________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
જૈન ધર્મ પ્રકાશ.
રહસ્ય પેત્તાના અંતરમાં ઉતારવું અને પેાતાની કૃતિસાથે ઘટાવવું. એમાંના પ્રત્યેક વાકયે જે પેાતાની કૃતિમાં ઘટે તે માનવુ` કે આપણામાં ધમની ચેગ્યતા પ્રાપ્ત થઇ છે, તેથી હવે સ્વલ્પ રામયમાં આપણને ધર્મની પણ પ્રાપ્ત થશે. તે સિવાય પોતાની મેળે નિર્ધન માણુસ જેમ શ્રોમ ત થઈ બેસે તેમ ધર્મી થઈ બેસવુ ચેાગ્ય નથી. ધમી તરીકે ઓળખાયા અગાઉ આ પ્રથા વિચાર કરવા ઘટે છે. જેઓ આવા સાંઢ઼ચાર કરશે તે અલ્પકાળમાં આત્મકલ્યાણુને પ્રાપ્ત કરશે.
ઇયેલ.
ज्ञानसार सूत्र विवरण.
fq!YY. ( ! ). સન્મિત્ર કપૂરવિજયજી )
(
પૂર્વે સંયમ અટકમાં કહેવામાં આવ્યુ તેમ શાસ્ત્રવિધિથી સયમમુદ્રા-દી ક્ષાની સાકતા ઉત્તમ પ્રકારની રહેણીકહેગડે છે; તે વિના વેગ્રહણ કેવળ કષ્ટરૂપ છે. જેને શાસકાર વેવિડ બના કહીને ખેલાવે છે. તાત્પર્ય કે સયમ મુદ્રા ગ્રહણ કરી પ્રમાદલ તજી સાવધાનપણે ઉત્તમ પ્રકારની રહેણીકહેણી આદરી તેને સફળ કરવા પ્રયત્ન કરશે ઘટે છે. અન્યત્ર પણ શાસ્ત્રકાર એમજ કહે છે કે “ જે હવા પાપહેરો પાંડિ ” સતાવે છે, અને પેાતાનામાં કશા આચાર વિારનુ ફેંકાણું હેતુ નથી એવા માણસને માણસજ અણુવા ચેગ્ય નથી, પરંતુ જે પોતાના ખાત્માને સારી રીતે સમાવી મર્યાદાશીલ બનાવે છે એટલે ઉત્તમ પ્રકારની રહેણી કરણી પાળે છે તે ખર માણસ ગણવા લાયક છે. ચૂ का हि पुंगना तेषां येऽन्यशिक्षाविचक्षणाः । ये स्वं शिक्षयितुं दक्षाસ્ટેમાં પુજાના સુખાર્ ! ” જેમ જાવડે નહી ોભે છે, જ્યોતિષુચક્રથી આકાશ રોલે છે, ન્યાયથી રાજા ભે છે અને વિનયથી વવા શેલે છે તેમ ઉત્તમ રહેણાથી સયમ શોભે છે. તે કરણી હ્ય અને અલ્પતરૂપ એ પ્રકારની હોય છે. તે અતેમાં યથાયોગ્ય પ્રમાદ રહિત પ્રવૃત્તિ કરી અનુકને નિવૃત્તિ મેળવતા જ સય અને ચરિતાર્થ ( સાર્થક કરે છે. એટલે કે તેથી અનુક્રમે રાસરત લેશે ને! ત કરી મોક્ષપદને પામે છે. તે મુદ્દાને પ્રાર્ય કરવા ઇનાર મુમુક્ષુએ કેવુ પ્રવર્તન રાખવુ જોઇએ અથવા કલા પ્રવાહ મા ા મલાવી શકે ? તે શાસ્ત્રકાર પોતેજ આ અષ્ટકર્મ શતમાં જણાવે છે.
4
For Private And Personal Use Only