેળવવું આદિ ૩૫ ગુણો કેળવવા અગત્યના છે. આ વિકાસક્રમને લક્ષમાં લેતાં આપણે ધાર્મિક જીવનની કઈ ભૂમિકા ઉપર ઊભા છીએ, તે પારખવું મુશ્કેલ નથી. ભારત જેવા ધમપ્રધાન દેશમાં લડાઈ પછી જે નૈતિક પતન થયું છે, તેને વહેલી તકે સુધારવાની જરૂર છે અને તે માટે “સર્વોદય-સમાજ,” “ વ્યવહારશુદ્ધિ મંડળ કે “અણુવ્રતી સંઘ' જેવી જે યોજનાઓ અમલમાં આવી છે, તેને આપણા સંઘે લક્ષમાં લેવા જેવી છે. * માર્ગને અનુસરનાર મનુષ્યનાં હદયમાં જ્યારે સત્યની જિજ્ઞાસા, સત્યને પ્રેમ અને સત્યને આગ્રહ પ્રકટે ત્યારે તેને સમ્યફવની સ્પર્શન થાય છે અને તે દેવ, ગુરુ અને ધર્મનાં સ્વરૂપનું ચિંતન કરવા લાગે છે. તેમાં જે દેવ, જે ગુરુ અને જે ધર્મ દેષરહિત લાગે તેને તે સ્વીકાર કરે છે. આપણું તત્વજ્ઞાનીઓના અભિપ્રાય મુજબ “ અહંત” એ શુદ્ધ દેવ છે, “નિગ્રંથ મુનિએ શુદ્ધ ગુરુ છે અને સર્વજ્ઞોએ સમજાવેલું તત્વ એ શદ્ધ ધર્મ છે. આ દેવ, ગુરુ અને ધર્મની અનન્ય મને ઉપાસના કરવાથી સમ્યકત્વમાં સ્થિરતા આવે છે અને દેશવિરતિ કે શ્રાવકધર્મના પાલનની એગ્યતા પ્રકટે છે. - દેશવિરતિ ધર્મમાં ગૃહસ્થને આદર્શ નાગરિક બનાવવાની જે પેજના રહેલી છે. તે વધુ વિશદ રીતે બહાર લાવવાની જરૂર છે અને તેના પ્રચાર માટે પૂરતે પરિશ્રમ લેવાની આવશ્યકતા છે. ખેતર સારી રીતે ખેડાયેલું હોય તે તેમાં વાવેલું બીજ સારી રીતે ઊગે છે, તેમ ગૃહાથજીવને ઉત્તમ પ્રકારનું હોય તે તેમાંથી થતાં સાધુઓ ઉત્તમ કોટિના થાય એ દેખીતું છે. . સર્વવિરતિ ધમ એક પ્રકારની ઉત્કૃષ્ટ યોગસાધના છે કે જેને આશ્રય લઇને અસંખ્ય–અનંત આત્માઓએ મુક્તિ મેળવવાનું પિતાનું ધ્યેય સિદ્ધ કર્યું છે. વૈભવ અને વિલાસના આ જમાનામાં આવી ઉત્કૃષ્ટ યોગસાધનાને સ્વીકાર કરવો એ નાનીસૂની વાત નથી, એટલે જે આત્માઓ આ મસાધનાને સ્વીકાર કરીને તેનું પાલન કરી રહ્યા છે, તેમને હું વિનય, ભક્તિ અને બહુમાનપૂર્વક વંદના કરું છું. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯ મો] ધર્મનું ધ્યેય :: જીવનની સર્વાગી શુદ્ધિ. ૧૮૫ ગસાધકોને આ વર્ગ જો સવિશેષ ઉન્નતિ પામે તો પ્રભુશ્રી મહાવીરના શાસનને સમમ વિશ્વમાં ઉઘાત થાય કે જે જોવાને લાખ આત્મા તલસી રહ્યા છે. આ દષ્ટિબિંદુને લક્ષમાં રાખી હું બે શબ્દો કહીશ. સર્વવિરતિ ધર્મનું પાલન કરનારાઓનું મુખ્ય કર્તાય સંયમ, જ્ઞાન અને ધ્યાનની ઉપાસના છે, એટલે તેમને વધારેમાં વધારે સમય આ ત્રણ તની સાધનામાં જો જોઈએ. સંયમની સાધનાનો સાદો અને સીધે અર્થ એ છે કે-મન, વચન તથા કાયા પર કાબૂ મેળવે. આ બેય સિદ્ધ થાય તે માટે જ સંસારનો ત્યાગ થાય છે, મહાવ્રત પ્રહણ કરાય છે અને ગુરુકુળવાસનું સેવન થાય છે; એ વાત લક્ષ બહાર જવી જોઈતી નથી. પ્રાચીન સામાચારી પ્રાચીન કાળના નિગ્રંથ મુનિઓની સામાચારીને અભ્યાસ કરતાં જણાય છે કેતેઓ એક પિરિસી જેટલી રાત્રિ બાકી રહે ત્યારે જાગૃત થઈને ધ્યાન ધરતા અને આવશ્યક ક્રિયા કરતા. દિવસની પહેલી પિરિસી મૂત્ર પ્રહણ કરવામાં, બીજી પરિસી અર્થ ગ્રહણ કરવામાં, ત્રીજી પરિસી ગોચરીપાણીમાં, ચોથી પિરિસી પૃછનારૂપ સ્વાધ્યાયમાં તથા આવશ્યક ક્રિયામાં અને રાત્રિની પહેલી પિરિસી પરાવર્તનરૂપ સ્વાધ્યાયમાં ગાળતા તથા રાત્રિની બીજી પિરિસી ધ્યાનમાં વીતાવતા. નવા સાધુઓ આ વખતે સંથારે જતા. એટલે પ્રત્યેક સાધક ઓછામાં ઓછી ચાર પરિસી સ્વાધ્યાયમાં અને એક કે બે પરિસી ધ્યાનમાં ગાળતો. સમયના આવા કાળજીભર્યા સદુપયોગથી જ તેઓ મહાસંયમી, મહાજ્ઞાની અને મહાધ્યાની થઈ શકતા અને એ રીતે પિતાનું તથા પરનું હિત સાધી શકતા. આ સામાચારી કરી અમલમાં આવે તે સંયમ જ્ઞાન અને ધ્યાનની ઉપાસનામાં ઘણી જ પ્રગતિ થાય અને જૈનત્વની થતિને વિશ્વભરમાં પ્રકાશ થાય. જ્ઞાનપાસના નાનપાસનાને અર્થ માત્ર સૂત્ર-સિદ્ધાંતે વાંચી જવા એટલે જ નથી, પણ તેમાં પ્રતિપાદિત કરેલા સિદ્ધાંત પર ઊંડું મનન-ચિંતન કરવાનો છે અને એ મનન-ચિંતન વ્યવસ્થિત તથા તુલનાત્મક અભ્યાસપૂર્વક થાય તે માટે બીજું પણ જે જે સાહિત્ય વાંચવાની જરૂર જણાય તે વાંચવાનું છે. સર્વવિરતિના સાધકોએ કેટલા સમયમાં કેટલો અભ્યાસ કરવો જોઇએ, તે પણ નિયત થવાની જરૂર છે. ધ્યાન ધ્યાનમાં આગળ વધવા માટે યમ-નિયમો ગ્રહણ કરાય છે પણ એક આસને લાંબા સમય સુધી બેસવાની ટેવ, ત્રણ ગુપ્તિરૂપ પ્રાણાયામ અને બાહ્ય ભાવ તરફ ખેંચી જતી પ્રવૃત્તિઓને પ્રત્યાહાર જરૂરી છે. જયાં સુધી બાહ્ય ભાવમાં ખેંચી જતી પ્રવૃત્તિઓ ઓછી ન થાય ત્યાં સુધી ધારણું થઈ શકતી નથી, વ્યાન જામતું નથી અને પરિણામે સમાધિને લાભ થતો નથી. આ બધાને રામબાણ ઉપાય કાયોત્સર્ગનું મૂળ સ્વરૂપ સમજી તેને વધુ ને વધુ વિકસાવવાને છે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બી જન ધર્મ પ્રકાશ [અશાર્ડ જો જ્ઞાન અને ધ્યાનનું પ્રમાણ વધી જાય તે મતભેદો આપોઆપ એ ગળી જાય અને હૃદયની વિશાળતા પ્રભાતકાળને સૂર્યની જેમ વિકાસ પામે, એમ મારું નમ્ર માનવું છે. શ્રમણસંધનું બંધારણ આ સ્થળેથી હું આપણું પૂજય આચાર્યો અને મુનિવરોને સવિનય સાદર વિનંતિ કરવા ઇચ્છું છું કે સમગ્ર પરિસ્થિતિનું અવલે કન કરવા અને શ્રમણુસંધનું બંધારણ વધારે વયવસ્થિત થતાં આપણો સકલસંધ એકત્ર થઈ શકશે અને એ રીતે આપણે • ઉન્નતિની દિશામાં એક મહાન પગલું ભરી શકીશું. સાધ્વી સંધ ધાર્મિક પરિસ્થિતિનું આ અવકન પૂરું કરતાં એટલું જણાવવું જરૂરી માનું છું કે સ્ત્રીઓને પણ મુક્તિની અધિકારી માનીને આપણે ઉદારમાં ઉદાર દષ્ટિનો પરિચય આવે છે અને પરિણામે આપણામાં સાનસંઘ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યો છે, પણ તેમના અભ્યાસ અને આધ્યાત્મિક વિકાસ પર જોઈએ તેટલું ધ્યાન અપાતું નથી, એટલે તે માટે ખાસ પ્રયત્નો કરવાની આવશ્યકતા છે. જો આ દિશામાં યોગ્ય પ્રગતિ સધાશે તે તેમના સંપર્કથી આપણે નારીસમાજ પણ વિશેષ ઉન્નત થશે. શિક્ષણવિષયક પરિસ્થિતિ. પાઠશાળાઓ, શાળાઓ અને છાત્રાલયો મારફત આપણે બાળકોને ધાર્મિક શિક્ષણ આપીએ છીએ, પરંતુ તેમાં ઉપર જણાવેલા ઔદાર્યાદિ ગુણો ખીલવવા માટે જે ભાર મૂકવો જોઈએ તે મૂકાતો નથી. પરિણામે ધાર્મિક શિક્ષણ લેનારમાં જે ઔદાર્ય, સહિષ્ણુતા, પાપભીસ્તા અને ચારિત્રની ખડતલતા આવવી જોઈએ, તે આવતી નથી. નિત્ય સામાયિક, પ્રતિક્રમણ કે પૂજાપાઠ કરનાર મનુષ્ય અભિમાન, આવેશ, કદાગ્રહ કે કુટિલતાને વશ કેમ થઈ શકે, એ મારી કલ્પનામાં આવતું નથી. એને અર્થ એ જ કે આપણે તે તે ક્રિયાઓ અને અનુષ્ઠાનની પાછળ રહેલા ગંભીર અને ઉદાર આશાને સમજતા નથી કે સમજવા છતાં શિક્ષાક્રમમાં ઉતારી શકતા નથી. સામાયિક, પ્રતિક્રમણ અને પૂજા અર્થ સમજતાં મને પિતાને વર્ષો લાગ્યા છે અને તે વિષે ભારે પરિશ્રમ કરે પડ્યો છે. ખાસ કરીને છેલ્લા ચાર વર્ષે તે મેં એનાં જ ચિંતન-મનનમાં ગાળ્યા છે. આથી મને ખાતરી થઈ છે કે-ધાર્મિક શિક્ષણના ક્રમનું સૂક્ષ્મતાથી પુનરાવલોકન કરવું જોઈએ અને તેને આપણા મહાપુરુષોએ પ્રતિપાદિત કરેલી ધર્મભાવનાની સાથે પૂરેપૂરો સંગત બનાવો જોઈએ. આ ધાર્મિક શિક્ષણની પદ્ધતિ, ' ધાર્મિક શિક્ષણની પદ્ધતિ માટે બે શબ્દો કહું તે અસ્થાને નહિં ગણાય. પ્રાચીન ક્રમ એ છે કે પ્રથમ સૂની સંહિતા શીખવવી, પછી તેના પદ અને પદાર્થો શીખવવા તથા સામાસિક પદે છૂટા પાડી બતાવવા, પછી તેના પર પ્રશ્નો કરવા અને તેનું સમાધાન કરવું. પરંતુ આ કમને આજે લગભગ ભૂલી જવામાં આવ્યો છે. સંહિતા સચવાતી નથી, For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯ મ ]. ધર્મનું ધ્યેય : જીવનની સર્વાગી શુદ્ધિ. '૧૮૭ અને ગદ્ય-પથનો ઉચિત વિવેક જળવાતો નથી, ઉચ્ચારમાં શુદ્ધિ અને સ્પષ્ટતા ઓછી જણાય છે, તેના અર્થો પર જોઈએ તેવું ધ્યાન અપાતું નથી, પ્રશ્ન અને ઉત્તર ભાગ્યે જ થાય છે, અને જે થાય છે તેમાં પણું જોઈએ તેવી સાત્તિવકતા હોતી નથી. આ ધાર્મિક ક્રિયાઓ અને અનુકાનોનું શિક્ષણ આપવામાં પણ એવી જ શોચનીય સ્થિતિ જોવામાં આવે છે. મોટા ભાગે રથુલ સ્વરૂપ ઉપર જ ધ્યાન અપાય છે, જ્યારે તેની પાછળ રહેલી ઉદાત્ત ભાવનાએ તરફ દુર્લક્ષ થાય છે. આ ખામીઓ સુધારીને શિક્ષક્રમમાં યોગ્ય પરિવર્તન કરવામાં આવે તે ધાર્મિક શિક્ષણનો મૂળ હેતુ-ધર્મભાવનાની વૃદ્ધિ-બર આવે અને સમાજના માનસમાં મોટું પરિવર્તન થાય. ' વ્યવહારિક શિક્ષણનું સ્વરૂપ વ્યવહારિક શિક્ષણની ઉપયોગિતા માટે બે મત છે જ નહિ, કારણ કે જીવનને સવળે વ્યવહાર તેના આધારે જ ચાલે છે; પરંતુ આ શિક્ષણ કેવી રીતે અથવા કયા પ્રકારનું આપવું, તે ગંભીર વિચારણા માગે છે. આ શિક્ષણનું વર્તમાન સ્વરૂપ એવું છે કે તેનાથી માયું મોટું થાય પણ હાથપગ દુર્બળ થાય અને હૃદય કઠિન બને. મતલબ કે આ શિક્ષણ લેનારની બુદ્ધિનો વિકાસ થાય છે, પણ તેને શારીરિક શ્રમનું કામ કરતાં શરમ આવે છે અને હૃદયમાં સ્વાર્થની ભાવના એટલી પ્રબળ બને છે કે તે સ્વાભાવિક કમળતા ગુમાવી બેસે છે. આમ બનવાનું કારણ એ છે કે-આ શિક્ષણમાં નીતિ, સદાચાર અને શારીરિક અમ પર જોઈએ તે ભાર મૂકાયેલ નથી. ઉચ્ચ પ્રકારની વ્યવહારિક કેળવણી પામેલાને આર્થિક સંકડામણ ને જ રહેલી જોઈએ, એ મારું નમ્ર મંતવ્ય છે, એટલે સમાજની આર્થિક સ્થિતિ સુધારવાનો મુખ્ય ઉપાય એ છે કે-દરેક બાળક બાલિકાને નીતિમય, સદાચારી અને પરિશ્રમશીલ વ્યાવહારિક શિક્ષણ આપવું.. શિક્ષણસંસ્થાઓને પગભર કરવાની જરૂર - શિક્ષણ સંસ્થાઓને પગભર કરવાની ખાસ જરૂર છે અને તે માટે પ્રાપ્ત થતાં પ્રસંગોએ ખર્ચમાં કરકસર કરીને તેમાંથી થયેલી બચત એ સંસ્થાઓને મોકલી આપવાની આવશ્યકતા છે, આ દિશામાં આપણે જેટલા ઉદાર થઈશું તેટલે સમાજને વિશેષ લાભ થશે.. શિક્ષણ સંસ્થાઓ પોતાની પરિસ્થિતિ સુધારવા માટે સહકાર અને સંગઠનના માર્ગે આગળ વધે તે ખાસ જરૂરનું છે. સામાજિક પરિસ્થિતિ. આપણી સામાજિક સ્થિતિનું ચિત્ર સામાન્ય રીતે ઠીક દેખાવા છતાં ગંભીર ચિંતા ' ઉપજાવે તેવું છે. લગ્નક્ષેત્ર, નાની નાની જ્ઞાતિઓ, ગોળ કે ‘એકડા પૂરતું મર્યાદિત છે, તેથી લછવનમાં જોઈએ તે સંવાદ જળવાતો નથી. આપણું સંસ્કારને હરત ન પહોંચે તે રીતે જે તે ક્ષેત્રને વિરતાર કરવામાં આવે તે સામાજિક સ્થિતિ સારા For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ પ્રો જેન ધર્મ પ્રકાશ [ અશાડ પ્રમાણમાં સુધરે એમ મારું નમ્ર મંતવ્ય છે. આ સાથે સંતતિનિયમનને પ્રશ્ન પણ વિચારવા જેવો છે. તે માટે આપણા શાસ્ત્રકારોએ બ્રહ્મચર્યની જે વિવિધ ભૂમિકાઓ બતાવી છે, તેનું પાલન કરવાની આવશ્યકતા છે. - આરોગ્યની બાબતમાં પણ આપણે ખૂબ જ પછાત છીએ. વિવિધ પ્રકારના વ્યાધિઓ આપણી વારંવાર મુલાકાત લેતા જ હોય છે અને તે આપણી કમાણીનો એક સારા જે ભાગ લઈ જાય છે. વળી રોગી માતાપિતાના સંતાને રાગી કે દુર્બલ થાય છે અને એ કમ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં સારાયે સમાજની અધોગતિ થાય છે. આ સ્થિતિમાં તેમને ઉપચાર ઉપરાંત આરોગ્ય સાચવવાના સિદ્ધાંતનું વારતવિક જ્ઞાન મળે, તે અત્યંત જરૂરનું છે. આપણી ઉછરતી પ્રજાના શારીરિક બંધારણ પર જ્યારે હું નજર કરું છું ત્યારે વિવાદની ઘેરી લાગણી અનુભવું છું. ફીક્કા ચહેરા, દુર્બલ દેહ અને સૌવને અભાવ, એ જાણે આ૫ણી ખાસિયત થઈ પડી છે. અને તેમ છતાં જાણે કે આ બધાનું કંઇ જ મહત્તવ ન હોય તે રીતે આપણે વર્તીએ છીએ; પણ એ યાદ રાખવું ઘટે છે કે દુર્બળ શરીર માં વિકારી મન વાસ થાય છે અને વિકારી મન આપણી સર્વોત્તમ ભાવનાઓને નાશ કરે છે. વળી તપ, તિતિક્ષા અને વૈયાવૃજ્યના માર્ગે આગળ વધવું હોય તે ત્યાં પણ સારું સ્વારથ અને ખડતલતા જરૂરી છે; તેથી આ વિષયમાં પ્રવર્તતી ઉપેક્ષાવૃત્તિને સત્વર ત્યાગ કરીને તે માટે યોગ્ય પ્રબંધ કરવો જોઈએ. વ્યાયામ, ગાસને, પુષ્ટિકારક ખોરાક અને યોગ્ય પરિચર્યા એ એના અનુભવસિદ્ધ ઉપાયો છે. આપણુ વાનપ્રસ્થ અને વૃદ્ધ પુરુષો જે રીતે પિતાને સમય ગાળે છે, એમાં પણ ધણ સુધારો કરવા જેવું છે. સામાન્ય પ્રથા એવી હોવી જોઈએ કે વાનપ્રસ્થ થયેલા મનુષ્યોએ આ૫ણી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં પોતાનું સ્થાન શોધી લેવુ જોઇએ અને તેને પોતાના અનુભવને બને તેટલો લાભ આપવો જોઈએ. નિરાંત અને નિષ્ક્રિયતા એક નથી, એ વાત આપણે જેટલી વહેલી સમજી લઈએ તેટલે વધુ લાભ છે. : વૃદ્ધ, અશક્ત અને નિરાધાર સ્ત્રી-પુરુષોની જિંદગી કેવી રીતે સુખી થાય તે માટે અન્ય દેશોમાં અને અન્ય સમાજોમાં ઘણી ઘણી વિચારણા થઈ છે, જ્યારે આપણે ત્યાં થેડા છૂટાછવાયા પ્રયાસ વિના વિશેષ કંઈ પણ થયું નથી. હું ઈચ્છું છું કે આ પ્રશ્ન પર સમાજસુધારકે ગંભીર વિચાર કરે. આર્થિક પરિસ્થિતિ. આપણા સમાજ એક વાર શ્રીમંત અને સુખી ગણત, પણ આજે તે પરિસ્થિતિએ તદન પલટો લીધો છે. ગરીબાઈ અને બેકારીએ બેકાબૂ બનીને પોતાનું સ્થાન જમાવ્યું છે અને તેની નાગચૂડમાં મધ્યમ વર્ગ ખૂબ ખૂબ ભોંસાઈ રહ્યો છે. આ સ્થિતિ ઉત્પન્ન થવાનું કારણ સરકારની રાજનીતિ ઉપરાંત આ૫ણી અજ્ઞાન અને જડ મનોદશા પણ છે. પરિસ્થિતિમાં અસાધારણ પરિવર્તન થાય તે પણ આપણે આપણી રીતરસમ બદલીએ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯ મો ] ધર્મનું ધ્યેય :: જીવનની સર્વાગી શુદ્ધિ. ૧૮૯ નહિ તે બીજું પરિણામ શું આવે? ધનની દરિદ્રતા કરતાં મનની દરિદ્રતા આપણને વિશેષ નુકશાન કરે છે, એ વાત કદી પણ ભૂલવા જેવી નથી. ધીરધાર, અનાજ અને કાપડનો ધંધો આપણા હાથમાં હતા, તે મોટે ભાગે મુંટવાઇ ગયો છે અને નજીકના ભવિષ્યમાં પાછો આવે તેમ દેખાતું નથી. વળી આપણા સમાજના ઘણા માણસોએ સટ્ટામાં પડીને પાયમાલી તરી છે. હાલની રાજનીતિ એવી છે કે પદાન તવને જેમ બને તેમ નાબૂદ કરવું અને ભવિષ્યમાં તે નોતિને વધારે ઉમપણે અમલ થશે એટલે સાચી વાત તો એ છે કે આપણા ભાઈઓએ સટ્ટાને ધધ છેડી દઈને વહેલામાં વહેલી તકે હુન્નર, ઉદ્યોગ કે બીજા કોઈ પણ પ્રામાણિક ધંધામાં જોડાઈ જવું. આગામી યુગ કૃષિકારે અને શ્રમજીવીઓને છે અને રાજ્યતંત્ર મોટા ભાગે તેમના જ હાથમાં આવશે, એટલે કાયદાઓ પણ તેને જ અનુકુળ ઘડાશે. આ સ્થિતિમાં આપણું સમાજે ખેતી-વાડી, કલા-કારીગરી અને હુન્નર-ઉદ્યોગ તરફ જેમ બને તેમ ઝડપથી વળવાની જરૂર છે. જેઓ આગામી યુગનાં એંધાણ પારખીને પોતાની રીતરસમ બદલશે તથા વેપારક્ષેત્રને વ્યવસ્થિત કરશે, તે પિતાનું ભાવી સલામત બનાવી શકશે. મધ્યમ વર્ગની કથળી ગયેલી સ્થિતિમાં તાત્કાલિક શું થઈ શકે, તે પણ વિચારવા જેવું છે. છેલ્લા બે ત્રણ વર્ષથી આ વિષયમાં ખૂબ ખૂબ ઉહાપોહ થયો છે ને કેટલીક યોજનાઓ અમલમાં આવી છે. આ યોજનાઓ કેટલાકને અધૂરી ને અસતેવકારક લાગે છે, પણ વાસ્તવિકતાની સપાટી ઉપર ઊભા રહીને અવલોકન કરીએ તે લાગે છે કેશરૂઆતમાં આથી વધારે સારી યોજનાઓ ભાગ્યે જ થઈ શકી હોત. આમ છતાં હવે આપણે શું કરવું ? તે વિષે હું બે શબ્દો કહીશ. (૧) સહુએ સ્વાશ્રયી થવાની ભાવના કેળવવી જોઇએ. (૨) ગમે તેવો શ્રમ કરતાં પણ અચકાવું ન જોઈએ. (૩) ઘરના માણસોએ ફુરસદના વખતમાં નાના નાના હુન્નરો કરવા જોઈએ અને એ રીતે આવકમાં વધારો કરવા જોઈએ. (૪) સાધર્મિક-વાત્સલ્યની ભાવનાને બને તેટલો વધારે પ્રચાર કર જોઇએ. (૫) સહકારી મંડળીઓ સ્થાપીને ભંડારો વગેરે ચલાવવા જોઈએ. (૬) જુદા જુદા પક્ષોએ ભેગા થઈને એક નાણાંકીય યોજના ઊભી કરવી જોઈએ, જેમાંથી વેપાર-ધંધા અંગે નાણુ ઉછીના આપી શકાય. (૭) આપણા કારખાનાંઓ તથા પેઢીઓની એક ડીરેકટરી બનાવવી જોઈએ અને લગાડનારું તથા વેપાર રોજગારની સલાહ આપનારું ખાતું ખેલવું જોઈએ. (૮) સસ્તાં ભાડાની ચાલીઓ બનાવવી જોઈએ. (૯) સસ્તાં ભેજનાલયો બોલવા જોઈએ. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૦ શ્રી જૈન ધર્મ પ્રકાશ. [ અશોક આવ કામેા કરવા માટે પુષ્કળ નાાંની જરૂર પડે, તે સ્વાભાવિક છે, તેથી હુ સર્વ જૈત ભાઇબહેનેાને વિન ંતિ કરું છું કે આપ બધા આ અત્યંત આવશ્યક કાર્યમાં આપના ઉદાર ફ્રાળા આપશે। અને સમાજ પ્રત્યેનું મહાન્ કમ્ બજાવ્યાને સતાષ પામશે. રાજકીય પરિસ્થિતિ Acharya Shri Kailassagarsuri Gyanmandir આજે આપણા દેશમાં આપણું રાજ્ય છે, એ સાભાગ્યના વિષય છે. તેનું સુકાન મહાસભાના કસાયેલા સેનાનીઓના હાથમાં છે, એ પણ આનંદની બીના છે. તેમના કુશળ નેતૃત્વ નીચે આપણેા દેશ આબાદીના રસ્તે આગળ વધશે, તેમાં મને જરા પણ શંકા નથી; પરંતુ આ બધી પ્રવૃત્તિઓમાં આપણુ સ્થાન કયાં ? તે વિચારવાની જરૂર છે. રાજકારણ પ્રત્યેની ઉપેક્ષા આપણા ધર્મ અને સમાજની રચના પર તથા વેપારરાજગાર પર ઊંડી અસર કરશે, એ વાત ભૂલવા જેવી નથી. તેથી હું જૈન સમાજને વિજ્ઞપ્તિ કરું છું કે તેણે રાજકારણ પ્રત્યેની ઉપેક્ષા છેાડીને કેન્દ્રસ્થ તથા પ્રાદેશિક સરકારોની સ પ્રવૃત્તિઓમાં રસ લેવે! અને તેની હિતકારી પ્રવૃત્તિઓમાં બને તેટલેા ફાળે આપવા. પબ્લીક ટ્રસ્ટસ એકટને લીધે સમાજના મોટા ભાગની લાગણી દુ:ખાયેલી છે અને તેની વંધાભરેલી કલમે સુધારી લેવામાં આવે તે જાતની વિનતિ સ્થળે સ્થળેથી મુબઇ સરકારને થયેલી છે, તે પર યોગ્ય ધ્યાન અપાશે, તેવી હું આશા રાખું છું. મધ્યસ્થ સરકાર તરફથી વાંદરા, હરણ વગેરે પશુઓની હિંસા કરવાનાં જે ફરમાને થઇ રહ્યાં છે, તે પણ ભારતીય પ્રજાની ધાર્મિક લાગણી દુ:ખાવનારાં છે, એટલે તે પાછા ખેંચી લેવાનો મધ્યસ્થ સરકારને વિનંતિ કરું છું. સાહિત્યવિષયક પરિસ્થિતિ આપણી ધાર્મિ ક, શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને રાજકીય સ્થિતિનાં અવલોકન સાથે આપણી સાહિત્યવિષયક સ્થિતિનું અવલોકન કરવાની પણ જરૂર છે, કારણ કે આધુનિક યુગમાં ધ પ્રચાર માટેનુ તે મેટામાં મેટું સાધન છે, આ વિષયમાં પશુ આપણે ખૂબ પાછળ છીએ. દર વર્ષે` પ્રકાશકા તરફથી જુદી જુદી ગ્રંથમાળાઓ અને ઘણું સાહિત્ય બહાર પડે છે, પણુ તેમાં નથી હાતી સંપાદનની કળા, નથી હતુ શુદ્ધ અને વ્યવસ્થિત લખાણુ, નથી હોતી મુદ્રણકળાની સુંદરતા કે નથી હાતા આકર્ષક દેખાવ ! એટલે ખના પ્રમાણુમાં કઇ સંગીત ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. જો જૈન ધમ અને સ ંસ્કૃતિનાં વિવિધ અંગેા પર વેધક પ્રકાશ પાડતું સરળ, રુચિકર અને આકર્ષીક સાહિત્ય બહાર પાડવામાં આવશે તે હુ માનુ છું કે સુશિક્ષિત સમાજનાં માટેા ભાગ જૈન ધર્મ અને જૈન સસ્કૃતિ પ્રત્યે અભિરુચિવાળા થશે અને એ રીતે આપણી ' સવી જીવ કરું શાસનરસી’વાળી પુરાતનપ્રાચીન ભાવનામૂર્તિ ત થશે તથા આપણા ધમ અને સંસ્કૃતિ પર અધત આક્ષેપે થવાના વખત જ આવશે નહિ. પાટણ, જેસલમીર વગેરે સ્થળેાએ જ્ઞાનભડારામાં રહેલી પ્રતિની વ્યવસ્થિત For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪ ૯ મે! ] ધનું ધ્યેય કે જીવનની સર્વાંગી શુદ્ધિક ૧૯૧ યાદીઓ તૈયાર થઇ છે, તે જ રીતે અમદાવાદના ભંડારામાં રહેલો પ્રતિની તેમજ પુનાના ભાંડારકર એરિએન્ટલ ઇન્સ્ટીટયુટમાં રહેલી જૈન પ્રતિની વ્યવસ્થિત યાદી થવાની જરૂર છે. કાન્ફર્ન્સનુ ક વ્ય આ પરિસ્થિતિ સુધારવા માટે તનતેાડ પ્રયાસ કરવા એ ક્રાન્ફરન્સનુ કન્ય છે અને તે કબ બરાબર બજાવી શકે તે માટે પ્રથમ તેા તેણે પેાતાનું બંધારણ વ્યવસ્થિત કરવુ' જોઇએ, અને તેમાં કસાયેલા કાર્યકરા એકત્ર થાય એ જોવુ જોઈએ. ખીજું તેણે સમાજના ગાઢ સ ́પર્કમાં આવવું જોઇએ અને તેમાંથી માણસ તથા નાણાંનું પૂરતું પીઠબળ મેળવવુ જોઇએ. ત્રીજુ તેણે જે જે કાર્યો કરવાનાં છે, તે સઘળાંની વ્યવસ્થિત યાજના ધડવી જોઇએ અને તેને ત્રિવાર્ષિક કૅ પંચવાર્ષિક કાર્યક્રમ મુકરર કરવા જોઇએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેાથુ ક્રાન્ફરન્સની ભાવના સમાજ બરાબર સમજી શકે તે માટે તેનુ પ્રચારકાર્ય મેાટા પાયે થવું જોઈએ અને તેને પેાતાનુ સ્વતંત્ર સાપ્તાહિક કે પાક્ષિક હાવું જોઇએ. આભારદર્શન પૂજ્યપાદ આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ જેએ અહીં બિરાજે છે અને ફ્રાન્સના કાર્યને સપૂર્ણ સહાનુભૂતિ તથા વેમ આપી રહ્યા છે, તેમને ભૂરિ ભૂરિ વંદન કરું છું અને આપ સર્વે વતી