Book Title: Jain Dharm Prakash 1952 Pustak 068 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. બહારગામ માટે બાર અંક ને પોસ્ટેજ સાથે વાર્ષિક લવાજમ રૂા. ૩-૪-૦ પુસ્તક ૬૮ મું વીર સં. ર૪૭૮ અશાડ * અંક ૯ મે વિ. સં. ૨૦૦૮ अनुक्रमणिका ૧ શ્રી ઋષભદેવ સ્તવન ... ( શ્રી બાલચંદ હીરાચંદ “સાહત્યચંદ્ર") ૧૭૯ ૨ ધર્મનું ધયેય : જીવનની સર્વાગી શદ્ધિ (કોના અધ્યક્ષશ્રીનું ભાષણ ) ૧૮૦ ૩ ઐયની ભૂમિકા ઊભી કરે ! ... ... (સ્વાગતાધ્યક્ષનું પ્રવચન ) ૧૯૨ ૪ ઓગણીશમા અધિવેશનના ઠરાવ ... ૫ વ્યવહાર કૌશલ્ય : ૨ [૩૦૫-૩૦૬] .. .. ( ૩૦ મોક્તિક) ૧૯૯ ૬ પુસ્તકની પહોંચ ... ... ... ... ... ... ૨૧ @@@@@@@@@@@@@ છૂ@@@ @@@@ @ @@ છે “ શ્રી જૈન ધર્મ પ્રકાશ”ના ગ્રાહક બંધુઓને છે @@@@@ી વિજ્ઞપ્તિ @@@@@@@@@ આપને જણાવવાનું કે આપની પાસે સં. ૨૦૦૭ તથા સં. ૨૦૦૮ આ બંને સાલના લવાજમના રૂા. ૬-૮-૦ લેણુ રહે છે. માસિકનું લવાજમ છે છે. એટલું જ રાખવામાં આવ્યું છે કે જેમાં માંડ-માંડ પ્રકાશ”નો ખર્ચ નીકળી શકે. આ સંગોમાં “ભેટ-પુસ્તક”ની વાત વિચારણીય બની જાય છે, છતાં ભેટ બુક આપવાનો નિર્ણય કરેલ છે; તો આપશ્રીને જણાવવાનું કે આપની પાસે લેણું પડતું લવાજમ રૂા. ૬-૮-૦ તથા ભેટ-બુકના પોસ્ટેજજ ના બે આના મળી ૬-૧૦-૦ મનીઓર્ડરથી મોકલી આભારી કરશે. આપનું એ મનીઓર્ડર તા. ૫ મી જુલાઈ સુધીમાં નહીં આવે તો આપને ભેટ-પુસ્તક આ વી. પી.થી રવાના કરવામાં આવશે, તે સમયે શરતચૂકથી કે ગફલતથી વી. પી. પાછું ન ફરે તેની પૂરેપૂરી કાળજી રાખશે. Me@@@@@@@@@@@@@@@ëGeeeee શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણ પૂજ, ' [ નવી આવૃત્તિ-અર્થ સાથે.]. સભા તરફથી ઉપરોકત પૂજા બહાર પડેલ, તે ઘણા સમયથી શીલકમાં ન હોવાથી તેની આ સુધારેલી નવી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. પૂજા અર્થ સ્વ. શ્રી કુંવરજીભાઈને લખેલ હોવાથી સમજવામાં ઘણી જ સરલતા રહે છે. કિંમત પાંચ આના પોસ્ટેજ અલગ. લખે, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28