________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
શ્રી જૈનધર્મ પ્રકાશ.
[અશાડ
રજુ કરનાર –
રૂપચંદજી સુરાણ શ્રી પ્રવીણચંદ્ર શિવજી, મુંબઈ. કુલચંદ હરિચંદ દોશી, પાલીતાણા. અનમેદન
શ્રી મોતીલાલ વીરચંદ શાહ, શ્રી ધીરજલાલ ટોકરશી શાહ, મુંબઈ.
માલેગામ. શ્રી ડો. બી. એમ. બાવીસી, પાલીતાણું..
૫. રાષ્ટ્રોન્નતિ,
આ અધિવેરાન રાષ્ટ્રોન્નતિના કાર્ય માં વધુ ૪. શ્રાવક શ્રાવિકા ક્ષેત્રને ઉત્કર્ષ. ભાગ લેવા જૈન સમાજને અનુરોધ કરે છે
શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રના ઉકર્ષ માટે કાલના અને મધ્યસ્થ સરકાર, પ્રાદેશિક સરકારો અને તથા જુનાગઢ અધિવેરાનમાં થયેલ ઠરાવ બીજી સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઅનુસાર કોન્ફર સે જે પ્રવૃત્તિ અને પ્રયાસ એમાં દાખલ થઈ રાષ્ટ્રતિના કાર્ય માં થથાકર્યા છે તેની આ અધિવેશન નોંધ લે છે અને શક્તિ સેવે આ પવા ભલામણું કરે છે. તે ઠરાવને વધુ અમલી બનાવવા માટે નીચે
પ્રમુખસ્થાનેથી પ્રમાણે કાર્યવાહી હાથ ધરવા ભલામણ કરે છે.
૬. સંસ્કૃતિ રક્ષણ. (અ) જૈન સમાજે પ્રાપ્ત થતાં પ્રસંગોએ (૧) ભારતવર્ષની વિદ્યાપીઠમાં પ્રાકૃત ખર્ચમાં કરકસર કરી બચતના ઉપયોગ તથા અર્ધમાગધી ભાષાનું અધ્યયન ઉચિત સાધર્મિક ભાઈઓના ઉત્કર્ષ માટે કરો. સ્થાન પામે. , (બ) શ્રીમતે અને સાધનસંપનનોએ (૨) જૈન સ્થાપત્ય અને મૂર્તિના અવશક્તિ પ્રમાણે સાધર્મિક ભાઇઓના ઉહ ો જેને સમાજને મળે. માટેના કેન્ફરંસે ઊભા કરેલા ફંડમાં ઉદારપણે
(8) જુદા જુદા ભંડારોમાં રહેલા જૈન ફાળો આપે અને તેમને ઉદ્યોગ-ધંધે લગાડવા
સાહિલની વ્યવસ્થિત યાદી થાય તે માટે તથા તરફ લક્ષ આપવું.
(૪) પાઠ્ય પુરત તથા સાહિત્યમાં જૈન () સ્થાયી સમિતિએ વર્ષ દરમિયાન
ધમની હકીકત સાચા સ્વરૂપે રજૂ થાય તે ઓછામાં ઓછા રૂ. ૨૫ અને વધુ ઈચ્છા
અંગે વ્યવસ્થિત પ્રયત્નો કરવા આ અધિવેશન મુજબ આપે તેવા ઓછામાં ઓછા એક હજાર
જૈન સમાજનું ધ્યાન ખેંચે છે. દાતાઓ નોંધવા.
પ્રમુખસ્થાનેથી કરનાર:
૭. પુનર્દોષણ.
જૈનધર્મ અને સંસ્કૃતિને અપનાવનાર શ્રી નાથાલાલ ડી. પરીખ,
કોઈપણ દેશ, વણું કે જ્ઞાતિની વ્યક્તિને જૈન M, L. A J, P. મુંબઈ
ગણવાની અને તેને જેન તરીકેના હક્કો આપઅનુમોદનઃ
વાની આ અધિવેશન પુનર્દોષણુ કરે છે, પોપટલાલ રામચંદ શાહ,
રજુ કરનાર:M. L. A પુના. શ્રી ખીમજીભાઈ એમ. ભુજપુરી, મોહનલાલ દીપચંદ ચાકસી મુંબઈ,
જે. પી. મુંબઈ.
For Private And Personal Use Only