વિજ્ઞપ્તિ કરું છુ કે તેઓના આશીર્વાદ આ કાન્ફ્રન્સ પર સદા ઉતરતા રહે. શેઠ શ્રી ક્રાંતિલાલભાઇએ આ કાન્ફરન્સની મહાન સેવા પ્રમુખપદેથી નિવૃત થાય છે, છતાં પેાતાના સહકાર પૂર્વવત્ જ રાખું છું. આપ બધા સ ંધના હિતને માટે દૂરદૂરથી ધણું। પરિશ્રમ લઇને અહીં આવ્યા છે. અને મને શાંતિથી સાંભળ્યેા છે, તે માટે આપ સહુનો આભાર માનું છું. આપે ન વાંચ્યું હાય તા અવશ્ય વાંચો શ્રી સીમંધર શોભાતરંગ બજાવી છે. તેઓ આજે ચાલુ રાખશે, એવી આશા પ્રાચીન રાસને સુંદર નમૂના, ભાવવાહી કાવ્યશૈલી અને કામગજેન્દ્રકુમારનુ ચમત્કારિક ચરિત્ર પાકું બાઇડીંગ, ૩૨૦ પૃષ્ટ, મૂલ્ય રૂા. એ For Private And Personal Use Only લખેા-શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક્યની ભૂમિકા ઊભી કરો! [ સ્વાગતાક્ષ શ્રી ખીમજીભાઈ માંડણ ભુજપુરીયાના પ્રવચનનો સારભાગ ] પચાસ વર્ષ પહેલાં કે જયારે સુધારણ અને સંગઠ્ઠન કરવાના પ્રયાસે જવલેજ થતા હતા, સમાજમાં કેળવણીનું પ્રમાણ ઘણું ઓછું હતું અને રાષ્ટ્રની આઝાદીની ચળવળ બાલ્યાવસ્થામાં હતી, ત્યારે એ મુરબ્બી સ્વપ્નદ્રષ્ટાએ, સમસ્ત ભારતના ભવેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજનું સંગઠ્ઠન સાધવાનું સ્વપ્ન સેવ્યું અને સદભાગ્યે એ સિદ્ધ થતું પણું જોયું. બહુ થોડા જ ભાગ્યશાળી આત્માઓ એવા હોય છે જેમના સ્વપ્નાઓ સમાજને ઉન્નતિના માર્ગે લઈ જતાં, પિતાને સંગી આંખે દશકાઓ સુધી જોઈ શકે છે. આવું સદ્ભાગ્ય માનનીય મુરબ્બી શ્રી દ્વાજીને સાંપડયું એ જાણું કે જેને આનંદ અને ગૌરવ ન અનુભવે? હું આ તકે તેમનું હાર્દિક શૈરવ કરું છું અને એઓશ્રી સુખી જિંદગી સાથે વધુ લાંબું આયુષ્ય ભોગો એવી શાસનદેવને પ્રાર્થના કરું છું. આ મહાન નગરી મુંબાપુરીના મહાભાગ્ય છે કે, કોન્ફરન્સ દેવીને પિતાને આંગણે નોતરવાનું સદ્દભાગ્ય આજ સુધીમાં એને ચાર ચાર વાર સાંપડયું છે. આજે આ પાંચમી વખત એ લાભ મળતો જોઈ, એ પિતાને ધન્ય સમજે છે અને દૂરદૂરથી પધારેલા સજજને અને સનારીઓની કિંચિત સેવા અને સરભરા કરવાની અભિલાષા સેવે છે. અમારે આંગણે પધારેલા આપ સજજનો અને સન્નારીઓની સેવા અને સરભરા કરવા માટે સ્વાગત સમિતિ તરફથી યેાગ્ય પ્રબંધ કરવામાં આવ્યો છે, તેમ છતાં કોઈને કશી ઉણપ કે અડચણ લાગે છે તે દરગુજર કરવા કૃપા કરશે. ગયા વર્ષે કોન્ફરન્સનું અધિવેશને જુનાગઢમાં ભરાયું તેને એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે. એ ટૂંકા ગાળામાં રાજકીય દૃષ્ટિએ ચુંટણી સ્વરૂપે દેશભરમાં એક મહાન અખતર અજમાવાઈ ગયેલ છે. સદભાગ્ય કેન્દ્ર ઉપરાંત લગભગ બધા જ પ્રદેશમાં મહાસભાવાદી સરકાર પાછી સત્તા પર આવી છે. રાષ્ટ્રિય મહાસભાનું ગેય ભારતવર્ષમાં વસતા સમગ્ર માનવ સમુદાયની ઉન્નતિ કરવાનું હોવાથી સમસ્ત જૈન સમાજે પણ હંમેશ મુજબ તેને સઘળી રીતે સાથ અને સહકાર આપી પિતાની ફરજ અદા કરવાની છે. ઈતિહાસ કહી જાય છે કે જેને સકાઓથી રાજકારણમાં મોખરે રહી દેશની ઉન્નતિમાં આગેવાનીભર્યો ભાગ ભજવ્યો છે. કેટલાક રાજ્યના દિવાનપદે પણ જેને હતા અને હાલની આઝાદી મેળવવા માટેની રાષ્ટ્રિય ચળવળમાં પણ જેનો હિસ્સો નાનોસૂનો ન હતા. પરિણામે આપણે જોઈ શકીએ છીએ કે વડી તેમજ પ્રાદેશિક ધારાસભાઓની તાજેતરમાં જે ચૂંટણીઓ થવા પામી તેમાં જેને બહુ સારી સંખ્યામાં સેવા કરવાની તક મળી છે. રાજકીય માર્ગે આગળ વધ્યા સિવાય સમાજ અને દેશની ઉન્નતિમાં, આપણે સમાજ ધારે ફાળો આપી ન જ શકે એ સમજાય તેવું છે. દેશ અને કાળને અનુરૂપ થવા માટે આપણે શું શું કરવાની જરૂર છે, તે વિચારવા માટે આપ સહુ અહીં For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ મો ] ઐક્યની ભૂમિકા ઊભી કરો! [ ૧૯૩ એકત્ર થયા છે, તેથી મને ખાત્રી છે કે આપ એ દિશામાં ગંભીર વિચારણાઓ કરશો અને એવા નિર્ણય પર આવશે કે જેથી આપણું ભાવી ઉજજવળ અને પ્રગતિમય બને. આ તકે આપ બધાને હું એક વિનંતી કરું તે તે અસ્થાને નહિ ગણાય. જૈન ધર્મને અને સંસ્કૃતિને અપનાવનાર કોઈપણુ દેશ કે જ્ઞાતિની વ્યક્તિ હવે જૈન ગણાવી જોઈએ અને તેને જૈન તરીકેના સર્વ સામાજિક હક્કો પ્રાપ્ત થાય એવી જાહેરાત હવે આપણે કરવાની રહેશે. આમ કરવાથી જૈન ધર્મ પ્રત્યે મમત્વ રાખનારા હજારો ભાઈબહેનને માર્ગ મોકળે થશે. હવે સમય આવી લાગે છે કે જ્યારે આપણા ધર્મને વિશ્વભરમાં વિસ્તાર પારો અને એમ થશે તો જ આ કોન્ફરન્સની સ્થાપના પાછળનો હેતુ સચવાશે. જૈન ધર્મ તે સ્વાદાદને છે અને દેશકાળ પ્રમાણે આપણે વિવેક વાપરી એને વિસ્તારો જ રહ્યો. તે આજથી જ આપણે કાં ન જાગીએ ? આમ જ્યારે આપણા ધર્મને વિશ્વભરમાં વિસ્તારવાનો વિચાર કરીએ છીએ ત્યારે સહેજે જ આપણુ જૈન સમાજની, અને તેમાં પણુ શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગની એકતાને પ્રશ્ન આપણી સામે આવીને ઊભા રહે છે. વેતાંબર મૂર્તિપૂજક વિભાગમાં પણ આજે કેટલા બધા તડ છે ? આપણા વર્ગને સ્પર્શતા સવાલોને આપણે બધા સાથે મળીને વિચાર પણ કરી શકતા નથી. આ સ્થિતિ હવે સત્વર દૂર થવી જોઇએ. આખા જૈન સમાજમાં એકતાની ભાવના ઊભી કરવા પાછળ પણ આપણા ચિત્તને કેન્દ્રિત કરવું જોઈએ. આ માટે જેને જેનો વચ્ચે રટી બેટીને વ્યવહાર ૫ણુ હવે સહજ અને સરળ થ જોઈએ. આપણુ મહાન પર્વો પણ એક સરખા દિવસે ગોઠવાવા જોઈએ, ભિન્ન ભિન્ન સંપ્રદાયના સાધુ મુનિરાજોને જુદા રાખતી દીવાલ હવે એકદમ દૂર થવી જોઈએ. આવી એકતાની ભૂમિકા ઉભી કરવામાં નહિ આવે ત્યાં સુધી જૈન ધર્મને બહુમાન્ય બનાવવાનું સ્વપ્ન કદિ ૫ણ આપણે સિદ્ધ કરી શકીશું નહિ. ઘર આંગણેના કેટલાક સળગતા સવાલનો પણ આપણે હવે ઉદાર ચિત્તે નિકાલ લાવ પડશે. એક જ ધર્મ અને માર્ગને અનુસરતો આપણે મૂર્તિપૂજક સમાજ ચોથ અને પાંચમની તીથીના પ્રશ્નના યોગ્ય નીકાલના અભાવે વહેચાએ રહે એ હવે જમાનાને અનુરૂપ નથી. દીક્ષાર્થીઓની યોગ્યતાના પ્રશ્નને સવેળા ઉદારચિત્તે નિકાલ લાવીશું તે જ આપણુ પોતાના અને દેશના સર્વાગી વિકાસમાં યોગ્ય ફાળો આપી શકીશું. આપણુ કોન્ફરન્સના ગત અધિવેશનએ શ્રાવક શ્રાવિકા ક્ષેત્રના ઉત્કર્ષ માટે કરેલ ઠરાવ હવે વિસ્તૃત વિચારણા માગી લે છે. એ દિશામાં છેલ્લા એક વર્ષના ગાળા દરમ્યાન થયેલા પ્રયાસે આવકારદાયક છે. ૫ણ એટલેથી ધારેલી તેમ જલદી ન પહોંચાય એ આપ સૌ સમજી શકશે. આપણા સમાજે શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે ઝડપી વિકાસ સાધવો જ પડશે અને તેમ કરતાં કરતાં રાજકીય ક્ષેત્રે વિકાસ પામતાં, ધંધા વેપાર અને ઉદ્યોગોમાં આગળ વધવું પડશે. આમ કરશું તે જ દેશની સમૃદ્ધિમાં ઠીક ઠીક પ્રમાણમાં વધારે કરી શકીશું અને શ્રાવક શ્રાવિકા ઉત્કર્ષ કરવાની આપણી સૌની સંભાવના બર આવી શકશે. આ૫માંના ઘણા ભાઈઓંને દેશના દૂર દૂરના ભાગમાંથી અગવડ અને અડચણ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪ શ્રી ન ધર્મ પ્રારા. [અશાડ વિડીને સમાજ અને દેશને ઉત્કર્ષ કરવાની પવિત્ર ભાવના સાથ અહીં પધાર્યા છે. આપમાંના ઘણુ ભાઈબહેને સંસ્કારી સાહસિક અને સેવાવૃતિવાળા છે, તે આપ સૌને અને મુંબઈના શાહ સોદાગર, મુરબ્બીઓ અને મિત્રોને એ દૃષ્ટિએ વિચારવા અને શકય તે કરી છૂટવાની આ તકે આગ્રહભરી અપીલ કરું છું. આ મહાન મુંબઈ નગરીની વિશિષ્ટતાએ અનેકવિધ છે. ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાજકીય પ્રશ્નોના ઉદ્દભવમાં, ઉત્થાનમાં અને તેના સુખદ છેવટમાં સફળ સંચાલન કર્યાના એના ઇતિહાસના પાને અનેક દાખલાઓ નેંધાયેલા સાંપડશે. એક જ દાખલો આપું. પરદેશી સરકારની ગુલામીમાંથી દેશને મુક્ત કરીને આઝાદી પ્રાપ્ત કરાવનાર રાષ્ટ્રિય મહાસભાની સ્થાપના આ જ મુંબઈ નગરીમાં આજથી ૬૫ વર્ષ પહેલાં કરવામાં આવી હતી. એ જ આઝાદીની લડતનો છેલ્લો તબક્કો “કરંગે યા મરેંગે'ની-યુદ્ધ ઘેષણ પણ ૧૯૪૨ ની ઓગષ્ટની ૮ મી તારીખે આ મુંબઈ નગરીમાંથી જ કરવામાં આવી હતી. આ છેલા આઝાદી જંગના પરિણામે ૩૫ કરેડની પ્રજા પરદેશી સરકારની ધુંસરીમાંથી મુક્ત બની અને દેશ આઝાદ થશે. જૈન સમાજના ઉત્પાન માટે, હું આશા રાખું છું કે વિષયવિચારિણી સમિતિ, જેની પહેલી બેઠક આજે રાત્રે મળશે તેના માનનીય સભ્યો, સમાજ અને દેશના સર્વાગી વિકાસનું દૃષ્ટિકોણ નજર સમક્ષ રાખીને વિશાળ દૃષ્ટિથી વિચાર-વિનિમય કરી, આ અધિવેશનના વિદ્વાન પ્રમુખ શ્રી અમૃતલાલ દોશીની દેરવણી નીચે યોગ્ય ઠરાવ ઘડી મુંબઈ નગરીની વિશિષ્ટતા સાચવશે. છેવટે જેમણે વર્ષો સુધી કોન્ફરન્સની સેવા કરી છે, અનેક મુશ્કેલીઓમાંથી મામ કાઢય છે, અડચણો વખતે અડગતાથી ઊભા રહ્યા છે અને છેલા સવા બે વર્ષ થયા જેમણે કેન્ફરન્સનું કાર્ય સતત મહેનત લઈ આગળ ધપાવ્યું છે એવા સમાજના એકનિક આગેવાન અને કેન્ફરન્સના નિવૃત્ત થતા પ્રમુખ શ્રી કાન્તિલાલ ઈશ્વરલાલ, જે. પી. ને તેમની અનેકવિધ સેવાઓ માટે આ તકે હાર્દિક અભિનંદન આપું છું. તેઓશ્રી આ કોન્ફરન્સના પ્રમુખ પદેથી જો કે ફારેગ થાય છે, છતાં પણું મને ખાત્રી છે કે તેઓ કેન્ફરન્સની એકધારી સેવા કરતા રહેશે અને તે દ્વારા જૈન સમાજને આગળ ધપાવવામાં હંમેશા મહત્વનો ફાળો આપતા રહેશે. આ રીતે પ્રસંગચિત કેટલાક વિચારો રજૂ કર્યા બાદ આ ઓગણીસમા અધિવેશન માટે વરાએલા પ્રમુખ શ્રી અમૃતલાલ કાલીદાસને મારા તરફથી હાદિક આવકાર આપું છું. શ્રી અને સરસ્વતીને સુયોગ હોય એવી જૈન સમાજની કેટલીક વિરલ વ્યક્તિઓમાંના તેઓ એક છે. વળી આજ સુધી તેમણે જૈનધર્મ અને સાહિત્યની અનેક પ્રકારે સેવા કરી છે. જૈનધર્મ વિષે તેઓ ઊંડી નિષ્ઠા અને શ્રદ્ધા ધરાવે છે. આવા અવસરે કન્ફન્સના સૂત્રધાર તરીકે આવી વ્યક્તિ આપણને પ્રાપ્ત થાય એ હું આપણું મોટું સદભાગ્ય સમજું છું. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓગણીસમા અધિવેશનના ઠરાવો ૧. શેક પ્રસ્તાવ. વિજ્ઞપ્તિ કરે છે કે-જનતાની ધાર્મિક ભાવના (૧) પૂજયપાદ આચાર્ય મહારાજ શ્રી વધે તેવું સાહિત્ય સરળ, રુચિકર અને તુલનાત્મક જિનેત્રદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબ, આયાય કરી : શિલીમાં આકર્ષક ઢબે બહાર પાડવું. મહારાજ શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજ ( આ ) ધાર્મિક શિક્ષણના અભ્યાસક્રમનું સાહેબ, ઉપાધ્યાયજી શ્રી દયાવિજયજી મહારાજ પુનરાવલોકન કરવાની તથા તે પ્રમાણે પા સાહેબ, તથા અન્ય મુનિવર્યોના કાળધર્મ પુસ્તકે યોજવાની શ્રી જૈન શ્વેતામ્બર એ - પામવાથી જૈન સમાજને મોટી ખોટ પડી છે કેશન બોર્ડને તે દિશામાં ઘટતા પ્રયાસો તે માટે કેન્ફરન્સનું આ અધિવેશને પોતાનું કરવાની ભલામણ કરે છે. દુઃખ પ્રદર્શિત કરે છે અને તેઓશ્રીના રજુ કરનાર:આત્માને પરમ શાંતિ ઇચ્છે છે. શ્રી રતનચંદજી ગેલેરછા-જબલપુર. (૨) કોન્ફરંસ પ્રત્યે પ્રેમ અને સહાનુ અનુદનઃભૂતિ ધરાવનાર શેઠ રતિલાલ વર્ધમાન શાહ લાલચંદજી હા, મદ્રાસ. ( સુરેન્દ્રનગર ), શેઠ મૂળચંદ આશારામ વૈરાટી વાડીલાલ જીવરાજ, મુંબઈ. (અમદાવાદ), શેઠ બબલચંદ કેશવલાલ મેદી ભાઇચંદ નગીનભાઈ ઝવેરી, મુંબઈ. (મુંબઈ). શેઠ કુલચંદજી ઝાબક (મદ્રાસ ), શ્રી દામજી વેલજી, નાગલપુર, (કચ્છ) શેઠ પોપટલાલ કેવળદાસ (મુંબઇ), શેઠ સુમેરમલજી સુરાણુ, શેઠ નેમીચંદજી કચર, ( ૩ વ્યાવહારિક શિક્ષણ. શેઠ કીશનદાસ ભુખણદાસ (માલેગામ ), શેઠ (અ) આ અધિવેશન જ્ઞાનદાનના અપૂર્વ બી. એન. મેસરી (મુંબઈ), અને શેઠ ખેતસી મહિમા તરફ સમાજનું લક્ષ ખેંચે છે અને ચત્રમૂજ(મુંબઈ)ના અવસાન બદલ કે- એ અભિપ્રાય ધરાવે છે કે-શિક્ષણનું કાર્ય રંસનું આ અધિવેશન અત્યંત ખેદ પ્રદર્શિત કરતી જેને સંસ્થાઓએ હુન્નર ઉદ્યોગ દિ કરે છે અને તેમના આત્માને પરમ શાંતિ ઈચછે છે. દ્વારા બને તેટલા સ્વાશ્રયી થવાનો પ્રયત્ન - પ્રમુખ સ્થાનેથી. કરવો જોઈએ. વિદ્યાર્થીઓને નીતિમય, ઔદ્યો૨. ધાર્મિક શિક્ષણ, ગિક જીવન તથા શારીરિક શ્રમનું મહત્વ સમજાવવું જોઈએ. તથા તેઓ તંદુરસ્ત, (અ) સુસંસ્કાર અને સચ્ચારિત્રની વૃદ્ધિ માટે ધાર્મિક શિક્ષણ અતિ અમાનું હોઈ આ ખડતલ, સ્વાશ્રયી અને સંસ્કારી થાય તે જાતને શિક્ષણક્રમ યોજા જોઈએ. અધિવેશન સમગ્ર જૈન સમાજને ભલામણ કરે છે કે–પિતાના પરિવારને ધાર્મિક શિક્ષણ (આ) જે શિક્ષણ સંસ્થાઓના પરસ્પર આપવા માટે પૂરતા પ્રયાસ કરો. શિક્ષણ સહકાર, સંગઠન અને સંપર્કના હેતુથી આ સંસ્થાઓને આગ્રહ કરે છે કે વિદ્યાર્થીઓને સંસ્થાઓનું સંમેલન ભય તે માટે સ્થાયી ધાર્મિક શિક્ષણ યોગ્ય સ્વરૂપમાં મળી રહે તે સમિતિ પ્રયત્ન કરશે એવી આ અધિવેશન પ્રબ કર, તથા પ્રકાશન સંસ્થાઓને આશા રાખે છે. ( ૧૫ ): For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૬ શ્રી જૈનધર્મ પ્રકાશ. [અશાડ રજુ કરનાર – રૂપચંદજી સુરાણ શ્રી પ્રવીણચંદ્ર શિવજી, મુંબઈ. કુલચંદ હરિચંદ દોશી, પાલીતાણા. અનમેદન શ્રી મોતીલાલ વીરચંદ શાહ, શ્રી ધીરજલાલ ટોકરશી શાહ, મુંબઈ. માલેગામ. શ્રી ડો. બી. એમ. બાવીસી, પાલીતાણું.. ૫. રાષ્ટ્રોન્નતિ, આ અધિવેરાન રાષ્ટ્રોન્નતિના કાર્ય માં વધુ ૪. શ્રાવક શ્રાવિકા ક્ષેત્રને ઉત્કર્ષ. ભાગ લેવા જૈન સમાજને અનુરોધ કરે છે શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રના ઉકર્ષ માટે કાલના અને મધ્યસ્થ સરકાર, પ્રાદેશિક સરકારો અને તથા જુનાગઢ અધિવેરાનમાં થયેલ ઠરાવ બીજી સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઅનુસાર