Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
0
,
ક
શ્રી.
- ર
| જૈનધર્મ પ્રકાશ.
कर्तव्यं जिनवंदनं विधिपरैर्होबसन्मानसैः । सन्चारित्रविजूपिताः प्रतिदिनं सेव्याः सदा साधवः ॥ श्रोतव्यं च दिने दिने जिनवचो मिथ्यात्वनिर्नाशनं ।
दानादौ व्रतपालनं च सतत कार्या रतिः श्रावकैः ॥ १ ॥ વિકિને ધિરે તત્પર અને થી ઉલ્લસિત મનવાળા શ્રાવકે એ પ્રતિદિન કી જિમરને ૧ કરવું, સત ચારિત્રવડે સુશોભિત એવા મુનિરાજેની સદા સેવા કરવી, મિથ્યાકે રા' હસ્તાર જનવચન પ્રતિદિન સાંભળવું અને દાનાદિક (દાન, શાલ, તપ અને જો કે છે તથા અહિંસાદિક વતને પાળવામાં નિર તર આસક્તિ રાખવી.”
સુમુકાવલિ.
જ નાક
નું
ફાગણ, સંવત ૧૯૬૭.
શાકે ૧૮૩૨.
અંક ૧૨ મે, ૧
પ્રગટકર્તા થી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર ક . . ૩૫૪ : તાનાર ચૂત્ર વિવરણ .... ૩૭૦ પ . . ૩૫૫ ૫ ગરાનાગ ..
૨૮૬
-આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં છાપ્યું. વાવ પલ્સ રૂ. ૧) પો.સ્ટેજ ચાર આના
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
લાઈફ મેં અને ખાસ વિગતિ,
( હિતર તરત લંબા ) આ પર થયેલા વર્ષ માટે લાઈફ મેમ્બરને ભેટ તરીકે આપની ૯ બુ બિપહેલી ચાર પથાને પ્રત માગધી છે છતાં તે શ્રાવક હોવાથી એકલવાની છે, પાંચમી નવાણ થાત્રાના અનુભવની બુકમેકલાવેલી છે. બાકી બીજી, ત્રીજીચોથી, છી બુકે ખાસ સંસ્કૃતિ હેવાથી નિરૂપાગી પડી ન રહે માટે જે લાઈફ મેર મંગાવે તેને મેકલવાનું લખ્યા છતાં બહુજ ઘડા પત્ર તે મેકલવાના આવ્યા છે. તે મજ સાતમી, આઠમી ને નવમી બુકે દરેકની કિંમતમાં એ કેક રૂપીઓ બાદ કરીને બાકીની કિંમતે મોકલવાની હેવાથી તે લખ્યા શિવાય મોકલી શકાય તેમ નથી. માટે આ માસિક પહોંચતાં તરતજ આ બંને બાબતને ઉત્તર પત્ર દ્વારા લખવા તજી લેવી. આ બુક મોકલવાની ઢીલ ગબિંદુ સટીકની બુક બંધાઈને આવવામાં થશે લા વિલંબના કારણથી થયેલી છે. તે બુક આવી જવાથી હવે તરતમાંજ બધી બુ કલવાની છે. જેથી ઉત્તર મળવાની તાકીદે જરૂર છે. માંસાહારથી થતી હાનિ ને વનસ્પતિના ખોરાકથી
થતા લાભ. આ મારા સંબંધી વિષય ઉપર માગેલા લેખે ની જાહેર ખબર ઉપર ચાર લેખે લખાઈને આવે છે તેમાંથી પરીક્ષા કમિટીએ રા. ૨. ત્રભુવનદાસ લક રચંદ એલ. એમ. એન્ડ એસ. મુંબઈવાળાને લેબ પહેલે નંબરે પસાર કર્યો છે જેથી મુકરર કરેલું રૂપ૦) નું ઇનામ તેમને આપવામાં આવ્યું છે. તે સિવાય ત્રણ લેખકે પણ સારી મહેનત લેલી હોવાથી પરીક્ષક કમિટીએ કરેલી મહા મણ અનુસાર તેમને ઉત્સા કાયમ રહેવા માટે તેમને પણ નીચે પ્રમાણે દરેક આપવાનું મુકરર કરવામાં આવ્યું છે, લેખ છપાવવા સંબંધી ગેડવણ હવે કરવામાં આવશે.
૧૦) મહેતા વલભદાર વી. એલ. એમ. એન્ડ એસ. લખતર ૮) રે. . ઉમર ડાઈ અવરાણી, બાર છે) . ર. લાલવ . સમાણી. પ્રભાસંપન. - રવિ મા ની વધઘટ ને જેનપર્વ.
ગુદ ૯ ને ફય. શુદ મંગળ-હિ. વદ 9 છે. ગુરૂ. . બુદ ૭ બુધ- ળી એડ.
શુદ ૧૫ ગુરૂ- ળી પર્ણ. એવી ધન
૬ . દાન
1
-
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैनधर्म प्रकाश.
ततः प्रसनहदया गुरवस्तेच्यो गृहस्थावस्थोचितं साधुदशायोग्यं च प्रतिपादयन्ति धर्ममार्ग । ग्राहयन्ति तपार्जनोपायं महायत्नेन । यत जो
नाः सद्धर्मसाधनयोग्यत्वमात्मनोऽनिलषद्भिवद्भिस्तावदिदमादौ कर्तव्यं नववियत सेवनीया दयालुता । न विधेयः परपरिजवः । मोक्तव्या कोपनता । वजनीपो उर्जनसंसर्गः । विरहितव्यालिकवादिता। अन्यसनीयो गुणानुरागः । न कार्या चौर्यबुधिः। त्यजनीयो मिथ्यानिमानः । वारण यः परदारानिसारः । परिहर्तव्यो धनादिगर्वः। विधेया खितनुःखत्राणेना । पूजनीया गुरव । वंदनीया देवसवाः । सन्माननीयः परिजनः । पूरणीयः प्रणयिलोकः। अनुवर्तनीयो मित्रवर्गः । न नापणीयः परावर्णवादः। गृहीतव्याः परगुणाः । सजनीयं निजगुण विकत्यनेन । स्मर्तव्यमणयोऽपि सुकृतं । यतितव्यं परार्थे । संलापणीयः प्रयमं विशिष्टलोकः । अनुमोदनीयो धार्मिकजनः। न विधेयं पसोयट्टनं । नवितव्यं सुवेपाचारैः । ततो भविष्यति जवतो सर्वझसधर्मानुमनपोत्यः ।
नपमितिनवप्रपञ्चा कथा. Its २६ मुं. शन. सवत् १८६७. १८३२. स. १२ मो.
परिग्रह निषेधक पद.
રાગ બિહાગ, (माया सभी३, माया भोयतुर सुरत--राणे) લાલ નિવારીએ રે, લેબે સગુણ પામે નાશ એ આંકણી લભી પરની થાપણ રાખી, આળ ચાર શિર નાખે; પર ધન ડરવા કરે પ્રપંચ, કુડ તેલે કુડ ભાખે. લેન. ૧ રમત રદ્ર યાને લે જન, જરા ન બેસે સુખે; જ્યાં બહુ લેબી મુર્ખ વસે ત્યાં, ધૂર્ત મરે નહિ ભુખે. લેભ૦ ૨ કે પુત્ર ને પિતા લોશી, બાંધવ સ્વજન સંબંધી; નરપત વગડે હે લાભથી, લેભ પાપની સધી. લેભ૦ ૩
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેશ ૪
જૈન ધર્મ પ્રક. રખડે લેબી દેશ વિદેશે, તાપ શીત ભુખ છે; ધનને માટે મે દેહને, ઢાર હરાય પંડ. લેબી પશુ પંખીને પાળી, ભુખ તરસથી પીડ; અતિ ભારથી દુઃખ દેઈન, વર્ગ અર્ગલા લી. અતિ આરંભે ધન સંચય કરી, ખરચી એક ન કડી, નરકે મમ્મણ શેઠ સિધા, લહમી સાથ ન દેડી. લે પાપનું મૂળ વિચારી, સંતે પે સચરશે; સાકળચંદ તે સુખીઓ થાશે, વસાગર ઝટ તરશે.
લેવા. ૫
લાભ૦ ૬
લેભ૦ ૭
શ્રી મહાવીર સ્તવન, લેખક:--માસ્તર પિટલાલ ગોવિંદજી સાંગાણી, પ્રભાસપાટણ
( ચડી આવ્યાં બાદળાં કાળાં, એરાગ ) વંદુ હું મહાવીર સ્વામી, વદુ હે નિષ્કામી, ધન્ય ઘડી ધન્ય વાર તે જાણો, ચત્ર દશી ભાઈ; સિદ્ધાર્થ નંદન પ્રભુ અવતરીયા, આ અવનીની માંહી. માતા ત્રિશલાના જાયા જિનવર, મહાવીર મહા બંકા; ઠામ ઠામ ખરો ધર્મ જગાવે, દીધ વિજયના ડંકા. ભવ્ય જીવોના બંધન છેદ્યાં, દિવ્ય દ્વાર બતાવી; પામર જીવને હસ્ત ગ્રહીને, લેજે નાથ નિભાવી. મહાકામ મહાનામ તમારું, જય જય જય યશનામી; નામ પ્રમાણે કામ બજાવ્યાં, જય જય મહાવીરસ્વામી.
વડું હું હે નિષ્કામી–વંદુ. જેને સંસારની બિલકુલ પુડા નથી એવા હે મહાવીર પ્રભુ ! આપને હું વંદન કરૂં છું, તે ઘડીને ધન્ય છે અને તે વારને પણ ધન્ય છે એવી ચૈત્ર માસની અજવાળી તરશે શ્રી વિરપ્રભુનો જન્મ થયેલ છે. તે સિદ્ધાર્થ રાજાના લાડીલા કુંવર શ્રી મહાવીર પ્રભુને હું વંદન કરું છું.
જે વિશલ માતાના કુંવર છે ને જે તિર્થક અગ્રગણ્ય (છેલ્લા) છે એવા ઘર્મોપદેશકના ચક્ર ચૂડામણિ પ્રભુએ જે સત્ય જિન ધર્મ છે તેને દેશવિદેશમાં પ્રસ રાવી લોકોને મેહનિદ્રામાંથી જગાવ્યા એવા શ્રી વીરભુને હું પ્રણામ કરું છું.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવ ધર્મ
૩પપ સંસારમાં રીપચી ગયેલા જીનાં મોહ જાળ રૂપ બંધન કાપી નાંખે તેવા રસ્તા જેણે ઉઘાડા કર્યા કે જેથી દિવ્યદ્વાર જે ક્ષધામ તે સહેલું થઈ પડવું એવા હે વીરપ્રભુ ! આ પામર જીના હાથ ઝાલીને તેને નિભાવી લેજે.
હૈ યશનામી પ્રભુ ! તમારો જય જયકાર થાઓ ! તમારાં કામ મેટાં છે તેમનામ પણ મોટું જ છે, અને જે પ્રમાણે નામ મેટું છે તે પ્રમાણે જ તમે કામે પણ મોટો કર્યા છે માટે હે મહાવીર સ્વામી ! હે નિષ્કામી વીરપ્રભુ ! હું આપને
માત્ર ધર્મ.
ચંદ્રોદર નૃપની કથાનું રહસ્ય. આ રહસ્ય વાંચતા પહેલાં આ કથા સાઘત જેના સ્મરણમાં ન હોય તેમણે ગયા પાંચ અંકમાં આવેલી ( આ કથા ) પ્રથમ વાંચી લેવી પછી રહસ્ય વાંચવું.
આ કથાના પ્રારંભના ભાગમાં સ્ત્રીઓને પુત્રને માટે કેટલી બધી મમતા હોય છે? કેવી તીવ્ર વાંચ્છા હોય છે? તે રામરાજાની રાણી જયાવળીએ કુકડીને જોઈને કરેલા વિચારોથી દર્શિત કરેલી છે. તે ખાસ મનન કરવા યોગ્ય છે. જે વાત પિતાના હાથમાં નથી–ભાગ્યાધિન છે, તેને માટે પણ મનુષ્ય કેટલાં ફાંફાં મારે છે? સુજ્ઞ જનને માટે તેવા વિચારે હેય છે.
ત્યાર પછી રામરાજને મુનિ મહારાજાએ કહેલી ત્રણ મિત્રોના સંબંધવાળી શુદ્ધબુદ્ધિ સચિવની કથા ખાસ લક્ષમાં રાખવા જોગ્ય છે. શુદ્ધબુદ્ધિ સચિવને વિશ્વહિતે કેવી ઉત્તમ સલાહ આપી છે અને ખરા કષ્ટને વખતે જ્યારે નિત્યમિત્ર ફરી બેઠે અને પમિત્ર રોઈને રહ્યું. ત્યારે પ્રણામમિત્ર જે લોકનાથ તે કેવી અપૂર્વ સહાય કરી છે તે ધ્યાનમાં લઈને લેકનાથ જે ધર્મ તેની મિત્રા કરવામાં તત્પર રહેવું એ આ કથાનું તેમજ તેના ઉપનયનું રહસ્ય છે. આ કથા અન્યત્ર પણ આવે છે. પરંતુ અહીં બહુ અસરકારક શબ્દરચનાવડે કહેવામાં આવેલી છે.
રામરાજાએ ધર્મનું આરાધન કરવાની શિક્ષા માગવાથી મુનિ મહારાજે પંચ પરમેટી મંત્રનો જાપ કરવાનું બતાવ્યું છે. અને તે પ્રમાણે કરવાથી તેને કેટલે લાભ થયે તે લક્ષમાં લેવા ગ્ય છે. પ્રાંતે તેના પ્રભાવથી તેને પુત્ર પ્રાપ્તિ પણ થાય છે. માટે પુત્રની ઈચ્છાવાળાઓ પણ અન્ય ફાંફાં ન મારતાં ધર્મનું આરાધન
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધરમ પ્રકાશ.
કરવું-પીપરમી મહામાનો ત્રિકાળ જાપ કરે જ તેની પ્રાપ્તિને પરમ ઉપાય છે એમ સમજવાનું છે.
રામરાજા પુત્રનું નામ સ્વપ્નાનુસાર અંદર પાડે છે. બાલ્યાવસ્થામાં જ તે અનેક કળાઓ પ્રાપ્ત કરે છે. ત્યારપછી તેને રાજનીતિ શીખવવા માટે અતિસાર નામના મંત્રીને સેંપવામાં આવે છે. પ્રારંભમાં તે મંત્રી રાજપુત્રને જે શિખામણ આપે છે તે મારા લક્ષમાં ઉતારવા ગ્ય છે. આ કાસ પ્રધાને ચંદ્રાપીડ કુમારને આપેલ ઉપદેશ યાદ આવે છે. મંત્રી પણ આવા જ જોઈએ કે જે પિતાને
પેલા રાજપુત્રને ખરા નીતિમાર્ગે દોરે અને રાજા થવાને ગ્ય બનાવે. ઉપદેશના અનેક પ્રકારો છે તે પૈકી સમયાનુસાર-વ્યક્તિ અનુસાર જે ઘટિત લાગે તેજ પ્રકારને ઉપદેશ આપવામાં આવે છે. આ ઉપદેશ ઉપરથી આપણને પણ બહુ સમજવાનું મને તેમ છે, માટે તે વારંવાર વાંચીને સ્મરણમાં રાખવા ગ્ય છે.
ત્યાર પછી કવિતીના વિવાહ માટે ચંદ્રોદર કુમારને આમંત્રણ કરવામાં આવે છે. રામરાજા તે સ્વીકાર કરે છે, ને કુમારને વિવાહ માટે ત્યાં મેકલે છે. શોદર કુમાર રાજપુત્રીની પ્રતિજ્ઞા અનુસાર રાધાવેધ સાધે છે. આ રાધાવેધની ઘટના સંસારમાં સાધવાના મેક્ષરૂપ સાધ્ય સાથે ઘટાવવા યોગ્ય છે. રાધાવેધની અં. દર અવળા સિવળી ફરતા સળને બાર આરાવાળા ચકવતું આ સંસારમાં પ્રાણી પરિ મિણ કરે છે. તે પ્રમાણે કરતાં હતાં નીચે ગેહલા ઘરના નામ ચકની ઉપર રહેલી કાચબી અથવા રાધા નામની પુતળીનું પ્રતિબિંબ કવચિત પડે છે. તેને સધ્ધમાં રાખીને બંને પ્રકારના ચના આરામાં ખલિત ન થાય તેવી રીતે બાણ મુકીને, જે કાચબીના થયાં પુતળીના ડાબા નેત્રની કીકી વિધે છે તેણે રાધાવેધ સા દશે કહેવાય છે. તે પ્રમાણે આ સંસારમાં કુમ વિના ચારે ગતિમાં પરિભ્રમણ કરનાર પ્રાણી કવચિત્ મનુષ્ય ભવાદિ સામ પરીને ગુરૂના ઉપદેશથી અથવા - ભાવિક રીતે સમકાદિકની તે કરી લે છે, તે પ્રજાસત રાધાવેધ સાધ્ય કહેવાય છે. કારણકે અધ્યવસાયની વિચિત્રતા ને અસ્થિરતા અતિશય હોવાથી એવા ઉત્કૃષ્ટ,
પૂર્વ પરિણામ કવચિત્ જ પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત થયા પછી પણ તે બહુ અપકાળ ટકે છે, માટે તેવા સમયને જે વિચક્ષણ નુષ્ય ઓળખી તેટલા વખતમાં પિતાના સાધ્યને સાધી લે છે તે મનુષ્ય રચંદર રાજાએ જેમ રાધાવેધ સાધીને કબાવતીને મેળવી તેમ મુનિસુંદરીને બવે છે.
