Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૮૪ જૈન ધમ પ્રકાશ. નિંત થતુ જ નથી અને શ્મા ઉત્તમાતમ પુરૂષનું ચિત્ત કદાપિ સહજવાર માત્ર ર ગને આધીન થઇ જાય છે પરંતુ તરતજ તે રાગનુ' અન્ય ફળ બેસે ત્યાર પહેલાંજ તે ચેતી જાય છે અને ખીન્ટેજ સમયે એટલે તાત્કાળિક વખતેજ તે ઉત્પન્ન થયેલી રાગ તાને સ બાયડે એટલે ત્રિકરણ ચગે બંદે છે. એટલું જ નહિ પણ કરીને આપા જન્મમાં ફરીને તેવુ અલ્પ સમયનું' પણ માળિતપણુ-રાગાધિનપણું થતુ નથી. આવા મહા સત્યવાન પુષ ઉત્તમોત્તમની પકિતમાં ગણવાને ચેાગ્ય છે. આ દશા બહુજ મનન કરવા યાગ્ય છે. તરતમાં પાછા એસરવુ તે તે શકય છે, પરંતુ આખી જીંદગીમાં ફરીને તેવા ભાવને આધીન ન થવું' તે ઘણુ' અશકય છે. ત જેનુ' એવું આત્મગળ હાય તેજ ઉત્તમામ ગણાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે ઉત્તમ પુરૂષ કેને કહેવા તે કહે છે— पिच्छइ जुबई रूवं, मणसा चिंतन व खणमेगं । નો નાદ્ પ્રષ્ન, વયિનંતો વિશ્થીતૢ !′′ | साह वा सट्टो वा सदारसंतोससायरो हुज्जा । सो उत्तमो मस्सो, नायवो योवसंसारो || શ્′′ || '' ઃ સ્ત્રીનુ’ ૨૫ જોઇને ક્ષણુ માત્ર તેને મનમાં ચિંતવે પરંતુ સ્ત્રીએ પ્રાર્થના ક ર્યાં છતાં પણ જે અકાર્ય ન કરે એવા સાધુ હેય અથવા સ્વદારા સતષમાં આદુરવાળા શ્રાવક હોય તેને ઘેાડા સંસારવાળે ઉત્તમ મનુષ્ય જાણવા, ance વિવેચન-ઉપર બતાવી ગયા છીએ એવી રૂપવ ́ત સ્ત્રીના રૂપને જે જીએ અને જેઈને રાગ દશાથી ક્ષણવાર મનમાં ચિંતવે–પ્રિય લાગે તે પણ તેવી સ્ત્રીએ પ્રાન! કર્યા છતાં–સામી માગણી કર્યા છતાં જે દઢશીળવાન પુરૂષ ડગે નહિ-સાય નહીં તેની–પ્રાર્થના સ્વીકારે નહિ એ પુશ્ય ને સાધુ હાય અથવા સ્વદ્વારા સંતોષી શ્રાવક હોય તો તે ઉત્તમ મનુષ્યની પ'કિતમાં મુકવા ચેાગ્ય છે. એવા જીવા અલ્પ સ'મારી ચેાડા કાળમાં મુકિત પામવાવાળા હોય છે. આમાં સાધુને સર્વ સ્રીએ સ`ખ ધે હિત ન થવા સૂચવ્યુ છે અને શ્રાવકને પરસ્ત્રી સ``ધે · ચળિત ન થવા સૂચવ્યુ છે. પરસ્ત્રીના સમ્ ધમાં પણ જે મનુષ્ય એવા દૃઢ રહે છે અને તે મન ૧ચન કાયાથી ચળિત થતુ નથી તે !રેખર ઉત્તમ પુરૂષ ગણાય છે. પૂછ્યું. For Private And Personal Use Only ܙܙ

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36