કોન્ફર સે જે પ્રવૃત્તિ અને પ્રયાસ એમાં દાખલ થઈ રાષ્ટ્રતિના કાર્ય માં થથાકર્યા છે તેની આ અધિવેશન નોંધ લે છે અને શક્તિ સેવે આ પવા ભલામણું કરે છે. તે ઠરાવને વધુ અમલી બનાવવા માટે નીચે પ્રમુખસ્થાનેથી પ્રમાણે કાર્યવાહી હાથ ધરવા ભલામણ કરે છે. ૬. સંસ્કૃતિ રક્ષણ. (અ) જૈન સમાજે પ્રાપ્ત થતાં પ્રસંગોએ (૧) ભારતવર્ષની વિદ્યાપીઠમાં પ્રાકૃત ખર્ચમાં કરકસર કરી બચતના ઉપયોગ તથા અર્ધમાગધી ભાષાનું અધ્યયન ઉચિત સાધર્મિક ભાઈઓના ઉત્કર્ષ માટે કરો. સ્થાન પામે. , (બ) શ્રીમતે અને સાધનસંપનનોએ (૨) જૈન સ્થાપત્ય અને મૂર્તિના અવશક્તિ પ્રમાણે સાધર્મિક ભાઇઓના ઉહ ો જેને સમાજને મળે. માટેના કેન્ફરંસે ઊભા કરેલા ફંડમાં ઉદારપણે (8) જુદા જુદા ભંડારોમાં રહેલા જૈન ફાળો આપે અને તેમને ઉદ્યોગ-ધંધે લગાડવા સાહિલની વ્યવસ્થિત યાદી થાય તે માટે તથા તરફ લક્ષ આપવું. (૪) પાઠ્ય પુરત તથા સાહિત્યમાં જૈન () સ્થાયી સમિતિએ વર્ષ દરમિયાન ધમની હકીકત સાચા સ્વરૂપે રજૂ થાય તે ઓછામાં ઓછા રૂ. ૨૫ અને વધુ ઈચ્છા અંગે વ્યવસ્થિત પ્રયત્નો કરવા આ અધિવેશન મુજબ આપે તેવા ઓછામાં ઓછા એક હજાર જૈન સમાજનું ધ્યાન ખેંચે છે. દાતાઓ નોંધવા. પ્રમુખસ્થાનેથી કરનાર: ૭. પુનર્દોષણ. જૈનધર્મ અને સંસ્કૃતિને અપનાવનાર શ્રી નાથાલાલ ડી. પરીખ, કોઈપણ દેશ, વણું કે જ્ઞાતિની વ્યક્તિને જૈન M, L. A J, P. મુંબઈ ગણવાની અને તેને જેન તરીકેના હક્કો આપઅનુમોદનઃ વાની આ અધિવેશન પુનર્દોષણુ કરે છે, પોપટલાલ રામચંદ શાહ, રજુ કરનાર:M. L. A પુના. શ્રી ખીમજીભાઈ એમ. ભુજપુરી, મોહનલાલ દીપચંદ ચાકસી મુંબઈ, જે. પી. મુંબઈ. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૯ મે ] ઓગણીસમા અધિવેશનના ઠરાવો. અનુમોદન – થાય તેવા પ્રયત્ન કરવા અને તેના સર્વ શ્રી પોપટલાલ રામચંદ શાહ પ્રકારના હિતોનું રક્ષણ થાય એવા પ્રયાસો કરવા. M, , A, પુના, (૨) વખતોવખત સમગ્ર જૈન શ્વેતામ્બર શ્રી રતિલાલ સી. કોઠારી, મૂર્તિપૂજક સમાજના પ્રતિનિધિઓના સમ્મ જે. પી. મુંબઈ. લને અથવા અધિવેશન ભરીને મજકુર સમાશ્રી મેઘજી વેલજી મટા, વાકું (કચ્છ). જને સ્પર્શતા ધાર્મિક, સામાજિક, આર્થિક, ૮. બંધારણ. શિક્ષણ વિષયક અને અન્ય જાહેરહિતના સવાલોનું * શ્રી જૈન છે. ક્રોન્ફરન્સના ચાલુ બંધા અવલોકન કરી તે અંગે યોગ્ય નિર્ણય કરવા રણમાં અત્યાર (૧) ઉદ્દેશ અને (૨) અને તેને અમલમાં મૂકવા પ્રયાસ કરવા. કાર્યવિસ્તારની નીચે મુજબ કલમો છે. (8) જુદા જુદા ફિરકાઓ વચ્ચે ભાતૃ ભાવ અને નિકટતા કેળવાય તેવા પ્રયાસો કરવા. ૧. ઉદ્દેશઃ-આ કેન્ફરન્સ કે જેનું નામ શ્રી (૪) ઉપર જણાવેલા ઉદેશોને આધીન જૈન શ્વેતાંબર કોન્ફરન્સ રાખવામાં આવ્યું રહી મજકુર સમાજના લાભાર્થે થયેલા કાઈછે તેને ઉદ્દેશ જૈનને લગતા કેળવણી ના પ્રશ્નો પણ જાહેર ટ્રસ્ટનો સ્વીકાર કરવા.' સંબંધમાં તેમજ ધાર્મિક, સામાજિક, આર્થિક, - ૩ કાર્યવિસ્તાર, રાજકીય અને બીજી જૈન કેમ અને ધર્મ સમસ્ત જૈન સમાજને લાગુ પડતા સવાલો સંબંધી સવાલો ઉપર વિચાર ચલાવી યોગ્ય કોન્ફરન્સ હાથ ધરશે. સંગઠનના ધ્યેયને લક્ષમાં ઠરાવો કરવાને અને તે ઠરાવને અમલમાં રાખી ન્યાતના, સ્થાનિક સંધના, મહાજનના મૂકવા માટે ઉપાય જવાને છે. અને પંચના તકરારી વિવાદમસ્ત વિષય કેન્દ્રતદુપરાંત પોતાના ઉદ્દેશને અનુસરી સમા સના કાર્યક્ષેત્રની બહાર ગણાશે. જના કોઈ પણ દ્રસ્ટને કેન્ફરન્સ રસીકાર કરશે. આ ઉદેશોને આધીન રહી સંસ્થાનું બંધા ૨. કાર્યવિસ્તાર–સમસ્ત જૈનમ- રણ ઘાવા આ અધિવેશન નીચેની સમિતિની (સંધ)ને લાગુ પડતા સવાલે જ કોન્ફરન્સ હાથ નિમણુંક કરે છે. આ સમિતિને બંધારણને ધરશે. સંગઠનના ધ્યેયને લક્ષમાં રાખી ન્યાતના, ખરડ જાહેર અભિપ્રાય મેળવી મોડામાં મેડ સ્થાનિક સંધના, મહાજનના અને પંચના તા. ૩૦ મી સપ્ટેમ્બર ૧૯૫ર સુધીમાં સ્થાયી તકરારી વિવાદમસ્ત વિષયે સીધી કે આડકતરી સમિતિ ઉપર મોકલી આપો અને સ્થાયી રીતે કોન્ફરન્સ હાથ ધરી શકશે નહિ. સમિતિએ તે બંધારણનો ખરડો અખિલ ભારત ઉપરની કલમેને બદલે હવે પછી નીચે જૈન “વેતામ્બર કેન્ફરન્સ સમિતિની મંજુરી મુજબ કલમે રાખવા આ અધિવેશન કરાવે છે. માટે તા. ૩૧ મી ડિસેમ્બર ૧૯૫ર સુધીમાં ૧. નામ-સંસ્થાનું નામ “શ્રી જૈન રજૂ કરવા અને આ પ્રમાણે જે બંધારણ મંજૂર થાય તે બંધારણું તરત જ અમલમાં આવશે. વેતામ્બર કેન્ફરંસ.” સમિતિના નામો. ૨. ઉદ્દેશ. ૧ ખીમજીભાઈ એમ. ભુજપુરીઆ (૧) જૈન ધર્મ અને સમાજને ઉત્કર્ષ જે. પી. મુંબઈ. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧૯૮ * શ્રી એન ધર્મ પ્રકાશ [ અશાડ ૨ ચીનુભાઈ લાલભાઈ શેઠ, ભ્રાતૃભાવ અને નિકટતા કેળવાય તેમજ સર્વસેલિસિટર મુંબઈ. સામાન્ય પ્રશ્નો વિષે સહકારથી કાર્ય કરવા ૩ ધીરજલાલ ટોકરશી શાહ, મુંબઈ. આ અધિવેશન જૈન સમાજને અનુરોધ કરે છે. ૪ તારાચંદ એલ. કોઠારી, મુંબઈ. ૧૧. આભાર. - અને કોન્ફરસના મુખ્ય મંત્રીઓ, કોન્ફરંસના નિવૃત્ત થતાં પ્રમુખ શેઠશ્રી દરખાસ્ત. કાંતિલાલ ઈશ્વરલાલ, ઉપ-પ્રમુખ શેઠશ્રી ફુલચંદ શેઠ ચીનુભાઇ લાલભાઈ શામજી, મુખ્ય મંત્રીઓ શેઠશ્રી નાથાલાલ ડી. સોલીસીટર મુંબઈ. પરીખ, જે. પી. અને શેઠશ્રી ચંદુલાલ ટી. - અનમેદનઃ શાહ, જે. પી. ની સેવાઓની આ પ્રસંગે આ અધિવેશન નોંધ લે છે. ધીરજલાલ ટોકરશી શાહ, મુંબઈ. –પ્રમુખસ્થાનેથી. શ્રી મેહનલાલ દીપચંદ ચેકસી, , ૧૨. અખિલ ભારત સમિતિ અને શ્રી તારાચંદ એલ. કઠારી, ” , એદ્દેદારોની નીમણુકે. શ્રી ધનરાજ ગુલરાજ, ગોલવડ (અ) શ્રી જેન કાન્ફરંસની અખિલ ૯: કેશરીયાજી તીર્થ ભારત જેન શ્વેતાંબર કોન્ફરંસ સમિતિની શ્રી કેશરીયાજી તીર્થમાં બેલી અને અન્ય નીમણુંક કરવામાં આવી. વેતાંબર સમાજના હક્ક વિગેરે વિષયમાં [ પ્રાંતવાર નામ....... કેન્ફરન્સઠારા કઈ કાર્યવાહી કરવી યોગ્ય છે (બ) શ્રી જેન વેતાંબર કોન્ફરંસના તેની તપાસ કરી સ્થાયી સમિતિ સમક્ષ રિપોર્ટ મુખ્ય મંત્રી તરીકે શ્રી નાથાલાલભાઈ ડી. કરવા માટે નીચે મુજબ સભ્યોની સમિતિ નીમવામાં આવે છે. આ સમિતિના રિપોર્ટ પર પરીખ અને શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારીની સ્થાયી સમિતિ એગ્ય કાર્યવાહી કરે. નિયુક્તિ કરવામાં આવે છે. - (ક) બંધારણ અનુસાર પ્રાંતિક મંત્રીઓ, ૧ શ્રી ફલચંદ શામજી, સ્થાયી સમિતિ અને કાર્યવાહી સમિતિ તથા ૨ મોહનલાલ દીપચંદ ચેકસી, મુંબઈ. અખિલ ભારત જૈન શ્વેતાંબર કોન્ફરંસ ૩ મનહરલાલજી ચતુર, ઉદપુર- સમિતિમાં જે પ્રાંતના સભ્યોની ચુંટણી ન ૪ ચતુરસીંહજી ગોરવાડા » થઈ હોય તે કરવા કોન્ફરંસના પ્રમુખશ્રીને ૫ મગનલાલ સીંગરવાડી આ 5 સંપૂર્ણ સત્તા આપવામાં આવે છે. અને કોન્ફરંસના મુખ્ય મંત્રીઓ, દરખાસ્ત –પ્રમુખસ્થાનેથી. શેઠ ફુલચંદ શામજીભાઈ. - ૧૦. સંગઠન. ટકે. જૈન સમાજના બધા ફિરકાઓ વચ્ચે ખીમજીભાઈ એમ. ભુજપુરીયા. ના સમિતિ નીમ- મુખ્ય છે જૈન શ્વેત કર તિ અને શ્રી રતિલાલ નાથાલાલભાઇ સ્થાયી સમિતિ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વ્યવહાર કૈશલ્ય @<(૩૫) ફતેહને તમે ગૃહસ્થ માફક મળે પણ અણફતેહને માણસ જેમ મળે. તમારું માથું ફેરવી નાખો નહિ. તમે ફાવ્યા છે તે ગૃહસ્થ બની જાઓ અને કદને અપનાવી લે, પણ એને નિશા ન ચઢવો જોઈએ અને જ્યારે એનો નિશો ચઢે ત્યારે તમે અંતે એક અદના માણસ છે એમ ધારી બેસે અને ગૃહસ્થને છાજે તે રીતે તમે ફતેહ સાથે વર્તે. તમને ફતેહ મળે તેથી તમે નાચવા-કૂદવા મંડી ન જ જશે, પણ જાણે તમે એક ગૃહસ્થ હો એ રીતે તમારી ફત્તેહ સાથે વર્તો. જે નાચવા કુદવાના કે બીજા કોઈ એવા ધાંધલમાં પડી ગયા તે તમે ગૃહસ્થાઈ ચૂકી જશે અને પછી બાળક કે દારડીઆ જેમ તમારી ફતેહ સાથે વર્તશે, એ તમને છાજતું નથી, એમાં તમારો જયવાર નથી અને તમે કાવવાના નથી. અંતે કેણુ ફાથી તે તો નક્કી કરવાનું છે, તે તમારે હાથમાં લેવાનું નથી અને ફેંસલો સાચે, છેવટને, પક્ષપાતરહિતપણે કરનાર, તે કોઈ બીજો જ છે. એ જે હોય તે જોયું જશે અને પડશે તેવા તે વખતે દેવાશે, પણ એ તમારા વિષય નથી, તમારા તાબાને નથી અને તમારા હાથમાં નથી. તમે તે જેવું આવે તેવું સહેવા બંધાયેલા છે, માટે ગૃહસ્થને છાજે તેમ, ફતેહ સાથે વર્તો, અને ખરા ગૃહસ્થ થાઓ, તમારી તાકાત કેટલી છે તે અમે જાણીએ છીએ, શે' પાપડ ભાંગવાની પણ તાકાત તમારામાં નથી. એ તે બધું નક્કી કરેલા નિયમાનુસાર ચાલ્યા કરે છે. અને તમારો પડયે બાલ કાઈ ઊચકનાર નથી, એમાં તમારો અવાજ નથી. પશુ વિપરીત રિથતિ વખતે તમે માણસની જેમ વર્તે અને ખરા માનવી થઈ જાઓ. એ આફતને કેમ કરવી, સહેવી-એ સર્વ તમે માણસ હશો તે જ સમજી શશે. એનાં કારણમાં ન ઊતરતાં એને માણસ તરીકે કેમ સહેવી તે સમજે અને સર્વે સંચામાં મનને કાબુમાં રાખે અને લહેર કરે. આફત અનાદિ અનંત નથી, કાલ સવારે વાદળાં વિખરાઈ જશે, માટે સર્વનાં સવ’ દિવસ સરખા હોતા નથી એમ સમજી માણસ થઈ જાઓ અને આફત પણ તમને ઘટે તે રીતે જ સહન કરી જાઓ. ગોટે ચઢે તે જરા હિંગાષ્ટક લઈ લે અને વધારે પડતો વ્યાધિ થાય તે પણ માણસને શોભે તેમ વર્તી અને સમય જાળવી લે. કાંઈ સહુના સરખાં દિવસ જતા નથી અને જવાના છે એવું ઇચ્છો એ તમારી ગણતરીમાં પણ નથી. તમે બીજાના દિવસે કેમ જાય છે તે સમજી લે અને ઝાડના પાંદડાં ગણે, પણ માણસને છાજે તેવું વર્તન કરો અને મોજમાં રહો. આફતથી ડરે તે માણસ નહિ અને વિપત્તિથી દૂર નાસે તે પણ માણસ નહિ. તમને માણસ તરીકે છાજે તેવું જ વર્તન કરો, કારણ માણસાઇની તમારી કિંમત ત્યારે જ થાય તેમ છે અને તમારામાં ડહાપણને ખજાનો છે, તેને ઉપયોગ પણ એ વખતે જ કરવાનું છે, તમે બરાબર ભાણસાઈને છાજે તેવું વર્તન કરો. Meet success like a gentleman and disaster like a man. -Birkenhead. ( ૧૯૯ ) For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦ થી ન ધર્મ પ્રાય [ અશાડ (૩૦૬). કઈ પણ વાદવિવાદમાં જે ક્ષણે પણે ગુસ્સે થઈ જઈએ ત્યારે સમજવું કે આપણે સત્યશોધનને બદલે આપણી જાત માટે જ પ્રયત્ન કરીએ છીએ. - આ જીવનમાં વાદવિવાદ તે થાય જ છે, પણ કેટલાક સત્યશોધનની ઇચ્છાથી વાદવિવાદ કરે છે અને સત્યને તારવે છે અને સત્યશોધન માટે પોતે ગમે તે ભેગ આપે છે. એમાં જ્યારે ધર્મના વાદવિવાદ ચાલે ત્યારે પિતાને પક્ષ ખરો કરવા માણસ ગુસ્સે થઈ જાય છે. એ વખત- ગરમ થવાનું નથી, પણું સત્યશાધન ઉપર તે છીણી મૂકે છે અને પોતાની વાતને અને સ્થાપનાને ત્રિરાશીઆ પેઠે એ પિતાની જાતને ગુસ્સે થઈ ગયેલી બતાવે છે અને સામો મણુસ જે નબળાપે હોય તે તેનો ગેરલાભ પણ લે છે. દાખલા તરીકે પરભવ જેવી ચીજ હશે કે નહિ, ત્યાંથી કાઈ સમાચાર લઈ આવતુ નથી. આપણું સગાં જવાબ દેવા કે આપણી ભૂલ સુધારવા આવતા નથી, આપણને પરભવની આગમચેતી થતી નથી વગેરે આમ વાત ચાલે છે ત્યારે સામે ચર્ચા કરનાર ગુસ્સે થઇ અણઘટતું બોલે કે બીજી રીતે પોતાને ગુમસે વ્યકત કરવા લાગે, અથવા હાથપગ પછાડે તે સમજવું કે એના ૫તિસર વાદવિવાદ કરવાની એને ઇચ્છા નથી. એ ગમે તેમ કરી પોતાને વિજય ખરા કરવા ઈચ્છે છે, બાકી વાદવિવાદ કરવાના તર્ક નિયમો છે. તટસ્થની નીમણુંકથી માંડીને પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવું જોઈએ અને તટસ્થ નિર્ણય આખરી માનવે જોઈએ અને વાદવિવાદમાં દાખલાઓ તે જરૂર અપાય, પણ અપ્રસ્તુત વાત દાખલ થવી ન જોઈએ. જે વાદવિવાદના મુખ્ય પ્રશ્ન સાથે અપ્રસ્તુત વાત ભળી તે વાદને છેડે આવે જ નહિ. એ પ્રમાણે ગુસ્સે થઈ જવાય તે સદરપક્ષની સત્યશોધન વૃત્તિ કાબૂમાં નથી, પણ એ પિતાનો એકડે ખરો કરવા માંગે છે એમ સમજવું અને માણસ જ્યારે અમુક વાત સ્પષ્ટ કરવા બેસે અને અસમંજસ બોલે અને ગાળો ભાંડે કે ગુસ્સે થાય ત્યારે તેની સત્યશોધન વૃત્તિને હડતાળ લાગી જાય છે અને તે પોતાનો એકડો ખરો કરવા ગમે તેવા ઘેલાં કાઢે છે એમ સ્પષ્ટ થઈ જાય છે. એટલા ઉપરથો સમજવું કે સત્યશોધનની વાતને બહુ વજુદ આપવાની વાદવિવાદમાં આવશ્યકતા છે અને પોતાના મગજ પર કાબૂ રાખવાની પણ તેટલી જ જરૂર છે. જેઓ સત્ય ખાતર જિંદગી અર્પનાર છે તેઓ પણુ સત્યાસત્યની ચર્ચામાં નિયમને તાબે ન થાય ત્યારે જરૂર આશ્ચર્ય થાય અને સામે ક્રોધી માણસની દયા ખાવા આપણે પ્રેરાઈએ. એ પ્રેરણા સાર્વજનિક છે અને વિશુદ્ધ છે. સારા માણસે આવા ઠોધીની દયા ખાવી, પણ તેની વાતને સ્વીકાર કરવો નહિ, કારણ સત્ય એ જુદી વાત છે. અને ગુસ્સે થવું કે ધમપછાડા કરવા એ દલીલનું દેવાળું છે. સારો વકતા કે વાદી કદી ગુસ્સે થાય નહિ. ગુસ્સે થઇને પોતાની જાત પર કાબૂ મેવો એ એક પ્રકારને વ્યાધિ છે અને વ્યાધિગ્રસ્ત સાથે વાદવિવાદ ન કરે એવો નિયમ છે, સદુપદેશ છે. સ્વ. મૈક્તિક In any controversy the instant we feel anger we have already ceased striving for truth and have begun striving for ourselves. -Carlyle. