Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩પર્ટ ભાવ ધ થી એક ઉપ૨ બીજી સ્ત્રી કરનારા વણિક વગે આ વાક ખાસ વાંચવા જેવાં છે. ચાદર તે રાજકુમાર હતા, તેને એક ઉપરાંત વધારે સ્ત્રી કરવા માં વણિક વર્ગ જેટલી અગવડ હેતી નથી, તો પણ તેણે કેવા વિચાર જણાવ્યા છે ? બે સ્ત્રીવાળે ઘણે જળ આવી અંતર્વેદનાને અનુભવ કરતે હોવા છતાં ઉપરથી મોટું લાલ રાખીને ફરે છે. બીજી સ્ત્રી કરવાના દરેક હેતુ દલીલથી ત્રુટી શકે તેવા છે, પરંતુ તેમાં પ્રબળ મેહવિલાસને જ જે કારણભૂત ગણીએ તો પછી તેના પર દલીલ ચાલી શકે તેમ નથી. ઉપરના વાકયો વાંચીને અને બે સ્ત્રીવાળાને અનુભવ પૂછીને પછી ક બુદ્ધિમાન તે વિચાર કરે ? એ કે બે સ્ત્રી કર્યા છતાં સંતતિ સંબંધી ધારણા ન પાર પયાના ઘણા દાખલાઓ દ્રષ્ટિગોચર થાય છે, અને તેના કારણે પણ વિચારતાં લક્ષમાં આવે તેમ છે, છતાં જ્યારે એક વિષયમાં લગની લાગે છે, ત્યારે વિચારચક્ષુ મીંચાઈ જાય છે. પ્રાસંગિક વિષયને અંગે આટલી સૂચનાજ બસ છે. ચકોદર કુમારના બે સ્ત્રી ન કરવાને સબંધે આવા દ્રઢ વિચાર છતાં અનેક યેગને લઈને તે વિચાર તેને પડતે મુક પડે છે, તેને આગ્રહ કરતાં વિદ્યાધ કહે છે કે “હે મહાભાગ્યવાન ! મારી પુત્રીને પરણ્યા પછી ભલે તમારે કઈ પણ વખત તેની સામે પણ જેવું નહીં, પરંતુ તમે તેણીને પરણે, એટલાવડેજ હું મારૂં મહાભાગ્ય સમજુ છું.” આ વચને ગરજની વખતના છે. પાછળથી તેવું ન કે પ્રસન્નતા બંને બની શકતાં નથી, ઇષની ભરેલી સ્ત્રી જાતિ જે ન કરે તે છે ! પ્રારંભમાંજ વિધાધરપુત્રી રૂકમિણે વિદ્યાશકિતવડે આકાશમાં એવો દેકાવ કરી બતાવે છે કે જેથી કળાવતી પિતાના પતિને મરણ પામેલે માની આ મિ પ્રવેશ કરે, એટલે પિતાની શક્ય રૂ૫ ફાંસ ટળી જાય. તેની કૃતિની અસર તિજ થાય છે, પરંતુ કળાવતી જેવી અગ્નિમાં પ્રવેશ કરવા જાય છે તેજ ચંદ1કુમાર ત્યાં આવી પહોંચે છે. તેને આ પ્રપંચની ખબર પડે છે પરંતુ તે કોણે કરે છે તે સમજવામાં આવતું નથી. ' . બીજી વખતના અગ્નિપ્રવેશને પ્રસંગે લોકોની સ્વાર્થવૃત્તિને જુદી જુદી ન = ગહીનું કથાની અંદર દર્શન કરાવ્યું છે તે ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે. ર ને રૂકમિણી એ બે સ્ત્રી સહિત ચંદિર કુમાર પોતાના નગરમાં . . . . કાવી ગુણોથી આકર્ષાઈને તે તેના પરજ આસકત થઇ જાય છે. છે કે જે કવિતા પણ નથી. અહીં સરલને ઈર્ષયુકત સ્ત્રીની પૃથક્ પૃથક્ જતિની : ૩ પ્રકાશિત થાય છે. કળાવતી ધાર્મિકવૃત્તિવાળી હોવાથી પિતાને પતિ - - - , અને બીજી સ્ત્રી પાસે ન જાય તેમાં પિતાને ચેથાવત સંબંધી . ? સમજે છે, આ સમજણ સ્ત્રી જાતિમાં પ્રાપ્ત થવી અતિ દુર્લભ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36