આ પ્રસંગમાં કળાવતી પણ પિતાને પ્રિય રાધાવેધ આ પ્રશાસ્તજ બ. તાવ્યું છે. તેણે કહ્યું છે કે “સકમ અને દુષ્કર્મ રૂપ બે ચકના ઉત્પત્તિ ને સંહાર ના કેમે કરીને ફરતા વેદનામય આરાઓની ઉપર ત્વરાથી સંદેહરૂપી મંત્રે ફેરવેલા
૧ જુએ કાદંબરી ભાષાંતર, પૃષ્ટ ૧૩૨ મું. આવૃત્તિ બીજી,
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવે ધર્મ
૩પ૭ સૂક્ષ્મ પરમ તત્વને વિચારરૂપ બાણવડે કરીને જે પુરૂષ ભેદે તે રાધાવેધ કરનારો મને પ્રિય છે.” આ વાકય ખાસ મનન કરવાથી જ સમજાય તેમ છે. કળાવતીને તેને ઉત્તર સહસાજ મળી ગયો છે કે “ આવા રાધાવેધવડે કરીને કળાવતીના મનને પ્રિય થનાર વિશ્વના મુકુટમાં વર્તનારે એક ચાદર કુમારજ જયવંત વર્તેછે. ” આવી રીતના સમાન વિચારવાળા, પરમતત્વને પીછાનનારા, સંસારના સ્વ. રૂપને ઓળખનારા દંપતીજ આ લેક પરેલેકના હિતને સાધી શકે છે.
કળાવતીની ઇચ્છા પિતાને એક પત્નીવ્રતવાળે ભર્તાર મળે તે ઠીક એવી હતી, તેથી ચંદિર કુમારે રાધાવેધ સાધ્યા છતાં જ્યારે તેને પ્રસન્ન ચિત્તવાળી ન દીડી ત્યારે તેની માતાએ તેને કહ્યું છે કે “ધીર અને ઉદાત્ત આકૃતિવાળે તથા દાક્ષિણ્યના ભૂષણવાળે આ કુમાર તને કઈ વખત પણ સપત્નીનું દુઃખ દેખાડશે નહીં.” આ વાકયના ઉત્તરમાં કળાવતીએ ખુલાસો કર્યો છે તે ખાસ ધ્યાન દઈને વાંચવા ચોગ્ય છે. તે કહે છે કે “ હે મા તા! મને કદાપિ સપત્ની થકી ભયજ નથી, પરંતુ જે તે સપનીઓ ઈર્ષાને લીધે મારા નિમિત્તે કાંઈ પણ કર્મબંધ કરે તેને જ મને ભય છે, અને જે તેઓ અતિ પ્રીતિની રીતિથી વર્તશે તે હું તે સ્વામીની સપત્નીઓને મારી સહેદરી સમાનજ ગણીશ.” આ વિચાર કેટલા બધા ઉંચી પતિના છે. પિતાને નિમિત્તે અન્ય કોઈ કર્મબંધ કરે, તેને પણ જેને ચિંતા છે તે પિતે તે ઇદિવડે કર્મબંધ કરે જ કેમ? ચંદર કુમારે પણ બે સ્ત્રીના સંબંધમાં પિતાના વિચાર વિદ્યાધરપતિની પાસે આને અનુસરતાજ બતાવ્યા છે. તે આપણે આગળ જોશું. અહીં તે કળાવતીના વિચારની સુંદરતાજ ધ્યાનમાં લેવા એગ્ય છે.
ત્યાર બાદ કળાવતીને રાકદર કુમારને પાણિગ્રહણ મહોત્સવ થાય છે. આવા શુભ પ્રસંગમાં પણ અકસ્માત્ વિM આવી પડે છે, અને નેહપૂર્ણ હદયવાળા દંપતિનો નેહામૃતનું આસ્વાદન લીધા અગાઉ જ વિયેગા થાય છે. એકાએક એકમ
મત્ત હાથી અને શહેરને ખળભળાવી મુકે છે ને તેથી ભય પામેલા લોકે ચારે બાજુ ભાગનાશ કરે છે. સેવક પુરૂષે રત્નસેન રાજાને તેની ખબર આપે છે. તેવામાં તે તે હાથી ત્યાં આવી પહોંચે છે. પુરૂષની સર્વ કળાઓમાં પ્રવીણ ચંદ્રોદર કુમાર છેડાછેડી બાંધેલા પિતાના વસ્ત્રને ત્યાંજ પડતુ મુકીને એકદમ હાથીની સામે જાય છે અને તેને વશ કરે છે. આ પ્રસંગમાં યાં િવદ્દ વિનાનિ એ વાકય ખાસ સંભારવાનું છે. અને શીખેલી કળ વખતસર કેવી ઉપયોગી થઈ પડે છે તે પણ લક્ષમાં લેવાયેગ્ય છે. આ પ્રસંગે જે તે પ્રબળ કળાવાન કુમાર હાજર ન હોત તે મદેન્મત્ત હાથી શુ ઉપદ્રવ ન કરત! તે વિચારવા લાગ્યા છે. આજ હેતુથી અનેક કળાઓનું શિક્ષણ ખાસ જરૂરનું છે એમ સિદ્ધ થાય છે.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
જૈન ધર્મ પ્રકાશ.
ઉન્મત્ત હતી વશ થવાથી સૈા ખુશી થાય છે ખરા, પરંતુ તે હું વધારે વખત ટકતે નથી. કેમકે તે હસ્તી કુમારને ઉપાડીને ચાલતેજ થાય છે. એટલે રાજા, કળાવતી અને પ્રજાવ સ એકદમ દિલગિર થઇ જાય છે. કળાવતી સુચ્છિત ચાય છે, રાજા તખ્ય અની ન્તય છે અને મંત્રીએની બુદ્ધિ યુતિ થઇ જાય છે. હવે મેહુરાજા પેાતાની સત્તાના સપૂર્ણ ઉપયેગ કરે છે. એટલે તે દિવસની રાત્રી વ્યતિત ધતાં કુમારના ખબર કાંઈ પણ ન મળવાથી કળાવતી અને સ લેાકેા નગરની બહુાર નદી કીનારે જાય છે અને અળી મરવાના વિચારથી ખેતપેાતાને માટે ચિંતા. એ રચવા મડી પડે છે. ચિતાઓ રચાણી અને અગ્નિ સળગાવવાની તૈયારી થઇ પણ અગ્નિ સળગાવવા માટે ઘણા પ્રયાસ કર્યા છતાં અગ્નિ સળગ્યા નહીં, એટલે તેનુ કારણ શેાધતી રાજપુત્રીએ ચેતરફ નજર ફેરવી તે સમિપ ભાગમાં એક મુનિરાજને દીઠા, સ તેની પાસે ગયા અને કળાવતીએ ચારિત્રની માગણી કરી, મુનિએ તેનાથી સ‘સારીપણામાં શાસનની પ્રભાવના થવાનુ જાણીને તેમજ ભેગા વળ કર્મની વિશેષતા જાણીતે તેમાં સમત ન આપી પરં'તુ તેનું હૃદયદુઃખ કની કરવા ચંદ્રોદરકુમારના ખખ્ખર આપ્યા. આમાં લબ્ધિવત મુનિના અગ્નિ’ત્ય પ્રભાવ અને તેમનુ દીદી પણ ધ્યાનમાં લેવા ચેગ્ય છે, અગ્નિ તેમના પ્રભાવથીજ સળગ્યા નહેતા અને લાભાલાભની તુલના કરીનેજ તેમણે સયમ સ્વીકા રવાની ના કહી હતી.
Shri Mahavir Jain Aradhana Kendra
૩૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિએ કહેલી ચદ્રોદર કુમારની હકીકતમાં જ્યારે વિદ્યાધરેન્દ્ર તેને પાતા પુત્રી સાથે પાણિગ્રહણ કરવાનું કહ્યું ત્યારે કુમારે કહ્યું છે કે “ હું વિદ્યાધરેંદ્ર જેણીની રૂપમય લક્ષ્મી દેવની મર્યાદાનુ' પણું ઉલ્લંધન કરનારી છે અને જેણીન શીલાદિ ગુણાને ષ્ટિની લીલાજ કહી મતાવે છે,એવી વધૂને હું આજેજ પરણ્યા છું. રૂપવતી અને સતી એક પત્નિને અંગીકાર કર્યા પછી કયા સુખને માટે બીજી ગ્ર પરજીવી ? કારાગૃહમાં પડનાર સારે છે, દેશાંતરમાં ભ્રમણ કરનાર સારે છે, અ નરક ગમન કરનાર પણ સારે છે, પરંતુ એ સ્ત્રીને પતિ સારે નથી, એ શ્રીને પત્ર ઘેરથી સ્નાનાદિક ભુજારહીતજ જાય છે, પાણીનું બિંદુ પણ પામતા નથી, ત પાદત્તુ' ક્ષાલન કર્યા વિનાજ સુવે છે. અંતે દુર્ખાગી અને કદ્રની પણ સર ( શાકય ) હાય તે તે નિતર ને વિષે લાવેલા લોહાયની જેમ તેના દર્દ ગાત્રને શોધે છે. તેથી તેવા પ્રકારની પ્રિયાના સમરસમાં વ્યસનવાળા મને તમાર પુત્રીના વિવાહુને પ્રભ’લ રૂચિવાળા છતાં પશુ લોન નથી.” આ આખુ વાય જ મનન કરવા ગ્ય છે,
પુત્રની ઈચ્છાથી અથવા વિષયની તૃપ્તિથી શ૪ કલેશાદિ અનેક
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પર્ટ
ભાવ ધ થી એક ઉપ૨ બીજી સ્ત્રી કરનારા વણિક વગે આ વાક ખાસ વાંચવા જેવાં છે. ચાદર તે રાજકુમાર હતા, તેને એક ઉપરાંત વધારે સ્ત્રી કરવા માં વણિક વર્ગ જેટલી અગવડ હેતી નથી, તો પણ તેણે કેવા વિચાર જણાવ્યા છે ? બે સ્ત્રીવાળે ઘણે જળ આવી અંતર્વેદનાને અનુભવ કરતે હોવા છતાં ઉપરથી મોટું લાલ રાખીને ફરે છે. બીજી સ્ત્રી કરવાના દરેક હેતુ દલીલથી ત્રુટી શકે તેવા છે, પરંતુ તેમાં પ્રબળ મેહવિલાસને જ જે કારણભૂત ગણીએ તો પછી તેના પર દલીલ ચાલી શકે તેમ નથી. ઉપરના વાકયો વાંચીને અને બે સ્ત્રીવાળાને અનુભવ પૂછીને પછી ક બુદ્ધિમાન તે વિચાર કરે ? એ કે બે સ્ત્રી કર્યા છતાં સંતતિ સંબંધી ધારણા ન પાર પયાના ઘણા દાખલાઓ દ્રષ્ટિગોચર થાય છે, અને તેના કારણે પણ વિચારતાં લક્ષમાં આવે તેમ છે, છતાં જ્યારે એક વિષયમાં લગની લાગે છે, ત્યારે વિચારચક્ષુ મીંચાઈ જાય છે. પ્રાસંગિક વિષયને અંગે આટલી સૂચનાજ બસ છે.
ચકોદર કુમારના બે સ્ત્રી ન કરવાને સબંધે આવા દ્રઢ વિચાર છતાં અનેક યેગને લઈને તે વિચાર તેને પડતે મુક પડે છે, તેને આગ્રહ કરતાં વિદ્યાધ
કહે છે કે “હે મહાભાગ્યવાન ! મારી પુત્રીને પરણ્યા પછી ભલે તમારે કઈ પણ વખત તેની સામે પણ જેવું નહીં, પરંતુ તમે તેણીને પરણે, એટલાવડેજ હું મારૂં મહાભાગ્ય સમજુ છું.” આ વચને ગરજની વખતના છે. પાછળથી તેવું
ન કે પ્રસન્નતા બંને બની શકતાં નથી, ઇષની ભરેલી સ્ત્રી જાતિ જે ન કરે તે છે ! પ્રારંભમાંજ વિધાધરપુત્રી રૂકમિણે વિદ્યાશકિતવડે આકાશમાં એવો દેકાવ કરી બતાવે છે કે જેથી કળાવતી પિતાના પતિને મરણ પામેલે માની આ મિ પ્રવેશ કરે, એટલે પિતાની શક્ય રૂ૫ ફાંસ ટળી જાય. તેની કૃતિની અસર તિજ થાય છે, પરંતુ કળાવતી જેવી અગ્નિમાં પ્રવેશ કરવા જાય છે તેજ ચંદ1કુમાર ત્યાં આવી પહોંચે છે. તેને આ પ્રપંચની ખબર પડે છે પરંતુ તે કોણે કરે છે તે સમજવામાં આવતું નથી. '
. બીજી વખતના અગ્નિપ્રવેશને પ્રસંગે લોકોની સ્વાર્થવૃત્તિને જુદી જુદી ન = ગહીનું કથાની અંદર દર્શન કરાવ્યું છે તે ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે.
ર ને રૂકમિણી એ બે સ્ત્રી સહિત ચંદિર કુમાર પોતાના નગરમાં . . . . કાવી ગુણોથી આકર્ષાઈને તે તેના પરજ આસકત થઇ જાય છે. છે કે જે કવિતા પણ નથી. અહીં સરલને ઈર્ષયુકત સ્ત્રીની પૃથક્ પૃથક્ જતિની
: ૩ પ્રકાશિત થાય છે. કળાવતી ધાર્મિકવૃત્તિવાળી હોવાથી પિતાને પતિ - - - , અને બીજી સ્ત્રી પાસે ન જાય તેમાં પિતાને ચેથાવત સંબંધી . ? સમજે છે, આ સમજણ સ્ત્રી જાતિમાં પ્રાપ્ત થવી અતિ દુર્લભ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦
જૈન ધમ પ્રકાશ. છે. એક તે સ્ત્રીની વિયિક વૃત્તિની વિશેષતા અને સપાની પ્રત્યેને તીર ઈર્ષાભાવ આવા વિચારને ટકવા પણ દે નહીં. પરંતુ દ્રઢ વૃત્તિવાળી અને કામવિકાર વિનાની કળાવતી તેને વશ થતી નથી. તે પિતાના પતિને રૂકમિણી પાસે જવા વારંવાર સમજાવે છે. આ કરે છે, અને પોતાની પાસે દરોજ આવતાં છતાં તે એકાંતરેજ તેનું સેવન કરે છે. આ હકીકત તેની ધાર્મિકવૃત્તિને માટે બહુજ ઉંચા વિચાર બંધાવનારી છે. કળાવતીના સત્યાગ્રહથી છેવટે ચંદ્રોદર રૂકમિણી પાસે જવા લાગે છે. વિષયથી વિરક્ત બુદ્ધિવાળી કળાવતી પિતાના વારાને દિવસે પણ રૂક્મિણ પાસે જાય તે ભલે જાય એમ ઈચ્છે છે, અને પોતે ધર્માધનમાં તત્પર રહે છે. - કળાવતીને વળાવતી વખતે પોતાના પિતા પાસે તે ધમમાત્ય ધમરૂચિની માગણી કરે છે. આ હકીકત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. વિષયબુદ્ધિવાળી સ્ત્રી સાસરે જતાં વસ્ત્રાભૂષણની અથવા પિતાને અનુકૂળ દાલદાસીની માગણી કરે છે, ત્યારે કળાવતી તેવી માગણું ન કરતાં ધમાંરાધનમાં સહાયક થનાર ધર્મરૂચિની માગ શું કરે છે. જેની વૃત્તિ આ મનુષ્યજન્મ ધર્મારાધન વડે જ સફળ કરવા લાગ્યા છે એવી હેય છે તેના વિચાર આવા હેય છે.
અહીં સુધી આપણે કળાવતીની શ્રેષ્ઠતા જોઈ. હવે રૂકણિીની કનિષ્ઠતા જોઈએ. કળાવતી જ્યારે પિતાના સ્વામીને રૂમિણી પાસે જવાને આગ્રહ કરતી હતી ત્યારે અને ચંદિરે કળાવતીના આગ્રહથી તેની પાસે જવા માંડ્યું ત્યારપછી પણ રૂમિ નિરંતર કળાવતીનું અયજ ચિતવ્યા કરતી હતી અને કળાવતીને કોઈ પણ પ્રકારનું કલંક આપવાને ઘાટ ઘડતી હતી. ધવશેઠના એધા મિત્રની જેમ તેની સખી. એ પણ તેના તેવા દુષ્ટ વિચારને ઉત્તેજન આપતી હતી. જેથી એક વખત ધર્મ રૂચિને ચિત્યપરિપાટી કરતો દેખી ચંદરે તેની પ્રશંસા કરી, ત્યારે સખીઓ પાસે માર્મિક વચને કહેવરાવ્યા, અને પછી તેને અટકાવીને રૂકુમિણીએ સ્ત્રીચરિત્ર કેળવ્યું. સની અગાધ પ્રપંચજાળમાં ચંદ્રોદર કુમાર ફસાયે અને તે જ દિવસે સાયંકાળે ભગવંતને પૂજનથી અવશેષ રહેલા પુખેવટે કળાવતી ધર્મચિ પાસે પા કપાસ (અંબોડે) બંધાવતી હતી ત્યારે જાળીઆમાંથી તે સ્થિતિ ચાદરને બતાવવામાં આવી. ભદ્રિક પ્રવૃત્તિના ચંદિર કુમારે આગળ પાછળ કોઈપણ વિચાર ન કર્યો, અને એકદમ આવેશમાં આવે જઈ કેશપાસ ને કાંડા કાપવારૂપ અકર્તવ્ય કર્યું.
આવા મહા દુઃખને પ્રસંગે પણ ધર્મપરાયણ કળાવતી કર્મસ્થિતિનું ચિંતવન કરવા લાગી-ખેદ બિલકુલ ન કર્યો. પરંતુ ધર્મ ઉપર કલંક આવવાની હિમતિ વિચારમાં આવતાં તેને પારાવાર ખેદ થયો. શાસનદેવીની હાજરીમાં
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવ ધર્મ.
આમ નજ બનવું જોઈએ એમ માની તેની તેણે સહાય ઈચ્છી. એટલામાં તો શાસનદેવી પ્રગટ થઈ અને તેણે શાસને જતિના હેતુ માટે જ પિતાની સમક્ષ આમ થવા દીધું છે એ વાત જણાવી તે સાથે તેનું નિવારણ કરવા પિતે તત્પર જ છે એમ કહી કળાવતીને પૂ દિલ સે આએ. ધર્મરૂચિના આ વખતના વિચાર તો ઘણા ઉંચી પ્રતિક છે. તેણે તે બે બિલકુલ જ નથી અને કેઈની સહાય પણ ઈચ્છી નથી. માત્ર પિતાના અશુભ કર્મને જ ઉદય માની તેને ક્ષય કરવા તરફ જ પિતાની વૃત્તિને દોરી છે. બંને હાથના કાંડા કપાઈ જવા જેવા દુઘટ પ્રસગે આવી સમતા રહેવી, કોઈના પર કિંચિત પણ ખેદ ન અથવા દુઃખ પણ ન અનુભવવું તે અત્યંત મુશ્કેલ છે. આ પરિસ્થિતિને વિચાર કરતાં બુદ્ધિ કુંઠિત થઈ જાય છે.
અવિચાસ્તિ કાર્યનું પરિણામ ચંદ્રદરને તરતમાંજ અનુભવવું પડે છે. શાસનદેવીની ઉદીરણાથી તેને અશાતા વેદનીને તીવ્ર ઉદય થાય છે અને તે અસહ્ય વેદનાને અનુભવે છે. તેને શેકે દૂગારથી મંત્રિઓ તેની પાસે આવી પહોંચે છે અને અનેક ઉપચાર કરે છે. પણ તે સર્વ નિષ્ફળ જાય છે, છેવટે શાસનદેવી સતી સ્ત્રીના કેશપાસનું હવણ જળ ધર્મમાં પુરૂષને હાથે સિંચન કરાવાથી વ્યાધિ ઉપશમવાનું જણાવે છે. મંત્રીએ તે પ્રગ શરૂ કરે છે પરંતુ તેથી પણ વ્યાધિ ઉપશમવાને બદલે વૃદ્ધિ પામે છે. કુમાર હવે કાયર થાય છે અને ઉપચાર માત્ર બંધ કરવા કહે છે. શાસનદેવીના વચન પર પૂર્ણ આસ્થાવાળે મુખ્ય વૃધ્ધ મંત્રી આકાશવાણી વૃથા ન હોય તેમ કહે છે અને વિમૃત વાતનું સ્મરણ થતું હોય તેમ મહાસતી કળાવતીના કેશ પાસના - વ જળનું ધર્માત્મા ધર્મરૂચિને હાથે સિંચન કરાવવા કહે છે. રાજા તે વાતની અશક્યતા મોગમ જણાવે છે ત્યારે મંત્રી આગ કરે છે. રાજા પિતે કરેલા કેશપાસને કાંડાના છેદનની હકીકત પ્રકટ કરે છે તે સાથે તે બંનેમાં વિપ્લવ થયાનું પણ સૂચવે છે. ત્યારે મંત્રી ચંદનાની શીતળતા અને દી પણીની ઉષ્ણતાને અનુભવ કરીને કહે છે કે-જ્યાંસુધી આ બંને પિતાપિતાને શીતષ્ણુ ધર્મ તજે નહીં ત્યાં સુધી કળાવતી ને રૂચિ પણ પિતાની ધાર્મિક પ્રવૃત્તિમાં કિંચિત્ પણ દુષણ લગાડે નહીં. આ વાતની રાજાને ખાત્રી કરાવવા માટે તેની આનાકાની છતાં વૃદ્ધ સચિવ કળાવતી પાસે જાય છે અને તેને કેશપાસ શીયળના પ્રભાવથી અખંડ જુએ છે. તે સાથે ધર્મરૂચિના કાંડા પણ છેદ્ય દેખે છે. બંનેની આવી સ્થિતિ જોઈ કળાવતીના શીય૧ની અત્યંત પ્રશંસા કરીને તેના કેશપાસનું હવણ જળ એક કુંભમાં ધર્મરૂચિ પાસે લેવરાની ચાદર પાસે આવે છે. માર્ગમાં તે પ્રભાવિક જળ ઉપર ચામર છત્રાદિ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
૩૬૨
જૈન ધર્મ પ્રકાશ.
આકાશગત દેખાય છે અને તે જળનુ સ’ચન કરતાંજ ચંદ્રદરના વ્યાધિ સમૂળગા નાશ પામે છે. આવે અદ્દભુત ચમત્કાર નેઇ ચંદ્રંદરને રૂકમિણી બ ંને મ્હાત થઇ જાય છે અને કળાવતીની ક્ષમા માગવા તેની પાસે આવે છે.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
66
,,
અહીં કળાવતીની અદ્ભુત ક્ષા દેખાઇ આવે છે. રૂકમણી તેની પાસે પેતાના સર્વ પ્રપંચ ખુલ્લા કરીતે કહી બતાવે છે, અને ક્ષમા આપવા પ્રાથના કરે છે. કળાવતી કંહું છે કે “ હું ખડ઼ેન ! તેં મારૂ અર્જુસ શુ' કર્યુ છે ? સવ જીવા પોતેજ પૂર્વે કરેલાં કર્યાંનુ ફળ પામે છે. '' આવા દુઃખના પ્રસ`ગમાં આવી સમતા અને શાંતે કચિત્ન ષ્ટિએ પડે છે. કર્માં જીવતાજ એ લક્ષણ છે. ચંદ્રેદર રાજા કહે છે કે “ તારૂં અશુભ કમમૂર્તિમાન હુંજ છું. ” વળી તે કહે છે કે “ રૂકુ મિણી તેા તારી સપત્ની હેાવાથી તને દુઃખ આપે પણ મેં તારા પ્રિય છતાં તને દુઃખ આપ્યું તેજ વધારે ખેદકારક છે. ” રાજા આ પ્રમાણે કહે છે તે વખતે કળાવતી માનજ ધારણ કરે છે એટલે રાજા શુભ ભાવનાએ ચડે છે. આત્મનિંદા કરે છે, પેાતાના આત્મા જેમાં પ્રસન્ન નથી, તેમાં અન્ય શી રીતે પ્રસન્ન થાય ? તેથી ખરી જરૂર સમજ પૂર્વક આત્મપ્રસન્નતાનીજ છે એમ નિશ્ચય કરે છે. ત્યાર પછી એકત્વ ભાવના ભાવે છે અને પ્રાંતે આત્મસ્વરૂપાઢિકનું ચિંતવન કરે છે. એમ શુભ ભાવના ભાવતાં ધર્મધ્યાનને અતિકસીને શુકલધ્યાનમાં પ્રવેશ કરે છે, જેને પરિ ણામે ઘનઘાતિ ચાર કમેĪનું સમૃળ ઉન્મૂલન કરી નાખે છે અને કેવળજ્ઞાન
પ્રાપ્ત કરે છે.
આ ભાવના અત્યુત્ક્રુષ્ટ છે. આવી ભાવનાની વાનકી સકિતષ્ટિ જીવેાને કવચિત્ કવિચતા પ્રાપ્ત થાય છે; પરંતુ આ ભાવના ! કમસર સમયે સમયે વધ તીજ જાય છે. જા કે હારને દેખાવતાં, આમાં દાન, શીલ, તપ એ ત્રણે પ્રકારના ધર્મ દ્રષ્ટિગોચર થતા નધી; પરંતુ આંતરિક વિચારણા કરતાં તે ત્રણે ધુમ પણ સવાશે પ્રાપ્ત થયેલાજ છે. અયદાન તા આ ભાવનામાં મુખ્ય છે. કેમકે સ્વદયાની પ્રાધાન્યતા વડેજ ભાવની વૃદ્ધિ થઇ છે. શીલ ધર્મ તેા વિષય માત્રથી વિરક્ત ભાવ અને પેલિક આરસા માત્રનું હાયપણું હોવાથી સ ્ પણે પ્રાપ્ત થયેલ છે અને તપ ધમ તા. અભ્યંતર તપમાં કહેલા ધ્યાનતપ તરીકે સ્વય વિદ્યમાન છે. જો કે આમાં મુખ્યતા ભાવધર્મની છે, પરતુ એટલું સમરણમાં રાખવું કે દાન, શીળ, તપ ને ભાવ-એ ચારે પ્રકારના ધર્મો પૈકી ત્રણ પ્રકારના ધર્મોની ઉપેક્ષા કરીને એક પ્રકારના ધર્મનું આરાધન કરવા ધારે તે તેસ્વમમાં પણ બની શકે તેવું નથી, માટે કે.ઇ પશુ એક પ્રકારના ધર્મનું આરાધન કરવા ચિત્તવૃત્તિ તપર થાય તે વખતે ખાકીના ત્રણે પ્રકાશને ટે વો અંશે આરાધવાનું અવશ્ય ધ્યાનમાં રાખવું,
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રિાર રાજા કેવળપણે વિચરી અનેક ભવ્યજીવોને ઉદ્ધાર કરી અજરામર રથાનને પ્રાપ્ત કરે છે. અહીં આ કથા સંપૂર્ણ થાય છે, તેનું રહસ્ય ઉપર બતાવ્યું છે તે કરતાં પણ વિશેષ બુદ્ધિમાને ઘણું વધારે આકર્ષી શકે છે. અમે તે માત્ર તેને રહસ્યનું દિગ્દર્શન જ કરાવ્યું છે, પરંતુ આટલા ઉપરથી પણ જે ભવ્યજીવ તેનું અનુકરણ કરશે તે કલ્યાણ સંપદાને પ્રાપ્ત કરશે.
તથાસ્તુ.
सर्वज्ञ धर्मनी योग्यता.
[ અનુસંધાને પુષ્ટ ૩૪૭ થી ત્યાર પછી સતરમું વાક્ય ધર્મની યોગ્યતાને અને એ કહ્યું છે કે – ૨ જાળવઃ પાવાવ – પારક અવર્ણવાદ ન લવા. જૈન સિદ્ધાંતકારોએ પારકા અવર્ણવાદ બોલવા-પારકી નિંદા કરવી તેને મહા પાપ ગણેલું છે. આમાં કેના છતાં દુર્ગુણ બોલનારને પણ બાતલ કરવામાં આવેલા નથી, તે પણ અવર્ણવાદ બેલનાર ગણાય છે. ઉત્તમ પુરૂ તે પારકી પ્રશંસા કરવા માટેજ પિતાની વાણીને ઉપયે ગ કરે છે. વર્ણવાદ બલવા માટે તે તેઓ મુંગાજ હોય છે. શાસ્ત્રકારોએ જાતિચંડાળ, કર્મચંડાળ, પીચંડાળ ઉપરાંત નિંદકને પણ ચોથે ચંડાળ કહેલો છે. નિદક પુરૂષ પોતાની જીભ વડે પારકા દુર્ગ તું આસ્વાદન કરે છે–પારકે મેલ ધૂએ છે. અર્થાત કોઈની નિંદાથી તેને દુર્ગા જ નથી, પણ નિંદા કરનારને તે તેને સ્વાદ મળે છે. તેની અસર થાય છે. આ જગતમાં દુર્ગણે અનેક પ્રકારના છે. તેમાંથી કોઈમાં કઈ તે કઈમાં કઈ દુર્ગુણ હોયજ છે. દુગુણની શુન્યતા તે સંસારથી વિમુક્ત થનારમાંજ હોઈ શકે છે. આ પણે અન્યના દુર્ગુણ જોઈએ છીએ, પણ આપણા પોતાના દુર્ગણ જોઈ શકતા નથી. પારકે દુર્ગણ અલ્પ હોય છતાં આપણને મેટ લાગે છે અને આપણે દુર્ગુણ માટે હોય તોપણ ના લાગે છે. કેટલીક વખત તે પારકા જે ગુણોની આપછે નિંદા કરીએ છીએ તેજ દુર્ગણ આપણામાં નિવાસ કરી રહેલું હોય છે. વખત પર પ્રમાણમાં એના કરતાં વધારે પણ હોય છે. ઘણી વખત કંજુસેને અન્ય કંજુ. સની નિંદા કરતાં દીઠાં છે. માટે ધર્મની ગ્યતા મેળવવાના ઈચ્છકે પારકા અવર્ણવાદ કદિ પણ બેલવા નહીં.
ત્યાર પછી અઢારમું વાકય ગુરૂ મહારાજે એ કહ્યું છે કે
તિજ્ઞા પાળાપારકા ગુણે ગ્રહણ કરવા. આવું વાકય તે ઘણું બોલે છે પરંતુ તેવું વર્તન કરવું ઘણું મુશ્કેલ છે. આવા વર્તનના પ્રારંભમાં ગુણોને એ.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ન ધમ પ્રકાનાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
ળખવાની જરૂર છે. ગુણૢાને આળખ્યા પછીજ તે ગ્રહણ કરી શકાય છે. ગુણુના અનેક પ્રકાર છે. માર્ગાનુસારીના ૩૫ ગુણુ, શ્રાવકના ૨૧ ગુણુ, ભાવ શ્રાવકના ૧૭ ગુણ ઇત્યાદિ. આ ગુણેમાં તમામ પ્રકારના ગુના સમાવેશ થઈ જાય છે. અહીં ધર્મની ચેગ્યતા સંપાદન કરવા ઇચ્છનારને માટે તે વ્યવહારમાં ગુણ તરીકે પ્રકટ ઓળખાતા મા, નિરણિમાનતા, સરલતા, સતષ, દાક્ષિણ્યતા, દયાળુતા, લજ્વલુ તા, ઉદારતા, ગંભીરતા, સદાચારીપણ, પ્રમાણિકપણું, સત્યવક્તાપણ' વિગેરે ગુણા હુણુ કરવાને ચાગ્ય સમજવા. આમાંના જે ગુણ અથવા ગુણે અન્યમાં દષ્ટિએ પડે તે શ્રૃણ કરવા. ઉપલક્ષણથી દેષને ગ્રહુણું ન કરવા એમ સમજી લેવુ', મહેળે ભાગે મનુષ્યે ારકા ગુણ ગ્રહુણ કરવાને બદલે દેષ સહેલાઇથી અને ઉતાવળેથી ગદ્ગુણ કરે છે. જેના જેના સંસગ માં આવે છે તેના ગુણની અસર થતાં વિલંબ લાગે છે અને દોષની અસરસત્વર થઇ જય છે. સુસલમાન રાજાએંના વખતમાં તેના રીત રીવાજ પૈકી કેટલાક આ પ્રાએ ગ્રડુણુ સાથે તેના દોષાની પણ હિંદુ પ્રજા ઉપર અસર થઇ. યુરૈપીઅન રાજકર્તાના સબંધમાં આવ્યા એટલે તેના ઉદ્યમીપણા વિગેરે ગુણા ગ્રહણ કરવાને બદલે અઘટતી સ્વતંત્રતા (સ્વચ્છંદીપણુ), અભક્ષ્ય પદા
નુ ભક્ષણ અને અપેય પદાર્થનું પાન, લેશુદારનુ' લેણું ત્રણ વર્ષ પછી રદ કરવારૂપ અપ્રમાણિકપણું–ઇત્યાદિ દોષે! તરતજ ગ્રહેંણ કરી લીધા અને તેના અડાળા ખર્ચ વાળા હોવા સાથે હિંદુ પ્રજાને અનુકુળ ન પડે તેવા વેશના પણ સ્વીકાર કર્યાં,તેના ગુણા ચહુણ ન કર્યો. આ પ્રમાણે થતું હોવાથી ધમની ચેગ્યતા મેળવવાના ઇચ્છક માટે શાસ્ત્રકાર કહે છે કે તેણે પારકા ગુણા ગ્રહણ્ કરવા, તેની પ્રશંસા કરવી, તેને એળખવા અને ખની શકે તેટલું તેનું અનુકરણ કરવુ તે સાથે તેના દોષ સામો તે દૃષ્ટિ પણ ન કરવી અને ભુલેચુકે પણ ગ્રહણ ન થઇ જાય તેને માટે સાવચેતી રાખવી. ખરા સદ્દગુણી થવાના આ મુખ્ય ઉપાય છે.
ત્યાર પછી એગણીશમું વાકય એ કહેવામાં આવ્યુ છે કે
આમ
લગ્નનીય નિયુનિને પાતાના ગુણુ કહેતાં લજવાયું. કેટલા એક અલ્પમતિ માણસે એમ કહે છે કે-ગુણુની વાત કહેવામાં લાજ શી ? ન કહીએ તેા ખીને ખબર થી પડે? લાજ તે અઘટતી વાત ખેલવામાં છે, ’ કહેનાર સમજતા નથી કે ગુણુ કથન એ એવી વસ્તુ છે કે તે બીજાના મુખમાં શેલે છે. પાતાને મુખે પેાતાના ગુણુની વાત કહેનાર લેાકની નજરમાં હલકા જણાય છે. લેકે જો કે તેને મેઢ પ્રાર્ય કેાઈ કહેતા નથી પરતુ પાછળ વાતા કરે છે કે—‘ભાઇ ખડાઇ કેવી મારે છે ? ’ વળી પેાતામાં અમુક ગુણ કેટલે અંશે છે તેની ખરી ખબર પશુ પેાતાને પડતી નથી. પોતે અલ્પ ગુણને પણ મેટ માની લે છે. વળી કેટ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વેશ ધર્મની યોગ્યતા.
१५
લીક વખત પાળેલું શીલ, કરેલી ઉદારતા, તપેલે તપ, બતાવેલી ક્ષમા, દેખાડેલે
તેષ વિગેરે એવા એવા પૃથક પૃથક્ કારણેને લઈને આચરેલાં હોય છે કે તેને ગુણુતરીકે લેખવવામાં પણ વિચાર કરવો પડે છે. આપણે પોતે પણ જરા ઉંડા ઉતરીને વિચારીએ છીએ તે તેના હેતુ જુદા જુદા આપણને સમજાય છે. સ્ત્રી સાથેતે અણબનાવથી કે દ્વેષથી પાળેલું શીલ, પારકી ઈર્ષા કે સ્પર્ધાથી કરેલી ઉદારતા, કષાયના કારણે પરત્વે કરેલ તપ, લેકનિંદાથી બચવા માટે અંદરથી ધમધમતાં છતાં ઉપરથી બતાવેલી ક્ષમા, લોકોમાં લોભી તરીકેનું ઉપનામ ન મળે તેટલા માટે અંદર તે પારાવાર તૃષ્ણા હોવા છતાં ઉપરથી બતાવેલે સંતેષ ઈત્યાદિ અનેક પ્રકારના બહિર્દેખાવના ગુણ ગુણ રૂપ ન હોવા છતાં આપણે તેને ગુણપણે માનીએ છીએ. બીજાઓ ગુણની પ્રશંસા કરે એમ ઈચ્છીએ છીએ અને વખતપર સ્વમુખે પણ આત્મપ્રશંસા કરીએ છીએ, શાસ્ત્રકાર તે તેમાં લજજા ધારણ કરવાનું સૂચવે છે. કેટલાએક વિચક્ષણ પુરૂ પિતાની પ્રશંસા સીધી રીતે સ્વમુખે ન કરતાં આડકતરી રીતે કરે છે અથવા બીજાઓ પોતાના પ્રશંસનિય કાર્યને જાણે તેવા સંગે ખડા કરે છે. અથવા બીજા પાસે કરાવે છે. આ બધા આત્મપ્રશંસાના જ પ્રકાર છે. આમ પ્રશંસા કરનાર ગુણમાં આગળ વધી શકતા નથી, પ્રશંસા પિતે કરે છે એટલે નિંદા પારા મુખમાં જાય છે. પણ જે પિતે આત્મ પ્રશંસા ન કરે તે તેજ બીજાના મુખમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે. આ વિષય વારંવાર ચર્ચા હવા છે. તાં તેનાથી પાછા ઓસરનારા બહુ અલ૫ મનુષ્ય દ્રષ્ટિએ પડે છે. જરાક વાત ચલાવે કે તરતજ “આપણે તો આમ ને આપણે તે તેમ” ઈત્યાદિ વાકય રચના નીકળવા માંડે છે. તે સાથે પારકી નિંદા થયા શીવાય રહેતો જ નથી. ઓછી યા વતી થાયજ છે. કારણ કે તે આત્મપ્રશંસાની સખી છે. જે ધર્મની યોગ્યતા મેળવવી હોય તે ગુણ મેળવવા માટે અનિશ પ્રયત્ન કરે પણ તેને સ્વમુખે બોલવામાં તે મુંગાજ થઈ જવું.
ત્યાર પછી વીસમું વાકય એ કહેવામાં આવ્યું છે કે –
બરથમ િસુકd – આશુમાત્ર સુકૃત કર્યું હોય તે તેને પણ સંભારવું, અર્થાત્ મહાન સુકૃત તે શી વાત પરંતુ અ૫ સુકૃત પણ જે પિત કર્યું હોય તેને ભુવી ન જવું–સંભારવું. સુકાના અનેક પ્રકારો છે પરંતુ તેમાં દાન, શીલ, તપ, ભાવ, તીર્થયાત્રા, સ્વામીવાત્સલ્ય, સમક્ષેત્રપષણ, ધર્મક્રિયાકરણ ઈત્યાદિ મુખ્ય સુક ગણાય છે. તેમાંના જે જે સુકૃતિ એટલે જેટલે અંશે પૂર્વે કરેલાં હોય તે તે સંભારવા. એને સંભારવાથી તે તે સુકૃતે ફરીફરીને કરવાની ઈચ્છા થાય છે, કરી શકાય છે અને પુર્વે કરેલા સુકૃતથી મેળવેલા પુણ્યમાં વૃદ્ધિ થાય છે. આ સંભારવું તેના અનુદન નિમિત્તેજ છે, અને તેથી જ મોક્ષ માર્ગની આરાધનાના દશ પ્રકારે
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૬
જૈન ધર્મ પ્રકાશ. પૈકી સાતમે પ્રકાર શુભ કરણની અનુમોદનાને બતાવેલ છે. અહીં સંભારવું તે માનસિક કાર્ય છે. તેને વચન દ્વારા પ્રશંસારૂપે કહેવું તે વાચિક કાર્ય છે. તે ન કર વાનું ઉપરના વાક્યમાં આવી ગયું છે. અને તેથી જ આ વાક્ય કહેવાની જરૂર પડી છે. કેમકે જ્યારે આત્મપ્રશંસારૂપે પિતાના ગુણ બીજ પાસે કહેવા નહીં ત્યારે શું તેને સંભારવા પણ ખરા કે નહીં? એવી કેઈને શંકા થાય તેના નિવારણ માટે
આ વાકય કહેલું છે. ધર્મની યોગ્યતાના ઈચ્છકે આ વાકય પણ ધ્યાનમાં રાખવા ચિગ્ય છે કે જેથી સુકૃતની વૃદ્ધિ થવાનો સંભવ છે.
એકવીસમું વાક્ય આ સંબંધમાં એ કહેવામાં આવ્યું છે કે
તિતવં ઘ –પારકા અર્થમાં–કાર્યમાં પ્રયત્ન કરો અથત પરના કાર્યની સિદ્ધિ માટે બનતે પ્રયાસ કરે. પરોપકાર કરવાને પણ આ વાક્યમાં જ સમાવેશ થાય છે. કેટલાક એવા પરગજુ પુરૂ જેવામાં આવે છે કે જે પિતાનું કામ છેડીને—-વખતપર પિતાના કાર્યને વિનાશ થતો હોય તે થવાદઈને અથવા વિનાશ કરીને પણ પારકું કાર્ય અવશ્ય કરી આપે છે. પારકા કાર્યમાં પિતાના વખતને, દ્રવ્યને, લાગવગને, સંબંધનો, ઓળખાણને ઉપયોગ કરે છે. આત્મભોગ આપે છે. આ સંબંધમાં ઉત્કૃષ્ટ દાખલે સજા વીર વિક્રમને છે. તેણે પારકા કાર્ય ની સિદ્ધિને માટે પિતાના શરીરને પણ કેટલીક વખત ગ આપે છે તેથી જ તે પરદુઃખભંજન કહેવાઈ ગયેલ છે. દરેક માણસ પરદુઃખભંજન થઈ શકતો નથી. કારણ કે સર્વની એવી શકિત હોતી નથી, સર્વને એવી જોગવાઈ હતી નથી, સર્વને એવાં સાધનો હતા નથી, પરંતુ જેને એવાં સાધને પ્રાપ્ત થયેલા હોય તેણે તે અવશ્ય પારકા દુઃખે નું નિવારણ કરવા તત્પર રહેવું જોઈએ. જે માણસ પોતે પોતાના દુઃખનું પણ નિવારણ કરી શકે તેમ ન હેય તે બીજાને દુઃખનું નિવારણ શું કરે ? પણ જેને એવા અનુકુળ સંગે પુણ્યગે પ્રાપ્ત થયા હોય તેણે પોતાની બુદ્ધિથી, પિતાના દ્રવ્યથી, પિતાની જાતથી અને પિતાની લાગવગથી, અમુક વ્યક્તિના, અમુક સમુદાયના, અમુક ગામને, કે અમુક દેશના દુઃખ નું, ઉપાધિઓનું, અગવડોનું નિવારણ કરવું જોઈએ ઘર્મની ચોગ્યતા પણ તેવા મનુષ્યજ મેળવી શકે છે. છતી શકિત જે મનુષ્ય તેમાંનું કાંઈ કરતો નથી તેને મળેલી શક્તિ નકામી છે, નિપગી છે. નિષ્ફળ છે અને લાભ કારક ન થવા સાથે ઉલટે વિયંતરાયનો બંધ કરાવનારી છે. માટે ધર્મના ઈચ્છકે પિતે ઉપકાર કરવા માટે અહર્નિશ પર રહેવું એગ્ય છે.
ત્યાર પછી બાવીશમું વાકય ધર્મની પિગ્યતાને અને કહેવામાં આવ્યું છે કેઉપવા કરા વિgિ ---પ્રથમ વિશિષ્ટ પુરૂને--કે જેને
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવન ધર્મના યોગ્યતા.
बड़ख
(ગુણી જનેાને) ખેલાવવા. આ વાક્યમાં ખાસ રહસ્ય એ રહેલું છે કે જ્યારે અનેક પ્રકારના મનુષ્યને સમુદાય મળ્યાં હાય ત્યારે તેમાંથી પ્રથમ જે ઉત્તમ પુરૂષ હાયગુણી હાય-સજ્જન હાયલાયક હૈય, પાંચમાં પુછાતા હેય, નિરભિમાની હોય તેવા માણસાની સાથે વાતચીત કરવી, તેમના સત્કાર કરવા, તેમને સુખ સમાચાર પૂછવા આમાં પેાતાની શાભા વધે છે અને ઉત્તમ મનુષ્યની પંકિતમાં ગણુ વાનુ કારણ બને છે. વળી અનેક પ્રકારના અન્ય લાભા પણ થાય છે. આજ વાકય વ્યતિરેકથી એમ વિ ચારવુ` કે જે માણસે હલકા હોય, તેછડા હાય, દુર્ગુણી હોય, અભિમાનના ભરેલા હાય, અસદાચારી હાય, લે કમાં નિંદાતા હાય, દુર્જન હેાય તેવાએની સાથે આલાપ સલાપ વિશેષ ન કરવા, તેમની પાસે ઉભા ન રહેવું, તેમના પરિચય ન કરવા. ફા રણકે એમ કરવાથી આપણે પણ તેવા ગણાઇએ છીએ. અન્ય મનુષ્ય એ તટસ્થ રહીને જોનારા હાય-જોતા હાય તેએ આપણને તેવા માણુસેની પતિમાં ગ ણી કાઢે છે. પાર્ટીએ વિગેરે મેળાવડાઓમાં આ સ્થિતિ બહુ દશ્યમાન થાય છે, ઘણે ભાગે સરખેસરખા સ્વભાવવાળા, સરખા ઉદ્યાગવાળા, સરખા વિચારવાળા અથવા બીજી કોઈપણ પ્રકારની સરખાઈવાળાં માણુસેને જ મેળ બાઝે છે, તેવાએજ પરસ્પર મળી તય છે તે આનંદ કરે છે. તે ઉપરથી તેમજ તેવા પ્રસ’ગમાં ખાવા પીવા ઉપર, કૈાતુક જોવા ઉપર, નાયકાના ગાન કે નૃત્ય ઉપર, અથવા ખાસ જનહિતકારક વાતચિતા થતી હોય તેમાં ભાગ લેવા ઉપર-જેનાપર જેનું ચિત્ત વધારે આકર્ષાય છે તેનાપરથી તેની પરીક્ષા થાય છે. માટે ધર્મોની ચેમ્યતા મેળવનારાઓએ વિશિષ્ટ પુરૂમેનેજ બેલવવા, તેમની સાથેજ વાત કરવી, જેથી લુકેમાં સારા માણુસની ગણત્રીમાં ગણાવાય છે ને ધર્મની ચેાગ્યતા પ્રાપ્ત થાય છે.
ત્યાર પછી ત્રેવીશમું વાકય એ કહ્યું છે કે~
અનુમોદનીયો ધાર્મિનનઃ-ધાર્મિક જનોની અનુમોદના કરવી. પાતાથી ધર્મ કાર્ય બને કે ન બને, પહેલુ' અને યા માડુ બને, થોડુક બને કે વધારે અને પણ જેઓ ધર્મકાર્ય કરતા હોય, ધર્મકાર્યમાં ઉદ્યુક્ત હાય, ધાર્મિક ગણાતા હાય તેવાઓના કાર્યની એટલે તેમની અનુમે દના કરવી, પ્રશસા કરવી, તેવા કાર્ય કરવાની ઇચ્છા કરવી, અનતા પ્રયત્ન કરવેા. આ પ્રમાણે કરવાથી અનુક્રમે આપણે પણ ધર્મકાર્ય કરી શકીએ છીએ, તેમાં ચિત્ત ચોંટે છે અને પરિણામે આપણે પશુ ધર્મિક વૃત્તિવાળા થવાથી ધાર્મિક ગણાઈએ છીએ, ધર્મની ચે.ગ્યતા મેળવવા ઇચ્છનારનું આ તે ખાસ કન્યજ છે કે ધાર્મીક પુરૂષૅની અનુમેદના કરવી. વ્યાપારની અનુ. રાહના કરનારાજજ વેપારી થઈ શકે છે, વિદ્યાર્થીપણાની અનુમેાદના કરનારા,
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮
જૈન ધર્મ પ્રકાશે.' તેને ચાહનારોજ વિદ્યાથી થઈ શકે છે, વકીલોની અનુમોદના કરનારે–તે ધંધાને પસંદ કરનારોજ વકીલ થઈ શકે છે; એજ પ્રમાણે ધાર્મિક પુરૂની અનમેદના કરનારોજ ધર્મની ગ્યતા મેળવી શકે છે અને ધર્મ થઈ શકે છે, જેને જે કાર્ય પસંદ ન હોય, જે કાર્યની જે પ્રશંસા કે અનુદના ન કરતે હોય, જે કાર્ય જેને રૂચિકર ન હોય આનંદ આપતું ન હોય તે કાર્ય તેને પ્રાપ્ત થતું જ નથી. દરેક કાર્ય માં પ્રથમ રૂચિ થવી જોઈએ ત્યાર પછી તે કાર્ય માં આગળ વધી શકાય છે. માટે ધર્મની ગ્યતા મેળવવાના ઈરછકે ધાર્મિક જનેની અનુમોદન અવશ્ય કરવી. કોચંમાં કર્તા તે અથવા કર્તામાં કાર્યને ઉપચાર કરીને કાર્યને કર્તાનું કંચિત અભેદપણું હોવાથી ધર્મ કાર્યની અથવા ધાર્મિક મનુષ્યોની અનુમોદના કરવી તે બંને એકજ છે; તેમાં પૃથક ભાવ નથી.
ત્યાર પછી વીસમું વાક્ય એ કહેવામાં આવ્યું છે કે –
7 વિધા પરમપરંપારકા મમનું ઉદ્દઘાટન કરવું નહીં. અર્થાત્ પારકા મર્મ ઉઘાડવા ન –પ્રગટ કરવા નહીં. કદી કેઈન મર્મ આપણા સમાજવામાં આવ્યા હોય તો તેને હૃદયમાંજ ગોપવી રાખવા–કોઈની પાસે પ્રગટ કરવા નહીં. પિતાના મર્મ કેઈએ આપણને વિશ્વાસથી કહ્યા છે. અને તે આપણે બી. જાને કહી દઈએ તે તેથી વિશ્વાસનો ઘાત થાય છે. વિશ્વાસઘાત મહા પાપ છે. તેથી એક કરતાં વધારે પાપસ્થાનકે બંધાય છે. પારકા મર્મ ઉઘાડવાથી તેને વખતપર આર્થિક હાનિ થાય છે, શારીરિક કષ્ટ પ્રાપ્ત થાય છે અથવા વખતપર આવેશમાં આવી જઈ તે પ્રાણુને પણ તજી દે છે. આવા અનેક દષ્ટાંતિ શાસ્ત્રમાં સાંભળીએ છીએ અને દૃષ્ટિએ પણ જઈએ છીએ. ઉત્તમ પુરૂ તે કાયમ સમુદ્રની જેવા ગંભીરજ હોય છે. તેને સાંભળવામાં, જાણવામાં, અનુભવવામાં અનેક પ્રકારની વાતે-હકીકતે આવે છે તે હદયમાંજ ઉતારે છે. પરની પાસે પ્રગટ કરતા નથી. કેઈન લાભની–કોઈના ગુણની–મેઈના સત્કૃત્યની વાત જાણવામાં કે અનુભવવામાં આવી હોય તે તે ઉલ્લસિત હદયથી બીજાને કહે છે. તેમાં તેને હર્ષ થાય છે અને અન્યને પણ પ્રશંસાદિક લાભ થાય છે. માટે ધર્મની ગ્યતા મેળવવાના ઈચ્છકે પારકા મર્મ કદિ પણ ઉડવા નહીં. એમાં લાભ બીલકુલ નથી અને હાનિ અનેક પ્રકારની છે.
ધર્મની યોગ્યતા મેળવવા અંગે પીશમું અથવા છેલ્લું વાય એ કહે વામાં આવ્યું છે કે –
વિત જુવેપાવાદ–સારા વેષ અને આચારવાળા થવું. આ વાક્ય છેલું છે પણ ઘણું ગંભીર છે. આમાં ઉપરના તમામ વાકને ટુંકામાં સમાવેશ
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ܐܐ
સુજ્ઞ ધર્મની છે!ગ્યતા.
