________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮
જૈન ધમપ્રકાશ. ને મુમુક્ષુ જનોએ અવશ્ય નિરોધ કરે, એટલે કે ભાવનામ આપ્ત વચનાંકુશવડે તેમને નિયમમાં રાખવા પ્રયત્ન કરવા યુકત છે. તે દુજેય મન અને ઇંદ્રિયોને મોકળ મુકવાથી બધી બાજી બગાડે છે અને તેમને કાબુમાં રાખવાથી સઘળી બાજી
જે રે છે. તેથી વિવેકાંત સાધુએ તેમને વશ પ્રવર્તાવવા પ્રબળ પુરૂષાર્થ ફેરવે છે. ફલિતાર્થ એ છે કે ઉકત સાધન ચગે મુમુક્ષુ જને અવશ્ય આત્મસિદ્ધિ નિપજાવી શકે છે. કારણ ગેજ કાર્ય નીપજે છે, તેથી મોક્ષ સુખના તીવ્ર અભિલાષી મુમુક્ષુઓએ અવશ્ય ઉક્ત સાધન સંપન્ન થવું ઘટે છે. જેમને સ્વપશમ ચોગે કંઈક જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તેમણે પોતાની રહેણ સુધારવા અવશ્ય લક્ષ કરવું જોઈએ. તેમજ જે ક્રિયારૂચિ જ હોય તેમણે તે તે કિયાને હેતુ વિગેરે સારી
તે સમજવા ખપ કરે જોઈએ. શાન અને ક્રિયાને સેવનાર સજજોએ જેમ રાગ કંપ યા કષાયજન્ય ઉષત પ શા થાય અને સમાજ સ્વાભાવિક શીતળતા પ્રગટે એવું લક્ષ વધારવું જોઈએ. અને એટલા માટે ઉત્તમ ભાવનામૃતનું સદાય પાન કરવું જોઈએ. તેમજ તેના ઉત્તમ ભાવના સાદિત રહે તેટલા માટે મન અને ઈયે ઉપર પુર કાબુ રાખ એ. તેમ કરવામાં શેડો પણ ગફલત કરવાથી જીવને આગળ ઉપર બહુ સેવું પડે છે. માટે મુમુક્ષુ જ એ સ્વસંયમ કરીમાં લગારે પ્રમાદ કરે નહીં. અબમતપણે આત્મસાધન કરનારા મુમુક્ષુઓ અવશ્ય આત્મકલ્યાણ પ્રાપ્ત કરે છે, એટલું જ નહિ પરંતુ અનેક ભવ્ય જનોને પણ દધિને વિસ્તાર કરવા પુટ આલંબનરૂપ નિવડે છે. 9.
પોતે ગમે તેવું ન મળ્યું હોય પણ શબ કરણી વિના તે નિષ્ફળ છે એમ શાશકાર બતાવે છે--
क्रियाविरहितं दंत, ज्ञान मानमर्यकम् ॥
mતિ વિના જૂથોડ, જાતિ ક્ષીણિત છે ! ભાવાર્થ—“કિયા-આચરણ વિના કેવળ શુષ્કજ્ઞાન નિષ્ફળ છે, અને સદાચરણયુકત સર્વ જ્ઞાન રાફી છે. કેમકે માર્ગને જાણ છતાં પણ ગમન દિયા વિના ઈચ્છીત સ્થાને પહોંચી શકતે રહી. અને મને ક્રિયા ચગે મુખે-માધિથી ઇષ્ટ સ્થાને પહોંચી શકે છે. એમ નિધોરીને મોટી મોટી વાત કરીને નહિ વિરમતાં સાક્ષાત્ ક્રિયારૂરિ થવું. ૨. ”
વિવરણ–જાણવાનું ફળ એ છે કે જે હિતકારી હોય તે આદરવું અને મિનીટ ને તે છતાં જે જાણી જોઈને હિત માર્ગ આદરે નહિ અને
For Private And Personal Use Only