Book Title: Jain Dharm Prakash 1952 Pustak 068 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E પ્રગટ થયો છે. અપ્રાપ્ય ગ્રંથ : શ્રીવિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર–ભાષાંતર ક આવૃત્તિ છટ્રી [પર્વ. ૧-૨] મૂલ્ય રૂપિયા છે તે - છેલ્લાં પાંચેક વર્ષથી આ ગ્રંથ મળતો ન હતો તેની છઠ્ઠી આવૃત્તિ અમોએ આ છપાવીને હાલમાં બહાર પાડી છે. ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રને માટે E વિશેષ શું લખવાનું હોય ? કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીની આ કૃતિ | સર્વોત્તમ છે. આપા જે-સાહિત્યમાં સુવર્ણ કળશ સમાન છે. તમારી નકલ કે આજે જ મંગાવી લેશે A પાકું હલકäથ બાઈડીંગ, ક્રાઉન આઠ પેજી ૪૦૦ પૃષ્ઠ, ઊંચા હેલેંડના કાગળ મૂલ્ય રૂપિયા છે. લખે-શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, અવશ્ય વાંચવા લાયક સમજીને જીવનમાં ઉતારવા લાયક સાદી ને સરલ ભાષામાં લખાયેલા પાંચ ટેક્ટ ૧ ધર્મામૃત (સુધર્મ ) ૦-૧૦૦ ૩ જ્ઞાનોપાસના (જ્ઞાન) ૦-૧૦૦ ૨ શ્રદ્ધા અને શક્તિ (દર્શન) -૧૦૦ ૪ ચારિત્રવિચાર (ચારિત્ર) ૦-૧૦૦ ૫ દેતાં શિખ (દાન ) ૦-૧૦૦ - લખ–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, છ % 9 ,9% ews તાજેતરમાં જ બહાર પડ્યું છે પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા કતાં. ડૉ ભગવાનદાસ મનસુખભાઈ મહેતા M. B. B. s. મુમક્ષ એને માટે આ પુસ્તક સારું માર્ગદર્શક છે એક સે શિક્ષાપાઠ આપી તેમાં વિવિધ વિષયો તેમ જ ગુણોનું સુંદર આલેખન કર્યું છે. છેલ્લે હિતાર્થી પ્રોI તરી આપી સામાન્ય વાચક પણ સમજી શકે તેવી શિલીએ નિરૂપણ કરવામાં આવ્યું છે. • વાંચવા યોગ્ય છે. ક્રાઉન સેન પેજી ૪૦૦ , પાકું હલ કર્લોથ બાઈડીંગ, મૂ૯ય છે રૂપિયા અઢી, પિસ્ટેજ જુદું. લ–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર ર. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28