૩૬૯
કરી દીઘે છે. સારા વેષવાળાને સારા આચારવાળા થવું એટલે ખાકી કાંઇ રહેતુંજ નથી. સારા વેપવાળા થવુ' એટલે મિલનનેષ-અઘટતા વેષ-આછકડા વેષ-યને કે સ્થિતિને અથવા દેશને કે કાળને અાજતે વેષ ન પહેરવા, મલિનવેષ લેકેમાં ક જીસ કહેવરાવે છે અને શરીરને પણ નુકશાન કરે છે, વસ્ત્રાદિકની કિંમતમાં-ખર્ચમાં પણ એકદર ફાયદો થતા નથી. આપણને ઠીક ન લાગે-લેાકેા ઠીક ન કહે તેવે વેષ અઘટતો વેષ કહેવાય છે, વગર જરૂરીયાતવાળા પ્રસંગે ભારે કિંમતના અથવા ખારીક વએ અને આભૂષણેા પહેરવાં, પહેરીને ફરવુ તે આછકડો વેષ કહેવાય છે. વય વૃદ્ધ હોય અને બાળક કે યુવાન જેવા વચ્ચે પહેરે તે વયને અછાજતા વેષ છે. સ્થિતિ ગરિબ હૈાય છતાં કેાઈની પાસેથી માગી લાવીને કે દેવાદાર થઇને ભારે કિંમતનાં વચ્ચે પહેરવાં તે સ્થિતિને અહજતા વેષ છે. દેશ ગરમ ય ને ઠંડા દેશને માક આપે તેવાં વા પહેરવાં અથવા દેશ ઠંડા હોય ને ગરમ દેશને અનુકુળ વચ્ચે પહેરવા તે દેશને અણુછાજત વેધ છે. તેમાં ત્રના અન્ય પ્રકારોને પણ સમાવેશ થાય છે. કાળ શિયાળાના હાય ને ગ્રીષ્મૠતુને યોગ્ય ખારિક વસ્ત્ર પહેરવા ને કાળ ઉનાળાના હોય ને શીતઋતુને યોગ્ય ગરમ વસ્ત્ર પહેરવાં તે કાળને અછાજતા વેષ છે. ઇત્યાદિ અનેક પ્રકારે અઘ તિ વૈષ પસિંહવા સબ્ ધી છે, એટલામાટેજ પડિંત વીરવિજયજી બારવ્રતની પૂજામાં લાવ્યા છે કે—“અતિ ઉદ્બટ વેષ ન પહેરીએરે લાલ, નવી ધરીએ મલિનતા વેશો, ’ આટલી હકીકત તા સુવૈષવાળા થવાને અગે કહેવાણી. આના વિસ્તાર કરવા જતાં વિષય બહુ વધી જાય તેથી કરેલા નથી. હવે સુઆચારવાળા થવુ' એમ જે કહ્યુ છે તેને માટે વિશેષ વ્યાખ્યા કરવા કરતાં ઉપર જે જે વાકયે કહી ગયા છીએ તેનું જ વાંચવામાં પુનરાવત્ત ન કરી જવુ* બસ જણાય છે. કારણકે તેમાં શાસ્ત્રકાર તમામ પ્રકારના સદાચારી બતાવી ગયેલ છે. કર્તાએ આ ઉપસંહાર રૂપ પ્રાંતવાકયમાં તેનાજ સમાવેશ કરેલા છે. માટે ધર્મની ચેન્યતા મેળવવાના ઈચ્છકે નિર ંતર સારા આચારવાળા થવુ'. લોક વિરૂદ્ધ-લાક નિર્દિત આચારવાળા કદિપણ ન થવુ', લેકે નિર્મળ આદર્શ તુલ્ય છે. લેાકની અંદર વિચક્ષણ પુરૂષ તે પણ સમાવેશ છે. તેથી તેવા પુરૂષાની દૃષ્ટિમાં આપણે જેવા હાઇએ તેવાજ દેખાઇએ છીએ માટે નિર`તર સદાચારી રહીને લેાકની પણ પ્રીતિ મેળવવી, ધર્મની ચેાગ્યતા મેળવવામાં તે પણ એક પ્રળ સાધન છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વિષય અહીં પૂર્ણ કરવામાં આવેછે. ગુરૂમહારાજાએ પ્રસન્ન થઈને ધર્મ ઉપાર્જન કરવાના જે જે ઉપાયા બતાવ્યા છે તે કરવાની—આદરવાની ધર્મના ઉત્સ કે દરેક મનુષ્યેની ફરજ છે. માટે આ લેખનું વારવાર મનન કરીને તે તે વાકયેનું
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
જૈન ધર્મ પ્રકાશ.
રહસ્ય પેત્તાના અંતરમાં ઉતારવું અને પેાતાની કૃતિસાથે ઘટાવવું. એમાંના પ્રત્યેક વાકયે જે પેાતાની કૃતિમાં ઘટે તે માનવુ` કે આપણામાં ધમની ચેગ્યતા પ્રાપ્ત થઇ છે, તેથી હવે સ્વલ્પ રામયમાં આપણને ધર્મની પણ પ્રાપ્ત થશે. તે સિવાય પોતાની મેળે નિર્ધન માણુસ જેમ શ્રોમ ત થઈ બેસે તેમ ધર્મી થઈ બેસવુ ચેાગ્ય નથી. ધમી તરીકે ઓળખાયા અગાઉ આ પ્રથા વિચાર કરવા ઘટે છે. જેઓ આવા સાંઢ઼ચાર કરશે તે અલ્પકાળમાં આત્મકલ્યાણુને પ્રાપ્ત કરશે.
ઇયેલ.
ज्ञानसार सूत्र विवरण.
fq!YY. ( ! ). સન્મિત્ર કપૂરવિજયજી )
(
પૂર્વે સંયમ અટકમાં કહેવામાં આવ્યુ તેમ શાસ્ત્રવિધિથી સયમમુદ્રા-દી ક્ષાની સાકતા ઉત્તમ પ્રકારની રહેણીકહેગડે છે; તે વિના વેગ્રહણ કેવળ કષ્ટરૂપ છે. જેને શાસકાર વેવિડ બના કહીને ખેલાવે છે. તાત્પર્ય કે સયમ મુદ્રા ગ્રહણ કરી પ્રમાદલ તજી સાવધાનપણે ઉત્તમ પ્રકારની રહેણીકહેણી આદરી તેને સફળ કરવા પ્રયત્ન કરશે ઘટે છે. અન્યત્ર પણ શાસ્ત્રકાર એમજ કહે છે કે “ જે હવા પાપહેરો પાંડિ ” સતાવે છે, અને પેાતાનામાં કશા આચાર વિારનુ ફેંકાણું હેતુ નથી એવા માણસને માણસજ અણુવા ચેગ્ય નથી, પરંતુ જે પોતાના ખાત્માને સારી રીતે સમાવી મર્યાદાશીલ બનાવે છે એટલે ઉત્તમ પ્રકારની રહેણી કરણી પાળે છે તે ખર માણસ ગણવા લાયક છે. ચૂ का हि पुंगना तेषां येऽन्यशिक्षाविचक्षणाः । ये स्वं शिक्षयितुं दक्षाસ્ટેમાં પુજાના સુખાર્ ! ” જેમ જાવડે નહી ોભે છે, જ્યોતિષુચક્રથી આકાશ રોલે છે, ન્યાયથી રાજા ભે છે અને વિનયથી વવા શેલે છે તેમ ઉત્તમ રહેણાથી સયમ શોભે છે. તે કરણી હ્ય અને અલ્પતરૂપ એ પ્રકારની હોય છે. તે અતેમાં યથાયોગ્ય પ્રમાદ રહિત પ્રવૃત્તિ કરી અનુકને નિવૃત્તિ મેળવતા જ સય અને ચરિતાર્થ ( સાર્થક કરે છે. એટલે કે તેથી અનુક્રમે રાસરત લેશે ને! ત કરી મોક્ષપદને પામે છે. તે મુદ્દાને પ્રાર્ય કરવા ઇનાર મુમુક્ષુએ કેવુ પ્રવર્તન રાખવુ જોઇએ અથવા કલા પ્રવાહ મા ા મલાવી શકે ? તે શાસ્ત્રકાર પોતેજ આ અષ્ટકર્મ શતમાં જણાવે છે.
4
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફાસર સર્વે વિવરણ: झानी क्रियापरः शान्तो, नावितात्मा जितेंघियः ॥
स्वयं तीणों नवांजोधेः, परं तारयितुं क्षमः ।। १ ।। ભાવાર્થ–“સમ્યગ જ્ઞાન અને ક્રિયાને સેવનાર શાન્ત અને ભાવિત આત્મા જિતેદ્રિય થઈ આ ભયંકર ભદધિથી પિતે તયાં છતાં અન્યને પણ તારવા સમર્થ થાય છે. ઉપર બતાવેલા સદ્દગુણ વિનાને બાહ્યાડંબરી સ્વપરને તારવા શક્તિમાન નથી.” ૧
વિવરણ–જેનાથી રાગદ્વેષાદિક કે ક્ષીણ થાય, અને ઉત્તમ પ્રકારના ક્ષમા, મૃદુતાદ ગુણ સમુદાય જાગૃત થાય એવું તત્વજ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું હોય, અથવા એવું તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની જ જે દિનપ્રતિદિન અધિક કાળજી રાખો હોય તે જ્ઞાન તેવું તત્વજ્ઞાન વિનયબહુમાનપૂર્વક થહી જેમ આત્માની નિર્મળતા થાય, ઉપાધિ દેજ ઓછો થાય અથવા સમુળગે દૂર થાય તેજ પ્રતિદિન પ્રયત્ન કરતા હોય, તેમાં પ્રમાદસેવન હેય, સ્વછતથી અન્ય મુમુક્ષુ વર્ગને પણ ક્રિયા રૂચિ બનાવતે હોય એવો ક્રિયાપાત્ર, જેમપિતાનામાં સ્થિરતા ગુણની વૃદ્ધિ થાય તેમ ચપળતાદિક દોષ દૂર કરવા પૂર્વક પવિત્ર સંયમ કરણીનું સેવન કરી, વૈરાગ્ય વૃદ્ધિથી સમસ્ત કષ્ટને દૂર કરી, સ્વાભાવિક શાન્તિને સાતુ અનુભવ કરે તે શાન્ત-ઉપશાંત-પ્રશાન્ત; મંત્રી, મુદિતા. કરૂણા અને મધ્યસ્થતા રૂપ ભાવના ચતુષ્ટય અથવા અનિત્યાદિક દ્વાદશભાવના તેમજ પાંચ મહાવ્રત સંબંધી આચાર પદિ પચીશ ભાવનાવડે જેનું અંતઃકરણ સદાય ભાવિત હય, જે જગનું સ્વરૂપ યથાર્થ જાણે લેવાથી તેમા કદાપિ નહિ લેવાતાં સદાય ઉદાસિન દશામાં વતી રહેલા હોય તે ભાવિતઆમા; તેમજ દુર્જય મન અને ઈદ્રિયોને શાકત યુતિથી જેણે કબજે કરી લીધેલ હેય અથવા તેમનું દમન કરવામાં જે સદાય દત્તચિત્ત હોય એવા જિતેદ્રિય; જે મહાત્મા મુમુક્ષુ હોય તે સ્વયં આ ભવસમુદ્રનો પાર પામી અન્ય આમાથી મુમુક્ષુ જનેને પણ તારવા સમર્થ થઈ શકે છે. ઉપર જણાવેલા સદગુણનું સેવન કયા વગર તો પિતેજ આ ભયંકર ભવસમુદ્રને પાર પામી શકતા નથી તે પારને તારી દેવાની તે વાતજ શી? તેથી મોક્ષ સુખના તીવ્ર અભિલાષી મુમુક્ષુ જને ઉપર જણાવેલા સમસ્ત રંગ ધારવા અડાનિશ ઉજમાળ રહેવું જોઈએ. તેમાં લગારે શિથિલાદર થવું ન જોઈએ. કેવળ ૯ (શુષ્ક) જ્ઞાન માત્રથી કલ્યાણ સધાતું નથી. તેથી તે ગુણેને બદલે ઉલટા દેજ થવા સંભવ છે. યતઃ હોત મૂઢમતિ પુરા, થી ઘરના લો; કશું ની , રિત પ. તેથી જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે તે આત્માનું શોધન કરી શ્રેય સાધવામાં સહાયકારી થાય તેવું તત્વ રૂપ હોવું જોઈએ. નહિં કે પિપટીયું જ્ઞાન કે જે કેવળ પિતાની પંડિતતા બ
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨
જૈન ધમ કાશ
એવે
તાવવા માટેજ ઉપયેગી થાય. વળી જ્ઞાન એવી રીતનું પ્રાપ્ત કરવું જેઈએ કે જેથી જીવ પોતાનુ' અનાદિ વચ્છંદ વર્તન તળને શાસ્ત્રનીતિ મુજબ ચાલવા સમર્થ થાય, કેમકે સદ્ગતનથીજ જ્ઞાનનો સાર્થકતા છે, અને જ્ઞાન (સમજ ) સહિત કરણીથીજ ઇષ્ટસિદ્ધિ થઇ શકે છે. માટે જ્ઞાતીને ફડી કરણી ડરવાની જરૂર છે, અને કરણો કર નારે તેની સમજ લેવાની પશુ સાથેજ જરૂર છે. કારણ્કે જ્ઞાન વગરની કરણી આં પળી કહેવાય છે અને કરણી વગરનુ જ્ઞાન માત્ર પાંગળું ગણાય છે. તેટલા માટે જ્ઞ!ન અને ક્રિયા સમ્યગ્ રીતે સેવવાની સાથે જરૂર સિદ્ધ થાય છે. ક્રિયા પણ ઉપર જણાવ્યા પ્રમાણે માદ્ય અને અતર એમ બે પ્રકારની છે, પ્રતિલેખન પ્રમુખ બાહ્ય કરી છે. તે કષાયજયવડે અતર સ્થિરતા શાન્તિ પ્રગટાવવા પ્રયત્ન સેવવા તે અતર કરણી છે. તેથી પ્રતિલેખન પ્રમાન પ્રમુખ છે જે ખાદ્ય કરણી કરવાનું પ્રાપ્ત થાય તે તે સર્વ અંતરલ પૂર્વક કરવી જોઈએ. એમ કરવાથીજ સયમ ગુજીની વૃદ્ધિ અને સાર્થકતા થાય છે. મતલબ કે સયમની રક્ષા તેમજ પુષ્ટિ માટે જે આહાર, નિહાર, વિહુાર પ્રમુખ કરણી કરવી પડે તે મી કરણી કરતાં છતાં સ્થિરતા-શાંતિ હણાય નહિં પણ વૃદ્ધિ પામે ચુંટ ઉપયાગ રાખજે જોઈએ; અને તેથીજ શાસ્ત્રોકત દાવ, જેવા કે ય, દ્વેષ અને ભેદ વર્જીને અભય, દ્વેષ અને અભેદ્યપણે સઘળી સંયમ કરણી રાધવાની જરૂર છે. મતલબ કે પરિણામની ચંચળતા પવારને જે સયત્ન કરણી કરવામાં આવે તેમાં અરૂચિ ન થાય, તેમજ તે કરણી કરતાં ખેઃ ( શાક )ના પશુ અનુભવ ન થાય. તેની સહબાળ રાખીનેજ તે તે કરણી કરતાં સર્વથા હિત સંભવે છે. તેવી નિર્દેìષ પ્રવૃત્તિનિવૃત્ત રૂપે પરિણમે છે અને આત્મામાં અપૂત્ર શાંતિને પ્રગટાવે છે. નિર્દેૌષ સંયમ કાંડે જેને સ્વાત્મામાં શાંતિ પ્રગટી છે તે શાંત આમ, જે મૈત્રી પ્રમુખ જીદ્દ ન હતું જ્યારા ડેરી ાતાના મામાને ભાવિત કરે છે અથવા ગ્રહણ કરેલા પાંચ મહાવ્રતાને આંતચારાદિક દૂષણ રહિત ક્રુસિત ભાવથી પાળે છે, તે વાળની વૃદ્ધિ કરી યુ ત પા શકે છે, માટે મુમુક્ષુ જતે અવશ્ય સદ્દભાવનાના આશ્રય કરે છે. સદ્ભાવના વડે સા વાસિત હોય તે ભાવિતઆત્મા સમર્થેશે. તે અને ઇદ્રયને મેકાં ચુકવાથી તે શાંતિને ભંગ કરે છે એટલુ જ નાડું પણ હું ધરે દુઃખ આપે છે, એટલે અનેક પ્રકારની આધિ વ્યાધિ ઉપજાવી છહ અને પ્રગટ વિટના કરે છે. અને ! ન્તરમાં પણ અધગતિમાં ઉતારી દે છે. એમ સમજી શણા મુમુદ જના ઉદ્ધત તુર‘ગ જેવા મન અતે ઇંદ્રિયને શાયુ તથી બહુ પરે દમે છે. તેમને લા મે કળાં મુકતાં નથી. એટલે કે મનને જ્ઞાન ધ્યાન સંબંધી શુશ્ન વિચારશુ!માં પરોવી ખે છે અને ખેાટી અથભ વિચારણાથી નિવારે છે તેમજ રસના પ્રમુખ પાંચે
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૩
જ્ઞાનસાર સૂત્ર વિવરણ. ઇદ્રિને અશુભ વિષે માંથી નિવારી શુભ વિષમાં જોડી દે છે. તે એવી બુદ્ધિથી કે, રાગદ્વેષાદિક વિભાવ પરિણતિ મંદ થાય અને આત્માની સહજ નિષ્કપાય વૃત્તિ પ્રગટ થાય. સતત અભ્યાસથી મન અને ઈદ્રિય ઉપર કાબુ રાખી તેમને સ્વવશ કરી લે તે જિતેન્દ્રિય સમજવા. ઉપર જણાવેલા વિશેષણે યુકત મુમુક્ષુ જેને જો ક્ષના ખરા અધિકારી છે, અથવા તેલના અધ મુમુક્ષુ જનોએ પૂર્વોક્ત વિશેષણને સંપૂર્ણ લક્ષમાં લઈ સ્વધર્મ પરાયણ રહેવું જોઈએ. તે વિના મોક્ષ સુખ દુર્લભ છે. - સંક્ષેપમાં પ્રથમ તે સાધુજનોને ઉચિત છે કે, તેમણે સદગુરૂ સમીપ વિનય બહુમાનપૂર્વક અધ્યાત્મ લક્ષ જાગે એટલે સ્વરૂપના બેધ સાથે સ્વસ્વરૂપ સામીજ દષ્ટિ બની રહે તેવું તત્વજ્ઞાન અભ્યાસ વડે સંપાદન કરી લેવું.
