Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 12 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ www.kobatirth.org જૈન ધર્મ પ્રકાશ. ઉન્મત્ત હતી વશ થવાથી સૈા ખુશી થાય છે ખરા, પરંતુ તે હું વધારે વખત ટકતે નથી. કેમકે તે હસ્તી કુમારને ઉપાડીને ચાલતેજ થાય છે. એટલે રાજા, કળાવતી અને પ્રજાવ સ એકદમ દિલગિર થઇ જાય છે. કળાવતી સુચ્છિત ચાય છે, રાજા તખ્ય અની ન્તય છે અને મંત્રીએની બુદ્ધિ યુતિ થઇ જાય છે. હવે મેહુરાજા પેાતાની સત્તાના સપૂર્ણ ઉપયેગ કરે છે. એટલે તે દિવસની રાત્રી વ્યતિત ધતાં કુમારના ખબર કાંઈ પણ ન મળવાથી કળાવતી અને સ લેાકેા નગરની બહુાર નદી કીનારે જાય છે અને અળી મરવાના વિચારથી ખેતપેાતાને માટે ચિંતા. એ રચવા મડી પડે છે. ચિતાઓ રચાણી અને અગ્નિ સળગાવવાની તૈયારી થઇ પણ અગ્નિ સળગાવવા માટે ઘણા પ્રયાસ કર્યા છતાં અગ્નિ સળગ્યા નહીં, એટલે તેનુ કારણ શેાધતી રાજપુત્રીએ ચેતરફ નજર ફેરવી તે સમિપ ભાગમાં એક મુનિરાજને દીઠા, સ તેની પાસે ગયા અને કળાવતીએ ચારિત્રની માગણી કરી, મુનિએ તેનાથી સ‘સારીપણામાં શાસનની પ્રભાવના થવાનુ જાણીને તેમજ ભેગા વળ કર્મની વિશેષતા જાણીતે તેમાં સમત ન આપી પરં'તુ તેનું હૃદયદુઃખ કની કરવા ચંદ્રોદરકુમારના ખખ્ખર આપ્યા. આમાં લબ્ધિવત મુનિના અગ્નિ’ત્ય પ્રભાવ અને તેમનુ દીદી પણ ધ્યાનમાં લેવા ચેગ્ય છે, અગ્નિ તેમના પ્રભાવથીજ સળગ્યા નહેતા અને લાભાલાભની તુલના કરીનેજ તેમણે સયમ સ્વીકા રવાની ના કહી હતી. Shri Mahavir Jain Aradhana Kendra ૩૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિએ કહેલી ચદ્રોદર કુમારની હકીકતમાં જ્યારે વિદ્યાધરેન્દ્ર તેને પાતા પુત્રી સાથે પાણિગ્રહણ કરવાનું કહ્યું ત્યારે કુમારે કહ્યું છે કે “ હું વિદ્યાધરેંદ્ર જેણીની રૂપમય લક્ષ્મી દેવની મર્યાદાનુ' પણું ઉલ્લંધન કરનારી છે અને જેણીન શીલાદિ ગુણાને ષ્ટિની લીલાજ કહી મતાવે છે,એવી વધૂને હું આજેજ પરણ્યા છું. રૂપવતી અને સતી એક પત્નિને અંગીકાર કર્યા પછી કયા સુખને માટે બીજી ગ્ર પરજીવી ? કારાગૃહમાં પડનાર સારે છે, દેશાંતરમાં ભ્રમણ કરનાર સારે છે, અ નરક ગમન કરનાર પણ સારે છે, પરંતુ એ સ્ત્રીને પતિ સારે નથી, એ શ્રીને પત્ર ઘેરથી સ્નાનાદિક ભુજારહીતજ જાય છે, પાણીનું બિંદુ પણ પામતા નથી, ત પાદત્તુ' ક્ષાલન કર્યા વિનાજ સુવે છે. અંતે દુર્ખાગી અને કદ્રની પણ સર ( શાકય ) હાય તે તે નિતર ને વિષે લાવેલા લોહાયની જેમ તેના દર્દ ગાત્રને શોધે છે. તેથી તેવા પ્રકારની પ્રિયાના સમરસમાં વ્યસનવાળા મને તમાર પુત્રીના વિવાહુને પ્રભ’લ રૂચિવાળા છતાં પશુ લોન નથી.” આ આખુ વાય જ મનન કરવા ગ્ય છે, પુત્રની ઈચ્છાથી અથવા વિષયની તૃપ્તિથી શ૪ કલેશાદિ અનેક For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36