________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ.
બહારગામ માટે બાર અંક ને પોસ્ટેજ સાથે વાર્ષિક લવાજમ રૂા. ૩-૪-૦ પુસ્તક ૬૮ મું
વીર સં. ર૪૭૮
અશાડ * અંક ૯ મે
વિ. સં. ૨૦૦૮ अनुक्रमणिका ૧ શ્રી ઋષભદેવ સ્તવન ... ( શ્રી બાલચંદ હીરાચંદ “સાહત્યચંદ્ર") ૧૭૯ ૨ ધર્મનું ધયેય : જીવનની સર્વાગી શદ્ધિ (કોના અધ્યક્ષશ્રીનું ભાષણ ) ૧૮૦ ૩ ઐયની ભૂમિકા ઊભી કરે ! ... ... (સ્વાગતાધ્યક્ષનું પ્રવચન ) ૧૯૨ ૪ ઓગણીશમા અધિવેશનના ઠરાવ ... ૫ વ્યવહાર કૌશલ્ય : ૨ [૩૦૫-૩૦૬] .. .. ( ૩૦ મોક્તિક) ૧૯૯ ૬ પુસ્તકની પહોંચ ... ... ... ... ... ... ૨૧ @@@@@@@@@@@@@ છૂ@@@ @@@@ @ @@ છે “ શ્રી જૈન ધર્મ પ્રકાશ”ના ગ્રાહક બંધુઓને છે
@@@@@ી
વિજ્ઞપ્તિ
@@@@@@@@@
આપને જણાવવાનું કે આપની પાસે સં. ૨૦૦૭ તથા સં. ૨૦૦૮ આ બંને સાલના લવાજમના રૂા. ૬-૮-૦ લેણુ રહે છે. માસિકનું લવાજમ છે છે. એટલું જ રાખવામાં આવ્યું છે કે જેમાં માંડ-માંડ પ્રકાશ”નો ખર્ચ
નીકળી શકે. આ સંગોમાં “ભેટ-પુસ્તક”ની વાત વિચારણીય બની જાય છે, છતાં ભેટ બુક આપવાનો નિર્ણય કરેલ છે; તો આપશ્રીને જણાવવાનું કે
આપની પાસે લેણું પડતું લવાજમ રૂા. ૬-૮-૦ તથા ભેટ-બુકના પોસ્ટેજજ ના બે આના મળી ૬-૧૦-૦ મનીઓર્ડરથી મોકલી આભારી કરશે. આપનું એ મનીઓર્ડર તા. ૫ મી જુલાઈ સુધીમાં નહીં આવે તો આપને ભેટ-પુસ્તક આ વી. પી.થી રવાના કરવામાં આવશે, તે સમયે શરતચૂકથી કે ગફલતથી
વી. પી. પાછું ન ફરે તેની પૂરેપૂરી કાળજી રાખશે. Me@@@@@@@@@@@@@@@ëGeeeee
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણ પૂજ,
' [ નવી આવૃત્તિ-અર્થ સાથે.]. સભા તરફથી ઉપરોકત પૂજા બહાર પડેલ, તે ઘણા સમયથી શીલકમાં ન હોવાથી તેની આ સુધારેલી નવી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. પૂજા અર્થ સ્વ. શ્રી કુંવરજીભાઈને લખેલ હોવાથી સમજવામાં ઘણી જ સરલતા રહે છે. કિંમત પાંચ આના પોસ્ટેજ અલગ.
લખે, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર
For Private And Personal Use Only