________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર મૃત્ર વરણ.
૩૭૯, વીતરાગ દશા પ્રાપ્ત થતાં સુધી સેવવા ગ્ય છે. સમસ્ત મોહને ક્ષય થવા પામે ત્યાં સુધી એવા શુભ અભ્યાસમાં પ્રમાદ કર અયુક્ત છે. પ્રમાદસેવનથી તે ઉલટો અનર્થ પેદા થાય છે. માટે પરમાત્મદશા પ્રાપ્ત થતાં સુધી અપ્રમત્ત ભાવજ આદરવા યોગ્ય છે. વીતરાગદશા પ્રાપ્ત થયા પછી પતીત થવાનો લગારે ભય નથી. વીતરાગ દશા તે કાયમ એક સરખી જ હોય છે. વીતરાગ દશામાં કઈ પણ ક્રિયા કરવા સંબંધી વિકલ્પજ હેતો નથી. ૭”
વિવરણ–સહુ કોઈને ઉત્તરોત્તર હિતની વૃદ્ધિ થાય અને અહિતનો સમુળ નાશ થાય તે ઈષ્ટ છે. તે જ્યારે હિતમાર્ગમાં આગ્રહ પૂર્વક મંડ્યા રહી અહિત માર્ગથી પાછા ઓસરવામાં આવે ત્યારેજ બની શકે છે. જેમાં લાભને અથ વ્યાપારી જે વ્યાપારમાં અધિક લાભ દેખાય તેમાં આગ્રહ પૂર્વક મ રહે છે અને અલાભ દેખાય તેમાંથી એક પણ ઓસરે છે, તેમ મુમુક્ષુ જનોએ પણ આત્મહિતને માટે કરવું ઉચિત છે. જેમ પિતાના માં જ્ઞાનાદિક ગુણની તત્વથી વૃદ્ધિ-પુષ્ટિ થાય તેમ કાળજીથી તેમણે વર્તવાનું છે. તેમજ અભ્યાસ વેગે પ્રાપ્ત કરેલા સંયમ દિક ગુણેમાં ખલના ન થવા પામે તે પણ અવશ્ય લક્ષમાં રાખવાનું છે. છેડા પણ પ્રમાદ સેવનથી સંયમમાં ખલન થાય છે, તો પછી પ્રમાદરતનું તે કહેવું જ શું? મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ મુખ્ય પ્રમાદ છે. તેનાથી મુમુક્ષુવર્ગ સદાય ચેતતા રહેવું જોઈએ. તે પ્રમાદપિશાચ છળ દેખીને સંયમી જનેને પણ પરાભવ કરે છે તેથી ઉક્ત પ્રમાદપિશાચ છળવા સમર્થ થઈ ન શકે તેમ મુમુક્ષુ જનોએ સાવધાન રહેવું ઘટે છે. અન્યથા ખળના ગે સંયમ હાનિને પ્રસંગ પ્રાપ્ત થાય છે. તેથી સંયમની રક્ષા માટે તેમજ તેની અભિવૃદ્ધિ માટે પ્રમાદ રહિત બની અમર દશા ધારવી બહુ જરૂરી છે. જ્યાં સુધી સમસ્ત રાગ દ્વેષાદિક દુષ્ટ દેને સમુળગે નાશ થઈ જાય અને પોતે ક્ષાયિક ભાવે એટલે સંપૂર્ણ રીતે વીતરાગતા પામે કાં સુધી અપ્રમપણે ચારિત્રમાર્ગનું આરાધન કરવા મુમુલું વર્ગે ઉજમાળ રહેવું જોઈએ. ક્ષયિક ચારિત્રવંત વીતરાગને પતિત થવાને ભય નથીજ. તેમનું સંચમસ્થાન એક સરખું જ બન્યું રહે છે. તેવી અચળ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યાં સુધી તેવાજ પવિત્ર લક્ષથી સંયમ માર્ગમાં અડેલ વૃત્તિ સ્થાપી સ્વાત્મ સાધન કર્યા કરવાની જરૂર છે. આવી અતિ ઉત્તમ કરણીનું અંતિમ ફળ અતિ અદ્દભુત આનંદદાયી નિવડે છે. એમ શાસકાર જણાવે છે –
वचोनुष्टानतोऽसंग-क्रियासंगतिमंगति ॥
સેવં જ્ઞાનશિયા-જૂપિરાઝિલ | .|| ભાવાર્થ—“ધીતરાગ વચનાનુસારે વર્તન કરતાં અને અસંગ વૃત્તિ પ્રાપ્ત
For Private And Personal Use Only