SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૯ મે ] ઓગણીસમા અધિવેશનના ઠરાવો. અનુમોદન – થાય તેવા પ્રયત્ન કરવા અને તેના સર્વ શ્રી પોપટલાલ રામચંદ શાહ પ્રકારના હિતોનું રક્ષણ થાય એવા પ્રયાસો કરવા. M, , A, પુના, (૨) વખતોવખત સમગ્ર જૈન શ્વેતામ્બર શ્રી રતિલાલ સી. કોઠારી, મૂર્તિપૂજક સમાજના પ્રતિનિધિઓના સમ્મ જે. પી. મુંબઈ. લને અથવા અધિવેશન ભરીને મજકુર સમાશ્રી મેઘજી વેલજી મટા, વાકું (કચ્છ). જને સ્પર્શતા ધાર્મિક, સામાજિક, આર્થિક, ૮. બંધારણ. શિક્ષણ વિષયક અને અન્ય જાહેરહિતના સવાલોનું * શ્રી જૈન છે. ક્રોન્ફરન્સના ચાલુ બંધા અવલોકન કરી તે અંગે યોગ્ય નિર્ણય કરવા રણમાં અત્યાર (૧) ઉદ્દેશ અને (૨) અને તેને અમલમાં મૂકવા પ્રયાસ કરવા. કાર્યવિસ્તારની નીચે મુજબ કલમો છે. (8) જુદા જુદા ફિરકાઓ વચ્ચે ભાતૃ ભાવ અને નિકટતા કેળવાય તેવા પ્રયાસો કરવા. ૧. ઉદ્દેશઃ-આ કેન્ફરન્સ કે જેનું નામ શ્રી (૪) ઉપર જણાવેલા ઉદેશોને આધીન જૈન શ્વેતાંબર કોન્ફરન્સ રાખવામાં આવ્યું રહી મજકુર સમાજના લાભાર્થે થયેલા કાઈછે તેને ઉદ્દેશ જૈનને લગતા કેળવણી ના પ્રશ્નો પણ જાહેર ટ્રસ્ટનો સ્વીકાર કરવા.' સંબંધમાં તેમજ ધાર્મિક, સામાજિક, આર્થિક, - ૩ કાર્યવિસ્તાર, રાજકીય અને બીજી જૈન કેમ અને ધર્મ સમસ્ત જૈન સમાજને લાગુ પડતા સવાલો સંબંધી સવાલો ઉપર વિચાર ચલાવી યોગ્ય કોન્ફરન્સ હાથ ધરશે. સંગઠનના ધ્યેયને લક્ષમાં ઠરાવો કરવાને અને તે ઠરાવને અમલમાં રાખી ન્યાતના, સ્થાનિક સંધના, મહાજનના મૂકવા માટે ઉપાય જવાને છે. અને પંચના તકરારી વિવાદમસ્ત વિષય કેન્દ્રતદુપરાંત પોતાના ઉદ્દેશને અનુસરી સમા સના કાર્યક્ષેત્રની બહાર ગણાશે. જના કોઈ પણ દ્રસ્ટને કેન્ફરન્સ રસીકાર કરશે. આ ઉદેશોને આધીન રહી સંસ્થાનું બંધા ૨. કાર્યવિસ્તાર–સમસ્ત જૈનમ- રણ ઘાવા આ અધિવેશન નીચેની સમિતિની (સંધ)ને લાગુ પડતા સવાલે જ કોન્ફરન્સ હાથ નિમણુંક કરે છે. આ સમિતિને બંધારણને ધરશે. સંગઠનના ધ્યેયને લક્ષમાં રાખી ન્યાતના, ખરડ જાહેર અભિપ્રાય મેળવી મોડામાં મેડ સ્થાનિક સંધના, મહાજનના અને પંચના તા. ૩૦ મી સપ્ટેમ્બર ૧૯૫ર સુધીમાં સ્થાયી તકરારી વિવાદમસ્ત વિષયે સીધી કે આડકતરી સમિતિ ઉપર મોકલી આપો અને સ્થાયી રીતે કોન્ફરન્સ હાથ ધરી શકશે નહિ. સમિતિએ તે બંધારણનો ખરડો અખિલ ભારત ઉપરની કલમેને બદલે હવે પછી નીચે જૈન “વેતામ્બર કેન્ફરન્સ સમિતિની મંજુરી મુજબ કલમે રાખવા આ અધિવેશન કરાવે છે. માટે તા. ૩૧ મી ડિસેમ્બર ૧૯૫ર સુધીમાં ૧. નામ-સંસ્થાનું નામ “શ્રી જૈન રજૂ કરવા અને આ પ્રમાણે જે બંધારણ મંજૂર થાય તે બંધારણું તરત જ અમલમાં આવશે. વેતામ્બર કેન્ફરંસ.” સમિતિના નામો. ૨. ઉદ્દેશ. ૧ ખીમજીભાઈ એમ. ભુજપુરીઆ (૧) જૈન ધર્મ અને સમાજને ઉત્કર્ષ જે. પી. મુંબઈ. For Private And Personal Use Only
SR No.533815
Book TitleJain Dharm Prakash 1952 Pustak 068 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1952
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy