Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેચન–ષ પુરૂષ ચરિત્રમાં ના છ પ્રકાર બતાવ્યા છે. અર્થાત સર્વ ઇનોમાંથી પૃથક્ પૃધ છે અતિ તેના ભાવને લઈને જુદી જુદો બતાવી આપી છે, તદનુસાર અહીં પણ જીવન છ પ્રકાર પ્રદર્શિત કરી છે. તેમાં પ્રથમ આ ગા માં જે ચાર પ્રકારની જીવે પ્રશંસા પાત્ર છે તે બતાવ્યા છે. તેમાં પ્રથમ સર્વેતમોત્તમ તે તીર્થકર મહારાજા, ઉત્તમોત્તમ તે સામાન્ય કેવળી પર્ચત મુનિ મહારાજ,ઉત્તમ તે સામાન્ય મુનિ મહારાજ અને દેશવિરતિ શ્રાવકે અને મધ્યમ સભ્ય દષ્ટિ અને માગનુસારી જ જાણવા. જુદી જુદી રીતે વિપક્ષા કરતાં છોના આ કરતાં ઓછા લત્તા તેમજ જુદા જુદા પ્રકાર-ભેદ થઈ શકે છે. આ થામાં રહસ્ય એ કહેવું છે કે-આ ચાર પ્રકારના છ પ્રશંસા કરવાનેજ યોગ્ય , તેથી નિરંતર તેમની પ્રશંસા કરવી, તેમને ગુણેની અનુમોદના કરવી અને તે. નિી નિંદા તે કદિ પણ કરવી જ નહીં. ગુણ મેળવવાનું એજ પરમ સાધન છે. હવે બાકીના બે પ્રકારના છ સંબંધી કહે છે. છે ઝર ઝમા, ગુરુ ધાન્નિવા કુરિસા | તે વિવ નિિણજ્ઞ, જિતુ રાતે પાડ્યા છે ?ઇ જે સારેક તેમજ ધર્મવત અધમ અને અધમાધમ પુરૂષો હોય પણ નિંદનીય નથી, પણ તેને વિશે દયા કરવા એગ્ય છે.” વિવેચન—ઉપરની ગાયામાં બતાવેલા ચાર પ્રકારના જીવો ઉપરાંત અધમ અદામ એ બે જાતિના મનુષ્યો પણ હક છેમાં અધમ તે વિખ્યા, રિત માત્ર સાર્થ ને કામ બે પુરૂષાર્થનેજ ોકાર કરનારા સમજવા. અને અકામ તે લાવે પાપ કરીને આવેલા અને આ ભવમાં પણ પાપકર્મમાંજ ૨કે પાં રહેનારા હિંસક તેમજ અનેક પ્રકારના વ્યાધિશસ્ત જીવો સમજવા. આવા છે પણ નિંદા કરવાને ચગ્ય નથી. તેથી તેમની પણ નિંદા કરવી નહીં, પરંતુ કે કિર દયા કરવી એટલે તેની દયા ચિંતવવી. કેમકે તેઓ વારેકમી હોવાથીજ મેં રહિત થયેલા છે. તેઓ કઈ પણ રીતે ધર્મને ઓળખે અને પાપથી દૂર રહે હક, એમ વિચારવાનું છે અને તેવો પ્રયત્ન કરવા ચોગ્ય છે. પરંતુ તેમને દુષ્ટ પાપિ કરીને નિંદવાયેગ્ય નથી. હવે સર્વોત્તમામ પુરૂષ કોને કહેવા તે કહે છે– 9 પર ચરત્રમાં ઉત્તમોત્તમ, ઉત્તમ, મધ્યમ, વિધ્યમ, અધમ ને અધમાધમ એમ પ્રકાર કલા છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36