Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. ते धन्ना ते पुन्ना, तेसु पाणामो होइ मह निचं । जोस गुणानुराउ, अकित्तिमो होइ अणवरयं જેને અનવરત કે નિરંતર અકૃત્રિમ એ ગુણાનુરાગ છે તેઓ ધન્ય છે. ત ય છે અને તેમને નિત્ય માટે પ્રણામ હે અર્થાત્ હું તેમને પ્રણામ કરું છું.” વિવેચન –જેમના હદયમાં ગુણી ઉપર સ્વાભાવિક રાગ વર્તે છેકોઈને બાવવા અથવા ગુણીને માત્ર રાજી રાખવા ઉપર ઉપરને રાગ વર્તતા નથી, એવા ક તકરણવાળાને ધન્ય છે. કાં તેને ધન્યવાદ આપે છે. ખરું પુણ્ય તેમજ ક હોવાથી તેઓ જ તપુણ્ય છે અને કર્તા તેને નિત્ય પ્રણામ કરે છે. કારણ કે તેને એ પણ મને ચગ્ય છે. પ્રણામ કરવાને ચગ્ય સર્વ મનુષ્યોને એમાં સમાવેશ થઈ જાય છે. ગુણાનુરાગનીજ અદ્વિતીય આવશ્યકતા સૂચવતા સતા કર્તા કહે છે – किं बहुणा नणिएणं, किंवा तविएण किंवा दाणेणं । कं गुणानुरायं, सिदलह सुख्खाग कुबनवणं ।। ४॥ . બહુ ભણવાથી શું ? તપસ્યા કરવાથી શું ? અથવા દાન દેવાથી પણ શું? માત્રના કુળઘર જે ગુણાનુરાગ કરતાં જ શીખે. ” વિવેચન –બહુ ભણવાથી, બહુ તકરવાથી કે બહુ દાન દેવાથી શું? એટલે કાંઈ નહીં, છે. જ ગુણાનુરાગ છે તે એની કોઈ જરૂર નથી, અને જો ગુણાનુરાગનથી તે એ હેવા ‘પદાન નથી, પણ ફળદાયી નથી, નિરર્થક જેવા છે. માટે ભણવું, તપ કરે કે દો છે સર્વની પહેલાં અથવા તેની સાથે ગુણાનુરાગની આવશ્યકતા છે. વિદ્યાકરી. પણ વિદ્યાગુરૂ વિગેરેની ઉપરના રાગથીજ સફળ થાય છે, તપસ્યા પણ અન્ય પરવી ઉપરના રાગથી–ઈષરહિતપણાથી સફળ થાય છે અને દાન પણ જે મુનિ વિશે સુપાત્રને આપવામાં આવે તેની ઉપર રાગથી સફળ થાય છે, અર્થાત્ તે ગુણ ઉપર રાગની આવશ્યકતા છે. માટે કર્તા કહે છે કે સુખ માત્રના તે જ પ્રકારનાં સુખોના કુળઘર જે જે ગુણાનુરાગ તે તમે શીખતે શીખવા આ ગાથામાં કહેલી હકીકતનેજ પુષ્ટ કરતા સતા કહે છે. जावि चरसि तव विउलं, पदसि सुयं करिसि विविह कटाई। न घरसि गुणानुरायं, परेसु ता निष्फलं सया ।। ५ ।। યદ્યપિ–જે વિપુળ વિસ્તીર્ણ તપ કરે, શુત ભણે અને વિવિધ પ્રકારનાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36