બીજું–-તેવું તત્વજ્ઞાન મેળવી સ્વરૂપ સાક્ષાતકાર કરવા એટલે કષાયાદિક પ્રમાદ દૂર કરી આત્મા નિર્મળ થાય તેવા અનુકુળ સાધન સેવવારૂપ સંયમક્રિયામાં સદાય સાવધાન રહેવું. તેમાં લગારે શિથિલતા કરવી નહીં. શક્તિ વગર અશકા અનુષ્ઠાન કરવા પ્રવૃતિ કરવી નહીં તેમજ મિથ્યાડંબર પણ કરે નહી. સ્વશક્તિ અનુસાર તેમજ રવ અધિકાર અનુસાર ધર્મકરણી સ્વ કર્તવ્ય સમજીને કરવા ખપ કયાં કરવો. કરવામાં આવતી કે પ્રથમ કરેલી કરણને મદ કરે નહિ, તેમજ બળ જે શુભ કિયા અભ્યાસરૂપ કરતા હોય તેમને કુયુક્તિથી અટકાવવા નહિ. અને પોતે જાતે કંઈ કપટકિયા કરી ભેળા લોકોને ઠગવા નહિ. તેમજ તેવી વંચક કરણથી કઈ પણ મનમાં રાચવું નહિ. યતઃ—“ બાઝનુસાર ત્રિજ્યા, છે સો મતિઢીને; પશિયાવલે जग उगे, सो नी भवजलमीन."
ત્રીજું–નિષ્કપટપણે જે કંઈ સંત્સર્ગ કે અપવાદરૂપ (વિધિ–નિરૂપ) સંયમ કરણી કરવી પ્રાપ્ત થાય તે પૂર્વે જણાવ્યું તેમ ચપળતા, અરૂચિ અને ખેદ પ્રમુખ દે ટાળી જેમ સ્થિરતા ( ચિત્તની સ્થિતિ સ્થાપના) જળવાઈ રહે તેમ કાળજીથી સાધ્ય લક્ષમાં રાખી પ્રસન્નતાથી કરી, ખરી શાંતિ-સમાધિ સુખને અનુભવ કરે.
એ શું-મુમુક્ષ જનોએ સદાય ઉદાર-ઉદાત્ત ભાવનાઓને આશ્રય કરે. ઉદાર ભાલના ગે મન વિશુદ્ધ બને છે. અને તેથી રાગ દ્વેષાદિક દે દૂર થઈ સમતા-શાંતિ-સમાધિ સુખ પ્રભવે છે. તેથીજ શાસ્ત્રકારોએ સદ્દભાવનાને અપૂર્વ અમૃત યા રસાયણ સદશ સુખદાઈ બતાવી છે.
પાંચમું–વિષમ એવા દુર્ગતિના માર્ગમાં ખેંચી જનારા મન અને ઇદ્રિ
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮
જૈન ધમપ્રકાશ. ને મુમુક્ષુ જનોએ અવશ્ય નિરોધ કરે, એટલે કે ભાવનામ આપ્ત વચનાંકુશવડે તેમને નિયમમાં રાખવા પ્રયત્ન કરવા યુકત છે. તે દુજેય મન અને ઇંદ્રિયોને મોકળ મુકવાથી બધી બાજી બગાડે છે અને તેમને કાબુમાં રાખવાથી સઘળી બાજી
જે રે છે. તેથી વિવેકાંત સાધુએ તેમને વશ પ્રવર્તાવવા પ્રબળ પુરૂષાર્થ ફેરવે છે. ફલિતાર્થ એ છે કે ઉકત સાધન ચગે મુમુક્ષુ જને અવશ્ય આત્મસિદ્ધિ નિપજાવી શકે છે. કારણ ગેજ કાર્ય નીપજે છે, તેથી મોક્ષ સુખના તીવ્ર અભિલાષી મુમુક્ષુઓએ અવશ્ય ઉક્ત સાધન સંપન્ન થવું ઘટે છે. જેમને સ્વપશમ ચોગે કંઈક જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તેમણે પોતાની રહેણ સુધારવા અવશ્ય લક્ષ કરવું જોઈએ. તેમજ જે ક્રિયારૂચિ જ હોય તેમણે તે તે કિયાને હેતુ વિગેરે સારી
તે સમજવા ખપ કરે જોઈએ. શાન અને ક્રિયાને સેવનાર સજજોએ જેમ રાગ કંપ યા કષાયજન્ય ઉષત પ શા થાય અને સમાજ સ્વાભાવિક શીતળતા પ્રગટે એવું લક્ષ વધારવું જોઈએ. અને એટલા માટે ઉત્તમ ભાવનામૃતનું સદાય પાન કરવું જોઈએ. તેમજ તેના ઉત્તમ ભાવના સાદિત રહે તેટલા માટે મન અને ઈયે ઉપર પુર કાબુ રાખ એ. તેમ કરવામાં શેડો પણ ગફલત કરવાથી જીવને આગળ ઉપર બહુ સેવું પડે છે. માટે મુમુક્ષુ જ એ સ્વસંયમ કરીમાં લગારે પ્રમાદ કરે નહીં. અબમતપણે આત્મસાધન કરનારા મુમુક્ષુઓ અવશ્ય આત્મકલ્યાણ પ્રાપ્ત કરે છે, એટલું જ નહિ પરંતુ અનેક ભવ્ય જનોને પણ દધિને વિસ્તાર કરવા પુટ આલંબનરૂપ નિવડે છે. 9.
પોતે ગમે તેવું ન મળ્યું હોય પણ શબ કરણી વિના તે નિષ્ફળ છે એમ શાશકાર બતાવે છે--
क्रियाविरहितं दंत, ज्ञान मानमर्यकम् ॥
mતિ વિના જૂથોડ, જાતિ ક્ષીણિત છે ! ભાવાર્થ—“કિયા-આચરણ વિના કેવળ શુષ્કજ્ઞાન નિષ્ફળ છે, અને સદાચરણયુકત સર્વ જ્ઞાન રાફી છે. કેમકે માર્ગને જાણ છતાં પણ ગમન દિયા વિના ઈચ્છીત સ્થાને પહોંચી શકતે રહી. અને મને ક્રિયા ચગે મુખે-માધિથી ઇષ્ટ સ્થાને પહોંચી શકે છે. એમ નિધોરીને મોટી મોટી વાત કરીને નહિ વિરમતાં સાક્ષાત્ ક્રિયારૂરિ થવું. ૨. ”
વિવરણ–જાણવાનું ફળ એ છે કે જે હિતકારી હોય તે આદરવું અને મિનીટ ને તે છતાં જે જાણી જોઈને હિત માર્ગ આદરે નહિ અને
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાનસાર રિવણ,
૩૫ દેશી માત્રથી કશું વળતું નથી. તેથીજ જ્ઞાની પુરૂ કહેણી કરતાં પણ રહેણી ઉપર વધારે ભાર મુકે છે. “નાથની સ , રહેણી ઝરિ કુર્તા ” એ પદમાં ચિદાનંદજી મહારાજાએ સ્પષ્ટ જણાવ્યું છે કે “થની રે નત મjરી, હૈ fી હું ઘંટી ઘg; ” મતલબ કે રહેણી-રૂડી કરણું વગરની કેવળ કથની તે દુનિયાની મજુરી તુવે છે. એટલે કે કેવળ કંઠોપકારી છે, છતાં “થની સ હમ રીવી, રહી જતી લા ઐનિરી;એવી પ્રવૃત્તિ બહુધા દુનિયામાં દેખાય છે. ત્યારે જ્ઞાની વિવેકી જ તે “વિકાનં બેફ, રજીસી સર રહે સાફ એ મહા વાકયને જ અનુસરવામાં ખરૂં હિત લેખે છે. કેમકે શાસ્ત્રકાર કહે છે કેગમન કિયા કર્યા વગર માર્ગને જાણતો છતે પણ કોઈ ઈષ્ટ સ્થાન પ્રાપ્ત કરી શકો નથી. અથવા હાથ પગ હલાવ્યા વગર તરવામાં કુશળ છતાં કોઈ પણ તારૂ તરીને સામે પાર જઈ શકતું નથી. એવી રીતે અનુકૂળ કરણી કર્યા વગર કેઈપણ કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. એજ વાતને વધારે દૃઢ કરતાં છતાં શાસ્ત્રકાર કહે છે–
स्वानुकूनां क्रियां काले, ज्ञानपूर्णोऽप्यपदते ।।
ઘી : બારાડપિ, તૈલપૂરિ યથા / રૂ . ભાવાર્થ–બજેમ દી સ્વપ્રકાશક છતાં તેલ વાટ વિગેરેની અપેક્ષા રાખે છે તેમ સંપર્ણ જ્ઞાનીને યણ કાળે કાળે આત્મ અનુકૂળ ક્રિયા કરવી પડે છે. જેમાં તેલ વાટ વિગેરે અનુકૂળ સાધન વિના દીધે બળી શકતો નથી, ફક્ત તેલ, વાટ વિગેરે પહોંચે ત્યાં સુધીજ દીવો બળી પછી એ લપાઈ જાય છે, તેમ જ્ઞાનીને પણ અનુકુળ કિયા કર્યા વિના ચાલતું નથી. જેમ જ રસ જળથી ચાર રહેતા નથી તેમ સત્ય-પારમાર્થિક જ્ઞાન પણ તદનુકુળ કિયા વિનાનું હતું જ નથી. સંપૂર્ણ જ્ઞાની પણ સ્વાનુકૂળ ક્રિયા કરે છે, તે સંપૂર્ગ જ્ઞાની થવા ઈચ્છતા એવા અલ્પજ્ઞાનીનું તે કહેવું જ શું ? .”
વિવરણ-જ્ઞાનવડે પૂર્ણ એવા તીર્થકર, ગણધર, ચાદપૂવ, દશપૂવી વિગેરે પણ સ્વસ્વ અધિકાર મુજબ કરણી કરેજ છે, તેમાં પ્રમાદ સેવતા નથી, તે અલ્પ. રાનું તે કહેવું જ શું ! સંપર્ણ જ્ઞાની પણ જ્યારે સ્વઉચિત કરણીની ઉપેક્ષા કયા વગર તે ખેદ રહિત કરે છે તે. પછી બીજાએ તેની ઉપેક્ષા કેમજ કરાય ? સ્વપરપ્રકાશક દીપક પણ શું તેલ દીવેટની અપેક્ષા નથી રાખત? રાખે છે. તેલ દીવેટરૂપ સાનુકૂળ ક્રિયાની ખામીથી અથવા ગેરહાજરીથી જેમ દિવો નિર્વાણ પામી જાય છે, તેમ જ્ઞાનવાન પણ સ્વઉચિત કરણમાં ગફલત કરવાથી અથવા તો તેની તદન ઉપેક્ષા કરવાથી અધિકાર ભ્રષ્ટ થઈ જાય છે. એમ સમજીને જ્ઞાનવંત જીવે
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ.
આત્મકલ્યાણાર્થે સવઉચિત કરણી કરવા સદાય સાવધાન રહેવું ઘટે છે. તેથી ઉલટું વર્તન ચલાવનારને શાસ્ત્રકાર ફટકા મારે છે કે – बाह्यनावं पुरस्कृत्य, ये क्रिया व्यवहारतः ।।
-વિના તે વૃતિકિg: II ઈ ! ભાવાર્થ—“કિયા કરવી તે તે બાહ્યભાવ છે, એમ કહીને જે છે સાથે વ્યવહારને નિધિ કરે છે, તેઓ મુખમાં કેળ નાખ્યા વિના જ તૃમિને ઈચ્છવા જેવું કરે છે. જેમ જગ્યા વિના મુવા શાન્ત થતી નથી, તેમ સત્ય વ્યવહાર સેવન વિના શુદ્ધ નિશ્ચય માર્ગ પણ મળી શકતા નથી. પણ શુદ્ધ માર્ગ મેળવવા માટે તે સત્ય વ્યવહારનું વિશેષ સેવન કરવું ઘટે છે.”
| વિવરણ –જે મંદ પરિણામી થઈ શિથિલાચારી બની એમ કહે છે કે, બાહ્ય કરણી કરવા માત્રથી શું વળવાનું છે? બાહ્ય કરશું તે કેવળ બાહ્ય ભાવજ છે. તેથી બાહ્ય કરીને ત્યાગ કરી અત્યંતર શુદ્ધિનેજ ખપ કરે ઉચિત છે. આવી રીતે સ્વેચ્છા મુજબ બકવાદ કરનાર પિતાના મુખમાં કેળી નાખ્યા વગરજ ભખ ટાળવાની ઈચ્છા રાખવા જેવું કરે છે. જેમ ભૂખ્યો માણસ ભૂખને ટાળવા માટે જરૂર જેટલા કવળ ભરી ખાય છે ત્યારે જ તેને તૃપ્તિ થાય છે, તે વિના ગમે તેટલી રસવતીના નામ માત્રથી તેને કંઈ પણ શાતિ થઈ શકતી નથી, તેમ વિવિધ પપતાપથી દુઃખિત થયેલા છએ સ્વપાપતાપની શાંતિ માટે પરમ શાંત પર માત્મપ્રભુપ્રણીત ધર્મકરણી સર્વસ્વ અધિકાર અનુસાર ખેદ રહિત રૂચિ પૂર્વક સ્થિરતા રાખીને અવશ્ય સેવવી જોઈએ. તેવી કરણ કર્યા વગર તેને પાપ-તાપ ઉપશાંત થઈ શકતું નથી. વળી ગમે તે ધર્મકરણ કરતાં અંતર લક્ષ રાખવાને પણ પ્રયત્ન કરે જરૂર છે. " નિશા દષ્ટિ દ્રા ધરી, ઘરે ચાર દુ
વંત તે પાપની, વસમુકને . મતલબ કે જે પુણવંત પ્રાણી પરમાત્મા પ્રભુની પવિત્ર આજ્ઞા અનુસારે પોતાના અંતરે આત્માની શુદ્ધિ કરવાને માટે રવસ્વ અધિકાર અનુસાર ધર્મકરણી પ્રમાદ રહિત કરે છે તે સંસાર સમુદ્રને પાર પાડી શકે છે. આત્માથજનોએ જે કાંઈ કરણી કરવાની છે તે આત્મશુદ્ધિને માટેજ, તેવા પવિત્ર લક્ષ્મથીજ એટલે કે તે પિતાનાજ હિત માટે કરવામાં આવે છે. તેથી તેમાં કત્વ અભિમાન (અહંકાર-મમકાર) કરવાથી હાનિ સંભવે છે અને તેજ ધર્મકરણ નિર્મદપણે નકામા કરતાં અધિકાધિક હિત સધાઇ શકે છે. જો કે ધમકરાણી કરતાં સ્વકઈ કરવામાં કશે સાર નથી, તે પણ કવચિત
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૭
જ્ઞાનસાર સૂત્ર વિવરણ. અકસીર અમોઘ ઉપાય એ છે કે, પૂર્વ મહાપુરૂષના પવિત્ર ચારિત્રનું નિરીક્ષણ કરી તેમનાથી આપણામાં કેટલી બધી ન્યૂનતા રહેલી છે, તેનો ઉડે વિચાર કર. એમ કરવાથી તે મદજવાર ગળી જશે. આ વાતની ઉપેક્ષા કરી કિયામદ કરનારા કઠણ કરણી કરતાં છતાં પણ દુઃખી થાય છે તેથી પ્રથમ ક્રિયામાં મંદ આદર કરવે નહીં એટલે શિથિળતા સેવવી નહીં, જે જે ધર્મકરણી કરવામાં આવે તે સમજ પૂર્વક અંતર લક્ષ સહિત કરવા ખપ કરે, જેઓ કર્મવેગે તેમ કરી શકતા ન હોય તેમની હાંસી ન કરવી, તેમજ તેમને તિરસ્કાર ન કરે, પણ તેમને શાંતિથી તેમનું કર્તવ્ય સમજાવવા પ્રયત્ન કરે. વળી પિતે જે કંઈ ધર્મકરણ કરે તેને ઉત્કર્ષ કયારે પણ ન કરે. કેમકે તેથી લાભ કશે નથી, અને નુકશાન ઘણુંજ સંભવે છે. તેથીજ શાસ્ત્રકારે એમ જણાવ્યું છે કે, સહુ કેઈ આત્માથી જનેએ પિતાના આત્માની ઉન્નતિ થાય તેવીજ અનુકૂળ ક્રિયા સાવધાનપણે અંતર લક્ષ (ઉપગ) સહિત કરવા સદાય ખપ કરે. એવી સક્રિયાના લક્ષણ સહિત તેનું ફળ હવે શાસ્ત્રકાર સ્પષ્ટ કરે છે–
गुणवद् बहुमानादे-नित्यस् मृत्या च सक्रिया ॥
जातं नं पातयेदनाद-मजातं जनयेदपि ॥५॥ ભાવાર્થી—“ગુણવંતનું બહુમાન બની શકે તેટલું કરવા પૂર્વક તેનું સત્ય સ્મરણ કરવા પ્રમુખ સંકિયાથી ઉત્પન્ન થયેલા ભાવને ટકાવી રાખવા સાથે નવા ભાવને પણ પેદા કરવાનું બની આવે છે. માટે ગુણને અથએ હમેશાં સકિયાનું આલંબન લીધાજ કરવું પ,”
વિવરણ–જે ભવ્ય જને રસત્તાગત રહેલા જ્ઞાનાદિક ગુણ પ્રગટ–પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી રહ્યા છે અથવા જેમને તે તે સદ્દગુણે પ્રાપ્ત થઈ ચૂકેલા છે તેવા સગુણી જનેનું બહુમાન કરવું, તેમની સ્તુતિ કરવી, તેમજ યથોચિત સેવા ભક્તિ કરવી, તે સર્વ તેમની સત્કરણનેજ વિનય ગણાય છે. તેથી સદ્દભાવનાવંત તેનું અનુમોદન ફળ પામે છે, એટલે સદ્દગુણના સદગુણોની સદ્દભૂત સ્તુતિ પ્રમુખથી તેમના કાર્યને અનમેદન-પુષ્ટિ આપે છે, અને પિતાનામાં તેવા સદગુણોના અવંધ્ય (અમોઘ) બીજ વાવે છે, તેથી તે ભવિષ્યમાં સાક્ષાત્ સદ્દગુણ રૂપે આ ભામાં પ્રગટી નીકળે છે. ઉક્ત રીતે સદ્દગુણીની સદાય સ્તુતિ-પ્રશંસા કરવા પ્રમુખ સત્કરનું નિત્ય નિયમસર સેવન કરવાથી આત્મામાં પ્રગટેલો સભાવ નષ્ટ થઈ જતું નથી અને નહિં પ્રગટ થયેલે એ અપૂર્વ સદભાવ ફરિણાયમાન થાય છે. માટે સત્કરણી સેવન કરવાનું નિત્ય વ્યસન રાખવું ઘટે છે.
