Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જા વાડન ઉપદેશ સાળા ભાષાંતર. (૯ કથાઓ સહિત) આ ચધ એટલા બધા ઉપયેગી,ઉપદેશક અને રસિક છે કે તેને માટે વ્યાખ્યાન કરવા કરતાં તે સાદ્ય ત વાંચવાની ભલામણ કરવી એજ ચેાગ્ય લ ગે છે. આ ગ્ર'થતા ફેલાવો જેમ બને તેમવધારે કરવાનાં ખાસ હેતુથી તેમજ ભાવનગરના શ્રાવિક સમુદાય તરફથી તેમાં સારી રકમ મળેલી હાવાથી તેની કિંમત એકદમ ઘટાડીને રૂા. રા ના રૂા ૧ા કરવામાં આવ્યા છે. સુપર રાયલ ક ૫૦ ફારમની ઉ‘ચા હાપ, ઉંચા કાગળ, ઉંચા બાંઇડીંગવાળી આ બુકની કિંમત બહુજ ઘટાડવાથી તેની ઉઠાવ બહુ ટુંકી મુદ્દતમાં થઈ જવા સભવ છે, માટે જેની ઈચ્છા હાય તેણે તરતજ મગાવવા લખવું, બહાર ગામ વાળાએ સ્ટેજના ચાર આના વધારે મેકલવા અથવા વેલ્યુપેનલથી મંગાવવી, ઉપદેશ પ્રાસાદ ભાષાંતર. ભાગ ૫ મે. ( સ્તંભ ૨૦ થી ૨૮ ) આ અદ્ભુપચેગી ગ્રંથના આ ભાગમાં ૭૬ વ્યાખ્યાના આવેલા છે. ગ્રંથ આ ભાગમાં પૂર્ણ થયેલા છે. પ્રાંતે ચાવીશે સ્થલના ૩૬૧ વ્યાખ્યાનમાં આવેલી તમામ કથાએની અક્ષરવાર અનુક્રમણિકા આપવામાં આવી છે. આ ભાગની અંદર જ્ઞાનસારના ૩૨ અષ્ટક ઉપર (૩૮) વ્યાખ્યાના છે, તપાચાર ઉપર (૧૪) વ્યાખ્યાના છે, તેમાં દરેક પ્રકારના પ્રાયશ્ચિત્તાનું સ્વરૂપ બહુ સરસ બતાવેલ છે.દરેક વ્યાખ્યાનમાં પ્રસગને લગતી કથાઓ આપેલી છે. તેમજ અનેક ઉપયાગી ટુકીકત સમાવી છે. ખાળ'જીવને પરમ દ્વિતકારક આ ગ્રંથ છે.સાદ્ય ત વાંચવા ચૈગ્ય છે,ઘણા પ્રયાસ વડે ભાષાંતર કરાવી, સુધારીને છપાવવામાં આવેલ છે. ૫૪ ફાર્મના આ ભાગની (ક મત રૂ. ૨)ાખવામાં આવી છે. પોસ્ટેજ ચાર આના લાગે છે अभिधान राजेन्द्र कोप. ના હેત્તિ યિ. यह अभिधान राजेन्द्र नामक मागधी माकन जापाका कोषका द्वितीय जाग उपकर तैयार है. पहला, तिसरा उप रहा है. इस अपूर्व कोपमें अकारादिक्रम शब्द रखे गये हैं. जैनशास्त्र के प्रसिद्ध सिद्धांतोके सूत्र, टीका, नियुक्ति, चूर्णि, जाप्यरूप पंचांगीसं वक्तव्यता सूत्रादिको संपूर्ण पाठ सहित शब्द पर रखी गई है. तथा औरजी वैज्ञानिक, अतिहासिक, दार्शनिक सी विषय जन जन शब्दोपर रखे गये है. औसा अत्युत्तम ग्रंथ अवश्य लेने योग्य है. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36