SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધરમ પ્રકાશ. કરવું-પીપરમી મહામાનો ત્રિકાળ જાપ કરે જ તેની પ્રાપ્તિને પરમ ઉપાય છે એમ સમજવાનું છે. રામરાજા પુત્રનું નામ સ્વપ્નાનુસાર અંદર પાડે છે. બાલ્યાવસ્થામાં જ તે અનેક કળાઓ પ્રાપ્ત કરે છે. ત્યારપછી તેને રાજનીતિ શીખવવા માટે અતિસાર નામના મંત્રીને સેંપવામાં આવે છે. પ્રારંભમાં તે મંત્રી રાજપુત્રને જે શિખામણ આપે છે તે મારા લક્ષમાં ઉતારવા ગ્ય છે. આ કાસ પ્રધાને ચંદ્રાપીડ કુમારને આપેલ ઉપદેશ યાદ આવે છે. મંત્રી પણ આવા જ જોઈએ કે જે પિતાને પેલા રાજપુત્રને ખરા નીતિમાર્ગે દોરે અને રાજા થવાને ગ્ય બનાવે. ઉપદેશના અનેક પ્રકારો છે તે પૈકી સમયાનુસાર-વ્યક્તિ અનુસાર જે ઘટિત લાગે તેજ પ્રકારને ઉપદેશ આપવામાં આવે છે. આ ઉપદેશ ઉપરથી આપણને પણ બહુ સમજવાનું મને તેમ છે, માટે તે વારંવાર વાંચીને સ્મરણમાં રાખવા ગ્ય છે. ત્યાર પછી કવિતીના વિવાહ માટે ચંદ્રોદર કુમારને આમંત્રણ કરવામાં આવે છે. રામરાજા તે સ્વીકાર કરે છે, ને કુમારને વિવાહ માટે ત્યાં મેકલે છે. શોદર કુમાર રાજપુત્રીની પ્રતિજ્ઞા અનુસાર રાધાવેધ સાધે છે. આ રાધાવેધની ઘટના સંસારમાં સાધવાના મેક્ષરૂપ સાધ્ય સાથે ઘટાવવા યોગ્ય છે. રાધાવેધની અં. દર અવળા સિવળી ફરતા સળને બાર આરાવાળા ચકવતું આ સંસારમાં પ્રાણી પરિ મિણ કરે છે. તે પ્રમાણે કરતાં હતાં નીચે ગેહલા ઘરના નામ ચકની ઉપર રહેલી કાચબી અથવા રાધા નામની પુતળીનું પ્રતિબિંબ કવચિત પડે છે. તેને સધ્ધમાં રાખીને બંને પ્રકારના ચના આરામાં ખલિત ન થાય તેવી રીતે બાણ મુકીને, જે કાચબીના થયાં પુતળીના ડાબા નેત્રની કીકી વિધે છે તેણે રાધાવેધ સા દશે કહેવાય છે. તે પ્રમાણે આ સંસારમાં કુમ વિના ચારે ગતિમાં પરિભ્રમણ કરનાર પ્રાણી કવચિત્ મનુષ્ય ભવાદિ સામ પરીને ગુરૂના ઉપદેશથી અથવા - ભાવિક રીતે સમકાદિકની તે કરી લે છે, તે પ્રજાસત રાધાવેધ સાધ્ય કહેવાય છે. કારણકે અધ્યવસાયની વિચિત્રતા ને અસ્થિરતા અતિશય હોવાથી એવા ઉત્કૃષ્ટ, પૂર્વ પરિણામ કવચિત્ જ પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત થયા પછી પણ તે બહુ અપકાળ ટકે છે, માટે તેવા સમયને જે વિચક્ષણ નુષ્ય ઓળખી તેટલા વખતમાં પિતાના સાધ્યને સાધી લે છે તે મનુષ્ય રચંદર રાજાએ જેમ રાધાવેધ સાધીને કબાવતીને મેળવી તેમ મુનિસુંદરીને બવે છે. આ પ્રસંગમાં કળાવતી પણ પિતાને પ્રિય રાધાવેધ આ પ્રશાસ્તજ બ. તાવ્યું છે. તેણે કહ્યું છે કે “સકમ અને દુષ્કર્મ રૂપ બે ચકના ઉત્પત્તિ ને સંહાર ના કેમે કરીને ફરતા વેદનામય આરાઓની ઉપર ત્વરાથી સંદેહરૂપી મંત્રે ફેરવેલા ૧ જુએ કાદંબરી ભાષાંતર, પૃષ્ટ ૧૩૨ મું. આવૃત્તિ બીજી, For Private And Personal Use Only
SR No.533309
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy