Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir まるで જૈન ધર્મ પ્રકારો કે સામાના પ્રબળ પુણ્યયોગે કોઇ દુષ્ટ ફાવી શકે નહિ, યાવતુ તેને વાળ પણ તું કરી શકે નહિ તેપણ દુષ્ટ જનતા પોતાની દુષ્ટ વૃત્તિથી અવશ્ય નીચગતિંગામી હોટ છે પરાકારી નિરાંત દુવૃત્તિથી દુઃખીજ રહે છે; ત્યારે સહુનું' ભલુ’ કાપો સજન સદા સુખમાંજ મગ્ન રહે છે. શાશ્વત સુખના અર્થી જનાઓ રામાં ભૃગુ પરદ્રોહ ચિંતવવે નહિ. ૯ ચ પુરૂષ પરિવકથા નિવારે—જે વાત કરવામાં નથી પોતાનુ હિત કે નથી પરતું હિત એવી નકામી વિથા ઉત્તમ પુરૂષો કરતા નથી. કુથલી કરનાર પોતાનું અને પરનુ` બગાડે છે. પ્રાપ્ત થયેલી સામગ્રીને ક'ઇ પણ લાભ તે પેતે લઇ શકતા નથી તેમ બીજાને પણ લેવા દેતે નથી. વિકથા સેવનાર કાઇ વખત ને હાર્દિકમાં ઉતરીને સ્વપરની પાયમાલી કરે છે. તેથી જે વાતમાં કંઇ માલ જેવુ ન નથી, તે! કંઇ લાભ પણ નથી તેવી વાત કરવા કરતાં પેાતાથી બની શકે હેડ કેઇ રામ સેવીને સ્વપરનું હિત સાધવું એજ ધ્યેય છે, ૬૦ ઉત્તમ કનક કીચ સમ જાણે, હરખ શેક હૃદયે નવિ આણે નામ દિલના નિસ્પૃહી પુરૂષો આ દુનિયાના હ્રદય પદાર્થોમાં મહાઇ જતા નરસમ્યગ્ જ્ઞાનષ્ટિથી જડ ચેતન્ય સ્વરૂપ એળખી જેમ બને તેમ જડ વ પૂર્ણ ખારા કહે છે, તેમને સાનાના ઢગ લેાભાવી શકતા નથી, કેમકે નિસ્પૃહતાથી વિષ્ણુને કીચ સમાન લેખે છે, તેથીજ સુવર્ણ સદેશ પરવસ્તુઓના સયેાગથી ને દરદ અને નથી, તેમજ તેના વિયેાગે દુઃખ દીનતા પણ થતી નથી. 'ડાં, સથેવિયોગમાં તે તત્ત્વદ્રષ્ટિ સમાનભાવ રાખી શકે છે અને તેથીજ તે તલ ગ ચિત્તથી સતાષ સુખમાં નિમગ્ન રહે છે. આવા તત્ત્વજ્ઞાની પુરૂષોને સ્વમાં પણ દુઃખને સ્પર્શ સભવતા નથી. તેમને પોતાના આત્મામાં અકૃત્રિમ અહંદ સુખને અનુભવ હાઇશકે છે. આવી ઉત્તમ વૃત્તિ જેના ઘટમાં દિનરાત જાગી હું તેનું અહેલ!ગ્ય છે, અને તેવી ઉત્તમ વૃત્તિથી શીઘ્ર ભવના પાર પામી શકાય છે. ૬૧ અતિ પ્રચર્ડ અગ્નિ છે ક્રોધ દ્વેષ, ઇલાં, અસૂયા, મત્સર, પરદેહ, વર, શ્રાપ અને હિંસાદિક સર્વે ક્રોધનાં રૂપ છે. તે મહુાલય'કર અગ્નિ સમાન છે. તે લગ્નની પર પ્રથમ તે જેના મનમાં પ્રગટ થયે હેય તેનેજ સતાપે છે-ખાળે છે અને ડી જેના તરફ વરાળ કાઢવામાં આવે છે તેનામાં ઉપશમ રસનું મળ ન હોય તે તંર ણું જાળે છે, અને એમ અનુક્રમે અનેક જનને ઉપત્તાપ કરે છે. બીજો કો જા મેળે શમી જાય છે ત્યારે ધાગ્નિને શમાવવાને પતા શમ, પ્રશમ, ૬:૪૫, ધા, શાંતિ, પ્રશાંતિ, ઉપશાંતિ જેવા ઉપચારનીજ જરૂર રહે છે. શીપ પહેલી ભૂમિમાં વાવેલાં મીનાં અકરા તે ઉગી નીકળે છે ત્યારે ક્રોધા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36