________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨
જૈન ધમ કાશ
એવે
તાવવા માટેજ ઉપયેગી થાય. વળી જ્ઞાન એવી રીતનું પ્રાપ્ત કરવું જેઈએ કે જેથી જીવ પોતાનુ' અનાદિ વચ્છંદ વર્તન તળને શાસ્ત્રનીતિ મુજબ ચાલવા સમર્થ થાય, કેમકે સદ્ગતનથીજ જ્ઞાનનો સાર્થકતા છે, અને જ્ઞાન (સમજ ) સહિત કરણીથીજ ઇષ્ટસિદ્ધિ થઇ શકે છે. માટે જ્ઞાતીને ફડી કરણી ડરવાની જરૂર છે, અને કરણો કર નારે તેની સમજ લેવાની પશુ સાથેજ જરૂર છે. કારણ્કે જ્ઞાન વગરની કરણી આં પળી કહેવાય છે અને કરણી વગરનુ જ્ઞાન માત્ર પાંગળું ગણાય છે. તેટલા માટે જ્ઞ!ન અને ક્રિયા સમ્યગ્ રીતે સેવવાની સાથે જરૂર સિદ્ધ થાય છે. ક્રિયા પણ ઉપર જણાવ્યા પ્રમાણે માદ્ય અને અતર એમ બે પ્રકારની છે, પ્રતિલેખન પ્રમુખ બાહ્ય કરી છે. તે કષાયજયવડે અતર સ્થિરતા શાન્તિ પ્રગટાવવા પ્રયત્ન સેવવા તે અતર કરણી છે. તેથી પ્રતિલેખન પ્રમાન પ્રમુખ છે જે ખાદ્ય કરણી કરવાનું પ્રાપ્ત થાય તે તે સર્વ અંતરલ પૂર્વક કરવી જોઈએ. એમ કરવાથીજ સયમ ગુજીની વૃદ્ધિ અને સાર્થકતા થાય છે. મતલબ કે સયમની રક્ષા તેમજ પુષ્ટિ માટે જે આહાર, નિહાર, વિહુાર પ્રમુખ કરણી કરવી પડે તે મી કરણી કરતાં છતાં સ્થિરતા-શાંતિ હણાય નહિં પણ વૃદ્ધિ પામે ચુંટ ઉપયાગ રાખજે જોઈએ; અને તેથીજ શાસ્ત્રોકત દાવ, જેવા કે ય, દ્વેષ અને ભેદ વર્જીને અભય, દ્વેષ અને અભેદ્યપણે સઘળી સંયમ કરણી રાધવાની જરૂર છે. મતલબ કે પરિણામની ચંચળતા પવારને જે સયત્ન કરણી કરવામાં આવે તેમાં અરૂચિ ન થાય, તેમજ તે કરણી કરતાં ખેઃ ( શાક )ના પશુ અનુભવ ન થાય. તેની સહબાળ રાખીનેજ તે તે કરણી કરતાં સર્વથા હિત સંભવે છે. તેવી નિર્દેìષ પ્રવૃત્તિનિવૃત્ત રૂપે પરિણમે છે અને આત્મામાં અપૂત્ર શાંતિને પ્રગટાવે છે. નિર્દેૌષ સંયમ કાંડે જેને સ્વાત્મામાં શાંતિ પ્રગટી છે તે શાંત આમ, જે મૈત્રી પ્રમુખ જીદ્દ ન હતું જ્યારા ડેરી ાતાના મામાને ભાવિત કરે છે અથવા ગ્રહણ કરેલા પાંચ મહાવ્રતાને આંતચારાદિક દૂષણ રહિત ક્રુસિત ભાવથી પાળે છે, તે વાળની વૃદ્ધિ કરી યુ ત પા શકે છે, માટે મુમુક્ષુ જતે અવશ્ય સદ્દભાવનાના આશ્રય કરે છે. સદ્ભાવના વડે સા વાસિત હોય તે ભાવિતઆત્મા સમર્થેશે. તે અને ઇદ્રયને મેકાં ચુકવાથી તે શાંતિને ભંગ કરે છે એટલુ જ નાડું પણ હું ધરે દુઃખ આપે છે, એટલે અનેક પ્રકારની આધિ વ્યાધિ ઉપજાવી છહ અને પ્રગટ વિટના કરે છે. અને ! ન્તરમાં પણ અધગતિમાં ઉતારી દે છે. એમ સમજી શણા મુમુદ જના ઉદ્ધત તુર‘ગ જેવા મન અતે ઇંદ્રિયને શાયુ તથી બહુ પરે દમે છે. તેમને લા મે કળાં મુકતાં નથી. એટલે કે મનને જ્ઞાન ધ્યાન સંબંધી શુશ્ન વિચારશુ!માં પરોવી ખે છે અને ખેાટી અથભ વિચારણાથી નિવારે છે તેમજ રસના પ્રમુખ પાંચે
For Private And Personal Use Only