નિરંતર અભ્યાસ પૂર્વક સકરણીનું સેવન કરનાર અવશ્ય ગુણની પ્રાપ્તિ અને
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
झायोपशमिके जावे, या क्रिया क्रियते तया ।।
पतितस्यापि तनाव-प्रछिर्जायते पुनः ।। ६॥ ભાવાર્થ–પ્રથમ અભ્યાસ રૂપે જે સકિયા કરવામાં આવે છે તેથી એ દ્રો સંસ્કાર જામી જાય છે કે તે કિયા તે શુદ્ધ અને અસંગપણ થયા કરે છે. તેમજ કવચિત્ દેવવશાત્ પતિત થયેલાને પણ પૂર્વલા ભાવની પ્રાપ્તિ થઈ આવે છે. પરંતુ જેઓ પ્રમાદને પરાધિન પડ્યા સતા સંતુફિયાનું સેવનજ કરતા નથી તેવા મંદભાગીને તે ગુણમાં આગળ વધવાનું સાધનજ મળી શકતું નથી. ”
વિવરણ- ધર્મકરા પ્રથમ અભ્યાસ રૂપે કરવામાં આવે છે તે શરૂઆ તમાં સંપૂર્ણ દેષરહિત હોતી નથી પરંતુ જેમ જેમ તેને અભ્યાસ દ્રઢ થત જાય છે તેમ તેમ તે કરી શુદ્ધ શુદ્ધતર થતી જાય છે. તેથી કઈ પણ ધર્મકરણી કરતાં શરૂઆતમાં અતિચારાદિક પણ લાગતાં દેખી તે કરણનો સમૂળગો ત્યાગ કરે નહિ. પરંતુ તેમાં લાગતાં દુષણ ટાળવા અપ કરતાં રહેવું. એમ ચીવટ રાખી પ્રવર્તતાં લાગતાં દૂષણે દૂર થતાં જશે અને અધિક પ્રયત્નથી ક્રિયા નિર્દોષ પણ બની જશે. પરંતુ ક્રિયામાં અશુત જાણ જે કિયામાત્રને ત્યાગ કરી બેસે છે અને બીજાને પણ કિયા કરતાં નિવારે છે તે બાપડા આગમચ વગરના હવાથી લાભને બદલે સ્વપરને નુકશાન કરે છે. એટલે કે તેવું સ્વછંદ વર્તન શાસ્ત્ર વિરૂદ્ધ હોવાથી સ્વારને અપાયકારી થાય છે. પરંતુ જે શાસ્ત્રઆજ્ઞાને લક્ષમાં રાખી યથાશક્તિ તેને અભ્યાસ કરવા ખપ કરે છે તે ભવ્ય જને અનુક્રમે આત્મઉન્નતિ સાધી અન્યને પણ આલંબન રૂપ થાય છે. અમુક ધર્મકરણ શા માટે કરવી જરૂરની છે? તેનું અનંતર અને પરંપર ફળ સમજી લક્ષમાં રાખી સ્વશકિત અનુસાર અને અધિકાર અનુસાર જે ધમકરણ કરવામાં આવે છે, તે કરણીવડે પૂર્વે કર્મવેગે પતિત થયેલા જીવના પણ પરિણામ પાછા ઠેકાણે આવી જાય છે, એટલું જ નહિ પણ તેના દ્રઢ અભ્યાસથી પરિણામની અધિકાધિક વિશુદ્ધિ થતી જાય છે. માટે પ્રમાદ પરિહરીને ધર્મ અનુદાનમાં રવસ્વ અધિકાર અનુસાર સદાય સાવધાન રહેવાની અતિ આવશ્યકતા સિદ્ધ થાય છે. તે બાબત શાસ્ત્રકાર હવે સુવે છે–
Traૌ તતઃ કુત, વાપરવાના વા !!
gi તુ સંગાથા, નિનાનાતિક / 9 / ભાવ તેથી રાણાની વૃદ્ધિ માટે તેમજ પ્રાપ્ત થયેલા સદ્દગુણથી
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર મૃત્ર વરણ.
૩૭૯, વીતરાગ દશા પ્રાપ્ત થતાં સુધી સેવવા ગ્ય છે. સમસ્ત મોહને ક્ષય થવા પામે ત્યાં સુધી એવા શુભ અભ્યાસમાં પ્રમાદ કર અયુક્ત છે. પ્રમાદસેવનથી તે ઉલટો અનર્થ પેદા થાય છે. માટે પરમાત્મદશા પ્રાપ્ત થતાં સુધી અપ્રમત્ત ભાવજ આદરવા યોગ્ય છે. વીતરાગદશા પ્રાપ્ત થયા પછી પતીત થવાનો લગારે ભય નથી. વીતરાગ દશા તે કાયમ એક સરખી જ હોય છે. વીતરાગ દશામાં કઈ પણ ક્રિયા કરવા સંબંધી વિકલ્પજ હેતો નથી. ૭”
વિવરણ–સહુ કોઈને ઉત્તરોત્તર હિતની વૃદ્ધિ થાય અને અહિતનો સમુળ નાશ થાય તે ઈષ્ટ છે. તે જ્યારે હિતમાર્ગમાં આગ્રહ પૂર્વક મંડ્યા રહી અહિત માર્ગથી પાછા ઓસરવામાં આવે ત્યારેજ બની શકે છે. જેમાં લાભને અથ વ્યાપારી જે વ્યાપારમાં અધિક લાભ દેખાય તેમાં આગ્રહ પૂર્વક મ રહે છે અને અલાભ દેખાય તેમાંથી એક પણ ઓસરે છે, તેમ મુમુક્ષુ જનોએ પણ આત્મહિતને માટે કરવું ઉચિત છે. જેમ પિતાના માં જ્ઞાનાદિક ગુણની તત્વથી વૃદ્ધિ-પુષ્ટિ થાય તેમ કાળજીથી તેમણે વર્તવાનું છે. તેમજ અભ્યાસ વેગે પ્રાપ્ત કરેલા સંયમ દિક ગુણેમાં ખલના ન થવા પામે તે પણ અવશ્ય લક્ષમાં રાખવાનું છે. છેડા પણ પ્રમાદ સેવનથી સંયમમાં ખલન થાય છે, તો પછી પ્રમાદરતનું તે કહેવું જ શું? મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ મુખ્ય પ્રમાદ છે. તેનાથી મુમુક્ષુવર્ગ સદાય ચેતતા રહેવું જોઈએ. તે પ્રમાદપિશાચ છળ દેખીને સંયમી જનેને પણ પરાભવ કરે છે તેથી ઉક્ત પ્રમાદપિશાચ છળવા સમર્થ થઈ ન શકે તેમ મુમુક્ષુ જનોએ સાવધાન રહેવું ઘટે છે. અન્યથા ખળના ગે સંયમ હાનિને પ્રસંગ પ્રાપ્ત થાય છે. તેથી સંયમની રક્ષા માટે તેમજ તેની અભિવૃદ્ધિ માટે પ્રમાદ રહિત બની અમર દશા ધારવી બહુ જરૂરી છે. જ્યાં સુધી સમસ્ત રાગ દ્વેષાદિક દુષ્ટ દેને સમુળગે નાશ થઈ જાય અને પોતે ક્ષાયિક ભાવે એટલે સંપૂર્ણ રીતે વીતરાગતા પામે કાં સુધી અપ્રમપણે ચારિત્રમાર્ગનું આરાધન કરવા મુમુલું વર્ગે ઉજમાળ રહેવું જોઈએ. ક્ષયિક ચારિત્રવંત વીતરાગને પતિત થવાને ભય નથીજ. તેમનું સંચમસ્થાન એક સરખું જ બન્યું રહે છે. તેવી અચળ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યાં સુધી તેવાજ પવિત્ર લક્ષથી સંયમ માર્ગમાં અડેલ વૃત્તિ સ્થાપી સ્વાત્મ સાધન કર્યા કરવાની જરૂર છે. આવી અતિ ઉત્તમ કરણીનું અંતિમ ફળ અતિ અદ્દભુત આનંદદાયી નિવડે છે. એમ શાસકાર જણાવે છે –
वचोनुष्टानतोऽसंग-क्रियासंगतिमंगति ॥
સેવં જ્ઞાનશિયા-જૂપિરાઝિલ | .|| ભાવાર્થ—“ધીતરાગ વચનાનુસારે વર્તન કરતાં અને અસંગ વૃત્તિ પ્રાપ્ત
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ. થાય છે. તે જ્ઞાન અને ક્રિયાની અભેદભૂમિ-એકતા અમંદ આનંદથી ભરેલી હોય છે.”
વિવરણ–જે ભવ્યજને વીતરાગ વચનાનુસાર સતક્રિયાનું સ્વરૂપ સમજીને તેનું સેવન કરે છે, અને અસક્રિયાને પણ જાણીને તેને પરિહાર કરે છે, તે અનુ
ને રાગાદિક સમસ્ત વિકારોને વિનાશ કરી તેિજ વિતરાગ દશાને પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે વિવ, ગરલ.અનનુષ્ઠાન, તબ્ધતું અને અમૃત-ક્રિયા એવી રીતે ક્રિયાના પાંચ પ્રકાર છે. તેમાંથી પ્રથમની ત્રણ પ્રકારની ક્રિયા પરિહરવાની છે અને પાછળની બે પ્રકારની ક્રિયા આદરવાની છે. જે ધર્મકરણી કેવળ આ લેકના સુખને માટે યશ, કીર્તિ કે પ્રતિષ્ઠાદિક નિમિત્તેજ કરવામાં આવે તે વિષક્રિયા કહેવાય છે. જે પરલોકનાજ સુખને માટે એટલે દેવતા પ્રમુખની અદ્ધિ પામવા માટે ધર્મકરણી કરવામાં આવે તે ગરલ કિયા કહેવાય છે. જે કાંઈ પણ સમજણ વગર કેવળ સ મૂર્ણિમ પ્રાયઃકરણી કરવામાં આવે તે અનનુષ્ઠાન કહેવાય છે. જે કરણીના હેતુ પ્રયોજન પ્રમુખ સારી રીતે સમજીને સેવવામાં આવે તે હેતુ-કિયા કહેવાય છે. અને તે તદ્દન હેતુ કિયા વિકરણ શુદ્ધિથી કરતાં જે અપૂર્વ શાંતિ–સ્થિરતા-પ્રસન્નતા પ્રગટે છે તે અમૃતકિયા કહેવાય છે. પ્રથમની ત્રણ ક્રિયાઓ સંસારમાં પરિભ્રમણ કરાવનારી થાય છે, ત્યારે પાછળની બે ક્રિયાઓ સ્વર્ગ અને મક્ષ રૂપ ઉત્તમ ફળ સમર્પે છે. એમ સમજી પ્રથમની ત્રણ ક્રિયાને સર્વ પરહાર કરવા પૂર્વક પાછળની બે પિને આદર કરવા સદાય લક્ષ રાખવું ઘટે છે. કશી જિનવચનાનુસાર ઉપર મુજબ ક્રિયાનું સ્વરૂપ સમજી જે અસ ક્રિયાને ત્યાગ કરી સત્ ક્રિયાને સાવધાનપણે સેવવા ઉજમાળ રહે છે તે સતત અકાસના બળથી અનુક્રમે અસંગપણને પ્રાપ્ત થાય છે. પિતાને કરવા યોગ્ય કાર્ય કંઈ પણ પ્રયાસ કે વિકફ વગર તે સહેજે સાધી શકે છે. રાગદ્વેષાદિક દેવી તે કયાંય પણ કિંચિત્ લેપતા નથી, પરંતુ અત્યુત્તમ પુરૂષાર્થ વડે તે રાગદ્વેષાદિક સમસ્ત વિકારને નિર્મૂળ કરી શકે છે. તે મહાભાવ અસંગ ક્રિયાને જે અપૂર્વ લાશ પામે છે તેજ સહજ આનંદથી છલકતી જ્ઞાન અને ક્રિયાની અભેદ ભૂમિ સમજવી. તેમાં સ્વાભાવિક આનંદની રેલ છેલ થાય છે. તે અસંગ ક્રિયાને લાભ જિનેશ્વર પ્રભુના એકાંત હિતકારી વચનને અનુસરીને (નહિં કે આપમતિથી) ધર્મકરણી કરવાના અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે. તેથી જ શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરે અષ્ટકમાં કહ્યું છે કે પ્રસિવિશાખા, સાધનસ્થિતિઃ” તિપિતાના અધિકાર, અવિરત, દેશવિરતિ કે સર્વવિરતિને અને નુસારે શાસ્ત્રમાં ધર્મકરણ કરવામાં મયદા બતાવેલી છે. તે મુજબ જે ભવ્ય જને સદગુરૂ સમીપે પોતાના અધિકારને તે તદનુકુળ કરીને નિશ્ચય કરીને વિ. શક્તિ વ્યા વગર ઉદાસિત ભાવે શયતાદિક દે નિવારીને પ્રયત્ન કરે છે
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે તથા પ્રકારના ઉત્તમ અભ્યાસના યોગે અનુક્રમે આત્માને સહજ આનંદથી ૯ભરાતા અસંગ કિયાના અતિ અદભુત લાભને પામે છે. તે મહિમા વીતરાગ પ્રભુની પવિત્ર આજ્ઞાને આગ્રહ પૂર્વક અનુસરવાનો છે. કેમકે શાસ્ત્રોક્ત આચાર પાળનાર, જાણનાર, પ્રરૂપનાર અને શાસ્ત્રમાંજ દષ્ટિ સ્થાપી રાખનાર મહાપુરૂષ અનુક્રમે પરમ પદને પામે છે. ઇતિ શમૂ.
गुणानुराग.
(અનુસંધાને પુષ્ટ ૧૯૦ થી ) લાભ મેળવવાની ઈચ્છાવાળાએ દેષ તજવીજ જોઈએ,
जइ इच्छह गुरुयत्तं, तिहुयणममि अप्पणो नियमा।
ता सव्वपयत्तेणं, परदोस विवज्जणं कुणह ॥ १२ ॥ “જે ત્રણે લોકમાં નિચે પિતાની મહટાઈને ઇછત છે તે સર્વ પ્રયત્ન વડે કરીને પારકા દેશનું વિવર્જન કર.”