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધમ પ્રકાશ ૨૨ [ અશાડ પાડે છે. આ પ્રજ્ઞાવોાધ મેક્ષમાળા ખરેખર પ્રજ્ઞાને જાગૃત કરી મેાક્ષની સન્મુખ બનાવે તેવી છે. ક્રાઉન સેાળ પેજી આશરે ૪૦૦ પૃષ્ઠો પાછી કપડાંની સીલાઇ છતાં મૂલ્ય માત્ર રૂા. ૨-૮-૦ અમારી સભામાંથી મળી શકશે. ૫. પાંચ પુષ્પા ( પુષ્પ નં. ૬ થી ૧૦ ) ધમ માધ-ગ્રંથમાળાને આ બીજો ગુચ્છક છે, જેમાં સુવતું સ્વરૂપ, સમ્યગ્દ્નાનનું સ્વરૂપ, સમ્યક્ચારિત્રનું સ્વરૂપ, સમ્યગ્દર્શનનું સ્વરૂપ અને દાનધમંનું સ્વરૂપ આધુનિક રોચક શૈલીએ અને સૈા કાઇ સમજી શકે તેવી હળવી ભાષામાં દર્શાવવામાં આવ્યું છે, ખાસ કરીને પાઠશાળાના શિક્ષકાએ પાઠશાળાના બાળા વચ્ચે વાંચવાં જેવી આ પુસ્તિકાઓ છે. વચ્ચે વચ્ચે પ્રાસ ંગિક કથા આપી દરેક વિષયને રસ જળવાઇ રહે તેવા પ્રયાસ કરવામાં આવ્યે છે. આ ગ્રંથમાળાના પ્રેરક પૂ. મુનિરાજશ્રી યશેવિજયજીને આ દિશાના પ્રયાસ સ્તુતિપાત્ર છે. મૂલ્ય દરેક પુસ્તિકના દસ શ્માના. ૬. સામાયિક યાગ——સંપાદક-મુનિરાજશ્રી કુંદકુંદવિજયજી મહારાજ, સામાયિકને લગતી વિધિ, સામાયિકના રહસ્યા, સામાયિકના આઠ પર્યાયવાચક નામેા અને તે દરેક ઉપરની કથા ઉપરાંત સજ્ઝાય, ચાર્ શરણાં વિગેરે ઉપયેગી સંચતુ છે. સંપાદકશ્રીને પ્રયાસ સારા છે. પૃષ્ઠ આશરે દાઢસે, પ્રકાશક શાહ દેવજી જેઠાભાઇ, જકરીયા બીલ્ડીંગ, મુંબઇ. ન. ૨૮ તરફથી ખપીજીવને ભેટ મેાકલવામાં આવે છે. ૭. જૈન બાળ ગ્રંથાવલી ( શ્રેણી ત્રીજી ) સૌંપાદક—શ્રી જયભિખ્ખુ, પ્રકાશકગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય-અમદાવાદ, પ્રથમની બે શ્રેણીની માફક આ ત્રીજી શ્રેણી પણ લોકપ્રિય નીવડી છે. ભગવાન શાંતિનાય, શ્રી ભદ્રબાહુસ્વામી, મહામુનિ હરિકેશી, ખેમા દેદરાણી, મહામત્રી ઉદયન, ધન્ય અહિ'સા, સત્યના જય, વિગેરે રાચક ૧૬ કથાની પુસ્તિકાના આ સંગ્રહ છે. મૂલ્ય રૂા. ત્રણ. ૮. યોગશાસ્ત્ર-સંપાદક શ્રી ગાપાલદાસ જીવાભાઇ પટેલ, પ્રકાશક-ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ. શ્રી પૂંજાભાઇ ગ્રંથમાળાને આ પંદરમે મા છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કૃત યોગશાસ્ત્ર ઉપર વિશદ્ દૃષ્ટિથી વિવેચન કરવામાં આવ્યું છે. દશ પ્રકરણેામાં ચેોગ, ધ્યાન, દિનચર્ચા, અતિચાર, આત્મજ્ઞાનનાં સાધન વિગેરે વિષયો પર તલસ્પર્શી વિવે ચન કરવામાં આવ્યું છે. ટિપ્પણેા અને પૂતિ આપી ગ્રંથને સમૃદ્ધ બનાવ્યેા છે. મૂલ્ય રૂપિયા અઢી, આવૃત્તિ બીજી. ૯. સન્મતિ પ્રકરણ—સ ંપાદકે પડિત સુખલાલજી સંધવી તથા પંડિત બેચરદાસ દેશી. પ્રકાશક ગૂજરાત વિદ્યાપીઠ-અમદાવાદ. મહાતાર્કિક આચાર્ય શ્રી સિધ્ધસેન દિવાકરકૃત આ તત્ત્વજ્ઞાનના પ્રકરણુને સુખેાધ અને સરલ રીતે અનુવાદ કરવામાં આવેલ છે. પ્રસ ંગાપાત્ત વિવેચન દ્વારા આ કઠિન વિષયને સમજાવવાના પ્રયાસ પણુ કરવામાં આવ્યે છે, સંપાદકશ્રીના પ્રયાસ પ્રશંસાપાત્ર છે. આવૃત્તિ બીજી, મૂલ્ય રૂપિયા ચાર. -- For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E પ્રગટ થયો છે. અપ્રાપ્ય ગ્રંથ : શ્રીવિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર–ભાષાંતર ક આવૃત્તિ છટ્રી [પર્વ. ૧-૨] મૂલ્ય રૂપિયા છે તે - છેલ્લાં પાંચેક વર્ષથી આ ગ્રંથ મળતો ન હતો તેની છઠ્ઠી આવૃત્તિ અમોએ આ છપાવીને હાલમાં બહાર પાડી છે. ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રને માટે E વિશેષ શું લખવાનું હોય ? કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીની આ કૃતિ | સર્વોત્તમ છે. આપા જે-સાહિત્યમાં સુવર્ણ કળશ સમાન છે. તમારી નકલ કે આજે જ મંગાવી લેશે A પાકું હલકäથ બાઈડીંગ, ક્રાઉન આઠ પેજી ૪૦૦ પૃષ્ઠ, ઊંચા હેલેંડના કાગળ મૂલ્ય રૂપિયા છે. લખે-શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, અવશ્ય વાંચવા લાયક સમજીને જીવનમાં ઉતારવા લાયક સાદી ને સરલ ભાષામાં લખાયેલા પાંચ ટેક્ટ ૧ ધર્મામૃત (સુધર્મ ) ૦-૧૦૦ ૩ જ્ઞાનોપાસના (જ્ઞાન) ૦-૧૦૦ ૨ શ્રદ્ધા અને શક્તિ (દર્શન) -૧૦૦ ૪ ચારિત્રવિચાર (ચારિત્ર) ૦-૧૦૦ ૫ દેતાં શિખ (દાન ) ૦-૧૦૦ - લખ–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, છ % 9 ,9% ews તાજેતરમાં જ બહાર પડ્યું છે પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા કતાં. ડૉ ભગવાનદાસ મનસુખભાઈ મહેતા M. B. B. s. મુમક્ષ એને માટે આ પુસ્તક સારું માર્ગદર્શક છે એક સે શિક્ષાપાઠ આપી તેમાં વિવિધ વિષયો તેમ જ ગુણોનું સુંદર આલેખન કર્યું છે. છેલ્લે હિતાર્થી પ્રોI તરી આપી સામાન્ય વાચક પણ સમજી શકે તેવી શિલીએ નિરૂપણ કરવામાં આવ્યું છે. • વાંચવા યોગ્ય છે. ક્રાઉન સેન પેજી ૪૦૦ , પાકું હલ કર્લોથ બાઈડીંગ, મૂ૯ય છે રૂપિયા અઢી, પિસ્ટેજ જુદું. લ–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર ર. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 156 શ્રી આનંદઘનજી વીશી [અર્થ, ભાવાર્થ અને વિવેચન સહિત] જેની ઘણા જ સમયથી માંગ હતી તે શ્રી આનંદધનજી ચોવીશી અર્થ તથા વિસ્તાસાથે સાથે હાલમાં જ છપાવીને બહાર પાડવામાં આવી છે. શ્રી આનંદઘનજીને રહસ્યમય ભાવાર્થને સમજવા માટે તેમજ આધ્યાત્મિક વિકાસ સાધવા માટે આ ચોવીશી મુમુક્ષુ જનને અત્યંત ઉપયોગી છે. પાકું ક૫ડાનું બાઈડીંગ છતાં પ્રચારાર્થે મૂલ્ય માત્ર રૂ. 1-12-0 પિસ્ટેજ અલગ. સ્વાધ્યાય કરવા જેવું પુસ્તક છે. સ્વાધ્યાય રત્નાવલિ શ્રી ભરફેસરની સઝાયમાં આવતાં મહાન પુરુષોના જીવનને સંક્ષિપ્ત રીતે છતાં રોચક ભાષામાં વણી લેતી અને સાથોસાથ તે દરેક મહાપુરુષના જીવનને વર્ણવતી સજઝાય યુક્ત આ ગ્રંથ અનોખી જ ભાત પાડે છે. અભ્યાસ તેમજ સામાયિકમાં વાંચન બંને માટે આ ગ્રંથ ઉપયોગી છે. છતાં મૂલ્ય માત્ર રૂા 1-40 પેસ્ટેજ અલગ. લખોશ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, દેવવંદનમાળા (વિધિ સહિત) આ પુસ્તકમાં દીવાળી, જ્ઞાનપંચમી, મન એકાદશી, ચૈત્રી પુનમ, ચોમાસી, અગિયાર ગણધરો વિગેરેના જુદાં જુદાં કર્તાના દેવવંદને આપવામાં આવ્યા છે. સ્તુતિઓ, ચૈત્યવંદને, સ્તવન વિધિ સહિત આપવામાં આવેલ હોવાથી આ પુસ્તક અત્યંત ઉપયોગી થઈ પડેલ છે. પાકું બાઈડીંગ અને અઢીસે લગભગ પૃષ્ઠ હોવા છતાં મૂલ્ય રૂ. 2-4-0 લખો–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, - જ્ઞાનસાર ( બીજી આવૃત્તિ ) ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયવિરચિત આ છે અપૂર્વ ગ્રંથ ઘણુ વખતથી અપ્રાપ્ય હતું, તે તાજેતરમાં નવીન આવૃત્તિરૂપે પ્રગટ કરવામાં આવેલ છે. ગ્રંથ નામ પ્રમાણે જ્ઞાનામૃતના સારરૂપ છે. ઉપાધ્યાયજીએ પોતાની જ્ઞાનશક્તિના નીચેડરૂપ આ ગ્રંથ રમે છે અને તેથી જ તે સર્વે કોઈની પ્રશંસાને પાત્ર બન્યા છે. અહી સે લગભગ ન હોવા છતાં મૂલ્ય માત્ર રૂપિયા બે, પોસ્ટેજ અલગ. લખો–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર. . SM AMAZIM MAA મુદ્રક શાહ ગુલાબચંદ લલુભાઈ-શ્રી મહોદય પ્રિન્ટિંગ પ્રેસ, દાણાપીઠ-ભાવનગર. For Private And Personal Use Only