વિવેચન—જે ત્રણ લેકમાં શ્રેષ્ઠ ગણાવાની ઈચ્છા વર્તતી હોય અર્થાત્ જે આ સંસારથી કંટાળ્યું છે ને મેક્ષ સુખ મેળવવાની ઈચ્છા થઈ હોય તે પ્રથમ પારકા દેષન અર્થાત પારકા દેષ જોઈને તેની નિંદા કરવાનું તજી દે. જ્યાં સુધી પારકા દોષ જેવાપણું રહેશે ત્યાં સુધી પિતાના દેષ જેવાશે નહીં અને પિતાના દોષ જેવાશે નહીં ત્યાં સુધી દેશ નાશ પામશે નહીં. એટલે મુક્તિ તેનીજ મળે? અને મુક્તિ મળ્યા શિવાય ત્રણ લેકમાં ગુરૂતા-શ્રેષ્ઠતા બીજી કોઈ રીતે પ્રાપ્ત થઈ શકે તેમ નથી.બીજી ગુરૂતામાં તેનાથી અધિક બીજી હવાને સંભવ છે, વળી તે ગુરૂતા વિનશ્વર હોય છે અને મુક્તિ પ્રાપ્ત થવાથી મળતી ગુરૂતા કરતાં શ્રેષ્ઠ બીજી ગુરૂતા છેજ નહીં-તેજ સર્વેકૃષ્ટ ગુરૂતા છે. તેમજ તે અવિનશ્વર છે. માટે તેની ઈચ્છાવાળાએ પ્રથમથી જ પારકા દોષ જોવાનું તજવાની જરૂર છે. જે પારકા દોષ જુએજ નહીં તે પછી બેલે તે શેને? આ જગતમાં પ્રશંસાને યોગ્ય કોણ છે ? તે કહે છે–
વર્ષ પસાિના, પુરિમા સવુત્તમુત્તમ લાપ |
उत्तमनत्तम उत्तम, मजिमनावा य सव्वेसि ।। १३ ॥
સર્વ જેમાં ચાર પ્રકારના પુરૂષે પ્રશંસનિય છે. ૧ સર્વોત્તમોત્તમ, ૨ ઉત્તમોત્તમ, ૩ ઉત્તમ અને 6 મધ્યમ ભાવવાળા. ”
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન–ષ પુરૂષ ચરિત્રમાં ના છ પ્રકાર બતાવ્યા છે. અર્થાત સર્વ ઇનોમાંથી પૃથક્ પૃધ છે અતિ તેના ભાવને લઈને જુદી જુદો બતાવી આપી છે, તદનુસાર અહીં પણ જીવન છ પ્રકાર પ્રદર્શિત કરી છે. તેમાં પ્રથમ આ ગા
માં જે ચાર પ્રકારની જીવે પ્રશંસા પાત્ર છે તે બતાવ્યા છે. તેમાં પ્રથમ સર્વેતમોત્તમ તે તીર્થકર મહારાજા, ઉત્તમોત્તમ તે સામાન્ય કેવળી પર્ચત મુનિ મહારાજ,ઉત્તમ તે સામાન્ય મુનિ મહારાજ અને દેશવિરતિ શ્રાવકે અને મધ્યમ સભ્ય દષ્ટિ અને માગનુસારી જ જાણવા. જુદી જુદી રીતે વિપક્ષા કરતાં છોના આ કરતાં ઓછા લત્તા તેમજ જુદા જુદા પ્રકાર-ભેદ થઈ શકે છે. આ થામાં રહસ્ય એ કહેવું છે કે-આ ચાર પ્રકારના છ પ્રશંસા કરવાનેજ યોગ્ય , તેથી નિરંતર તેમની પ્રશંસા કરવી, તેમને ગુણેની અનુમોદના કરવી અને તે. નિી નિંદા તે કદિ પણ કરવી જ નહીં. ગુણ મેળવવાનું એજ પરમ સાધન છે. હવે બાકીના બે પ્રકારના છ સંબંધી કહે છે.
છે ઝર ઝમા, ગુરુ ધાન્નિવા કુરિસા | તે વિવ નિિણજ્ઞ, જિતુ રાતે પાડ્યા છે ?ઇ
જે સારેક તેમજ ધર્મવત અધમ અને અધમાધમ પુરૂષો હોય પણ નિંદનીય નથી, પણ તેને વિશે દયા કરવા એગ્ય છે.”
વિવેચન—ઉપરની ગાયામાં બતાવેલા ચાર પ્રકારના જીવો ઉપરાંત અધમ અદામ એ બે જાતિના મનુષ્યો પણ હક છેમાં અધમ તે વિખ્યા, રિત માત્ર સાર્થ ને કામ બે પુરૂષાર્થનેજ ોકાર કરનારા સમજવા. અને અકામ તે લાવે પાપ કરીને આવેલા અને આ ભવમાં પણ પાપકર્મમાંજ ૨કે પાં રહેનારા હિંસક તેમજ અનેક પ્રકારના વ્યાધિશસ્ત જીવો સમજવા. આવા છે પણ નિંદા કરવાને ચગ્ય નથી. તેથી તેમની પણ નિંદા કરવી નહીં, પરંતુ કે કિર દયા કરવી એટલે તેની દયા ચિંતવવી. કેમકે તેઓ વારેકમી હોવાથીજ મેં રહિત થયેલા છે. તેઓ કઈ પણ રીતે ધર્મને ઓળખે અને પાપથી દૂર રહે હક, એમ વિચારવાનું છે અને તેવો પ્રયત્ન કરવા ચોગ્ય છે. પરંતુ તેમને દુષ્ટ પાપિ કરીને નિંદવાયેગ્ય નથી.
હવે સર્વોત્તમામ પુરૂષ કોને કહેવા તે કહે છે– 9 પર ચરત્રમાં ઉત્તમોત્તમ, ઉત્તમ, મધ્યમ, વિધ્યમ, અધમ ને અધમાધમ એમ પ્રકાર કલા છે,
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણાનુરાગ.
(૩૮૩
पञ्चगुभा जुव्वण-वंतीणं सुरहिसारदेहाणं । जुवईणं मज्जगन, सव्युत्तमरूववंतीणं ॥१५॥
आजम्म बंजयारी, मणवयकायेहिं जो धरइ सीलं । . सव्वुत्तमुत्तमो पुण, सो पुरिसो सव्वनमणिज्जो ॥१६॥
પ્રત્યક્ષપણે ઉભટ વનવાળી અને સુગંધીથી બહેકી રહેલા શરીરવાળી સર્વોત્તમ રૂપવતી યુવતીના મધ્યમાં રહ્યા તો પણ જે પુરૂષ જન્મથી બ્રહ્મચારી હેય અને મન વચન કાયાવકે શીળને ધારણ કરતા હોય તે પુરૂષને સત્તત્તમ જાણુ. તે સર્વને નમવા ગ્ય છે.”
વિવેચન-બ્રહ્મચર્યથી ચલિત થવાના પ્રબળ સાધનભત એવી અત્યંત રૂપવંતી સ્ત્રીના સંસર્ગમાં રહ્યા છતાં પણ જે પુરૂષનું બ્રહ્મચર્ય મન વચન કાયા ત્રણે ગથી વિશુદ્ધપણે ઝળકી રહેલું હોય એ જન્મથીજ વિશુદ્ધ બ્રહ્મચારી પુરૂષ સમેરમની પંકિતમાં મુકવા લાયક છે. અહીં સ્ત્રીને રાગને બળવાન હેતુભૂત જાને બીજા ગુણે કરતા આ ગુણનેજ આગળ કરવામાં આવેલ છે. જે મનુષ્ય આવા પ્રસંગમાં રાગથી વિમુખ રહી શકે છે તેને બીજા સ્વ૫ કારણેમાં તે પછી રાગોત્પત્તિ થતી જ નથી. અને જેને રાગ નાશ પામે તેને વૈષ તે સહજે નાશ પામે છે. કારણ કે વધારે મુશ્કેલી રાગને તજવામાં જ છે. તેથી જ પરમાત્માને વીતરાગનું વિશેષણ આપવામાં આવે છે. આમાં બતાવેલ પ્રસંગે ખાસ લહયમાં રાખવા ચોગ્ય છે. હવે ઉત્તમોત્તમ પુરૂષ કોને કહેવા તે બતાવે છે–
एवंनिह जुवागल, जो रागी हुज्ज कहविगसमयं । वीय समयंमि निदइ, तं पावं सव्वनावेणं ॥१७॥ जम्मंमि तम्मि न पुणो, हविज्ज रागो मणंमि जस्स कया । सो होई उत्तमुत्तम-रूवो पुरिसो महासत्तो ॥ १७॥ .
એવા પ્રકારની યુવતીના મધ્યમાં પ્રાપ્ત થયું તે જે પુરૂષ કદાપિ એક સમય રાગી થઈ જાય પણ તસ્તજ બીજે સમયે તે પાપને સર્વ ભાવે કરીને નિદે અને તે આખા જન્મમાં ફરીને કદી પણ જેના મનમાં તે રાગ ઉત્પન્ન ન થાય તે મહા સત્યવાન પુરૂષ ઉત્તમ સ્વરૂપ વાળ હોય છે. ”
વિવેચન–ઉપરની બે ગાથામાં મારા પુરૂષના લક્ષણ બતાવ્યા છે તેમાં ને આમાં માત્ર એટલે જ ફેર છે કે જેનું વન અન્ય પુરૂના ચિત્તને ચળાવવાને તનમનાટ કરી રહ્યું છે એવી ઉત્કટ વનવાળી અને સર્વોત્તમ રૂપવાળી રીના પ્રસંગમાં આવ્યા છતાં પણું રેપનોત્તમ પુરૂષનું ચિત્ત તે કયારે પણ ૨
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૮૪
જૈન ધમ પ્રકાશ.
નિંત થતુ જ નથી અને શ્મા ઉત્તમાતમ પુરૂષનું ચિત્ત કદાપિ સહજવાર માત્ર ર ગને આધીન થઇ જાય છે પરંતુ તરતજ તે રાગનુ' અન્ય ફળ બેસે ત્યાર પહેલાંજ તે ચેતી જાય છે અને ખીન્ટેજ સમયે એટલે તાત્કાળિક વખતેજ તે ઉત્પન્ન થયેલી રાગ તાને સ બાયડે એટલે ત્રિકરણ ચગે બંદે છે. એટલું જ નહિ પણ કરીને આપા જન્મમાં ફરીને તેવુ અલ્પ સમયનું' પણ માળિતપણુ-રાગાધિનપણું થતુ નથી. આવા મહા સત્યવાન પુષ ઉત્તમોત્તમની પકિતમાં ગણવાને ચેાગ્ય છે. આ દશા બહુજ મનન કરવા યાગ્ય છે. તરતમાં પાછા એસરવુ તે તે શકય છે, પરંતુ આખી જીંદગીમાં ફરીને તેવા ભાવને આધીન ન થવું' તે ઘણુ' અશકય છે. ત જેનુ' એવું આત્મગળ હાય તેજ ઉત્તમામ ગણાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે ઉત્તમ પુરૂષ કેને કહેવા તે કહે છે—
पिच्छइ जुबई रूवं, मणसा चिंतन व खणमेगं । નો નાદ્ પ્રષ્ન, વયિનંતો વિશ્થીતૢ !′′ | साह वा सट्टो वा सदारसंतोससायरो हुज्जा । सो उत्तमो मस्सो, नायवो योवसंसारो
|| શ્′′ ||
''
ઃ સ્ત્રીનુ’ ૨૫ જોઇને ક્ષણુ માત્ર તેને મનમાં ચિંતવે પરંતુ સ્ત્રીએ પ્રાર્થના ક ર્યાં છતાં પણ જે અકાર્ય ન કરે એવા સાધુ હેય અથવા સ્વદારા સતષમાં આદુરવાળા શ્રાવક હોય તેને ઘેાડા સંસારવાળે ઉત્તમ મનુષ્ય જાણવા,
ance
વિવેચન-ઉપર બતાવી ગયા છીએ એવી રૂપવ ́ત સ્ત્રીના રૂપને જે જીએ અને જેઈને રાગ દશાથી ક્ષણવાર મનમાં ચિંતવે–પ્રિય લાગે તે પણ તેવી સ્ત્રીએ પ્રાન! કર્યા છતાં–સામી માગણી કર્યા છતાં જે દઢશીળવાન પુરૂષ ડગે નહિ-સાય નહીં તેની–પ્રાર્થના સ્વીકારે નહિ એ પુશ્ય ને સાધુ હાય અથવા સ્વદ્વારા સંતોષી શ્રાવક હોય તો તે ઉત્તમ મનુષ્યની પ'કિતમાં મુકવા ચેાગ્ય છે. એવા જીવા અલ્પ સ'મારી ચેાડા કાળમાં મુકિત પામવાવાળા હોય છે. આમાં સાધુને સર્વ સ્રીએ સ`ખ ધે હિત ન થવા સૂચવ્યુ છે અને શ્રાવકને પરસ્ત્રી સ``ધે · ચળિત ન થવા સૂચવ્યુ છે. પરસ્ત્રીના સમ્ ધમાં પણ જે મનુષ્ય એવા દૃઢ રહે છે અને તે મન ૧ચન કાયાથી ચળિત થતુ નથી તે !રેખર ઉત્તમ પુરૂષ ગણાય છે.
પૂછ્યું.
For Private And Personal Use Only
ܙܙ
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જા વાડન
ઉપદેશ સાળા ભાષાંતર. (૯ કથાઓ
સહિત)
આ ચધ એટલા બધા ઉપયેગી,ઉપદેશક અને રસિક છે કે તેને માટે વ્યાખ્યાન કરવા કરતાં તે સાદ્ય ત વાંચવાની ભલામણ કરવી એજ ચેાગ્ય લ ગે છે.
આ ગ્ર'થતા ફેલાવો જેમ બને તેમવધારે કરવાનાં ખાસ હેતુથી તેમજ ભાવનગરના શ્રાવિક સમુદાય તરફથી તેમાં સારી રકમ મળેલી હાવાથી તેની કિંમત એકદમ ઘટાડીને રૂા. રા ના રૂા ૧ા કરવામાં આવ્યા છે. સુપર રાયલ ક ૫૦ ફારમની ઉ‘ચા હાપ, ઉંચા કાગળ, ઉંચા બાંઇડીંગવાળી આ બુકની કિંમત બહુજ ઘટાડવાથી તેની ઉઠાવ બહુ ટુંકી મુદ્દતમાં થઈ જવા સભવ છે, માટે જેની ઈચ્છા હાય તેણે તરતજ મગાવવા લખવું, બહાર ગામ વાળાએ સ્ટેજના ચાર આના વધારે મેકલવા અથવા વેલ્યુપેનલથી મંગાવવી,
ઉપદેશ પ્રાસાદ ભાષાંતર. ભાગ ૫ મે. ( સ્તંભ ૨૦ થી ૨૮ )
આ અદ્ભુપચેગી ગ્રંથના આ ભાગમાં ૭૬ વ્યાખ્યાના આવેલા છે. ગ્રંથ આ ભાગમાં પૂર્ણ થયેલા છે. પ્રાંતે ચાવીશે સ્થલના ૩૬૧ વ્યાખ્યાનમાં આવેલી તમામ કથાએની અક્ષરવાર અનુક્રમણિકા આપવામાં આવી છે. આ ભાગની અંદર જ્ઞાનસારના ૩૨ અષ્ટક ઉપર (૩૮) વ્યાખ્યાના છે, તપાચાર ઉપર (૧૪) વ્યાખ્યાના છે, તેમાં દરેક પ્રકારના પ્રાયશ્ચિત્તાનું સ્વરૂપ બહુ સરસ બતાવેલ છે.દરેક વ્યાખ્યાનમાં પ્રસગને લગતી કથાઓ આપેલી છે. તેમજ અનેક ઉપયાગી ટુકીકત સમાવી છે. ખાળ'જીવને પરમ દ્વિતકારક આ ગ્રંથ છે.સાદ્ય ત વાંચવા ચૈગ્ય છે,ઘણા પ્રયાસ વડે ભાષાંતર કરાવી, સુધારીને છપાવવામાં આવેલ છે. ૫૪ ફાર્મના આ ભાગની (ક મત રૂ. ૨)ાખવામાં આવી છે. પોસ્ટેજ ચાર આના લાગે છે
अभिधान राजेन्द्र कोप.
ના હેત્તિ યિ.
यह अभिधान राजेन्द्र नामक मागधी माकन जापाका कोषका द्वितीय जाग उपकर तैयार है. पहला, तिसरा उप रहा है. इस अपूर्व कोपमें अकारादिक्रम शब्द रखे गये हैं. जैनशास्त्र के प्रसिद्ध सिद्धांतोके सूत्र, टीका, नियुक्ति, चूर्णि, जाप्यरूप पंचांगीसं वक्तव्यता सूत्रादिको संपूर्ण पाठ सहित शब्द पर रखी गई है. तथा औरजी वैज्ञानिक, अतिहासिक, दार्शनिक सी विषय जन जन शब्दोपर रखे गये है. औसा अत्युत्तम ग्रंथ अवश्य लेने योग्य है.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - ' , ' ક. : : : - मूल्य चारों नागकी रु. 75) पजाने पर रु. 100) પિતા ની મિત શm) पत्र व्यवहार इस पतेसे करि તિર રાષ્કાજાલા જી. રતલામ, નાઝવા આ વર્ષની ભેટ સંબંધી નિર્ણય. આ વર્ષ માટે ક્ષેત્રની બુક ખાસ નવી છપાવવાનું નહીં બની શકાથી સભ નદી પૃથક પૃથક વખતે છપાયેલી નીચેની બુકે પિ કે એક બુક ભેટ ત છે .કલવાનું ઠરાવવામાં આવ્યું છે. જે ગ્રાહક ખાસ તેમાંની કેઇ પણ એક બુક છે : લખશે તે તેને તે બુક મોકલવામાં આવશે. શિવાય કમસર મોકલતાં | માં ની કોઈ પણ એક જ કલામાં આવશે. માટે જો તેમાંની કોઈ બુકની છે. ' રવકતા હોય છેપત્ર લખવ. 3 કલાની કે નામ.. શ્રી ચંપક રવિ, શ્રી રતિસાર ચરિત્ર શ્રી વત્સરાજ આત્રિ. શ્રી ની અતિ ચરિત્ર, શ્રી શુલભદ્ર ચરિ. શ્રી રામ ચરિત્ર. ભારત ઉપર કા. કડીની કથા. -દ હરજી. પનચંદ્ર મુળ. : 62. - માઈકુલ લાઇફ મેમ્બર. ર, પહેલા વર્ગના મેમ્બર . કેરાલાલ ઉમેદ, તા . બી મેમ્બર 13 ના થઈ ર૮૩માં તે વે પર એ અર્થ જેમ નાળામાં કોઈ જ વર છેલડ પ્રાપ્ત થાય અહીં તેમ " એ કર્યો છે. તેને ‘સૂર્યના તડકામાં છાયા , થાય નઈ તે એ કર. કારણકે :: મ શા ગૃપ ગાથા પર મ ક છે. એ વહેંચવામાં આવેલ વિનમ પાંજરાપે ડબલ બસ દીને ખેંચવામાં હલ છે, For Private And Personal Use Only