Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી
RGISTERED. B: N. 156
જૈનધર્મ પ્રકાશ.
कर्तव्यं जिनवंदन विधिपरैहपासन्मानसैः । सच्चरित्र विजूपिताः प्रतिदिनं सेव्याः सदा साधवः ॥ श्रोतव्यं च दिने दिने जिनवचो मिथ्यात्व निर्नाशनं । दानाद व्रतपालनं च सततं कार्या रतिः श्रावकैः ॥ १ ॥ વિધિને વિષે તપર અને હર્ષથી ઉન્નસિત મનવાળા શ્રાવકાએ પ્રતિદિન શ્રી જિને
r¢
શ્વરને વંદન કરવું, સત્ ચારિત્રવડે સુશોભિત એવા મુનિરાજોની સદા સેવા કરવી, ઉથ્થા લના નાશ કરનાર જિનવચન પ્રતિદિન સાંભળવું અને દાનાદિક દાન, ક્ષક્ષક્ષ વર્ષ અને ભાવના )ને વિષે તથા અહિંસાદિક વ્રતને પાળવામાં નિરર્ આસક્તિ રાખવી, ’
મુક્તમુક્તાવલિ,
પુસ્તક ૨૬મું.
અકસમા
...
શ્રાવણ, સંવત્ ૧૯૬૬. શાકે ૧૮૩ર.
પ્રગટકર્તા શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર,
શ્રી સીમંધર પ્રભુની વિકૃતિ રૂપ સ્તવનના સારાંશ .........
ગુણાનુરાગ શ્રીપાળ રાન્તના રાસ ઉપરથી નીકળતા સાર
પ્રનેત્તર રત્નમાળા નવીન લવ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
...
નાવનાર—આનંદ પીન્ટીંગ પ્રેસમાં છાપ્યું. વાર્ષિક મૂલ્ય રૂ ૧ ) પેસ્ટેજ ચાર આના,
...૧૯
૧૩
૧૩૯
૧૬
૫
......
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
सभा तरफथी छपाता-छपावाना ग्रंथी.
નીચે જણાવેલા અથા તૈયાર થવા આવ્યા છે તે થેડા વખતમાં બહાર પડશે. શ્રી કસ્ત્રોંધ સટીક—વિભાગ પહેલા ચાર કચ્
1
રોડ રત્નજી વીરજી તથા જીવણભાઇ જેચંદની સહાયથી. શ્રી પ્રશમતિ સટીક
*
ૐ હરજીવન મુળજી વણુળનિવાસી ગૃહસ્થની સહાયથી. શ્રી દ્વાત્રિ રાત દ્વાત્રિંશિકા-વેપન્ન ટીકા સહીત. સુશ્રાવિકા દેવલીભાઇની સહાયથી,
૪ શ્રી ચેોબિંદુ સટીક.
2
www.kobatirth.org
'
F
સુશ્રાવિકા દેવલીભાઇની સહાયથી,
શ્રી ચઉસરણુ આઉરપચ્ચખ્ખાણુ ભત્તપરિભા—સ ચારગ. ( શ્રાવકને ભણવા ગણવાની આજ્ઞાવાળા ચાર પયન્ના મૂળ ) શ્રી પાટનિવાસી શેઠ લાલાભાઇ મગનચંદની સહાયથી.
શ્રી વાસુપૂજય ચરિત્ર. લાકદ્રુ ( સભા તરફ્થો )
શ્રી ઉપદેશમાળા મૂળ તથા ટીકાના ભાષાંતર યુક્ત. ભાવનગરના શ્રાવિકાસમુદાયની સહાયથી.
'
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ ૫ મે, ( સ્થંભ ૨૦ થી ૨૪) પૂછ્યું. નીચે જણાવેલા શ્રી ઘેાડી મુદ્દત પછી બહાર પડરો, શ્રી શાંતિનાથ રિત્ર ગદ્યખંધ. મૂળ
-
૨૦
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી લીંબડીના ધની સહાયથી.
શ્રી કર્મગ્રંથ સટીક વિભાગ ીને-પાંચમા છઠ્ઠો કમસ યુ. રો, રતનજી વીરજી તથા જીવણનાથ જેચંદની સહાયથી શ્રી પચારીક ટીકા સહીત. ( અપૂર્વ પ્રચ
શેઠ ચાભાગચંદ કપુરચંદ જામનગરનધારકની સહાયથી.
ܪ
૧૨ થી ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ ૧ લી. ( સ્થલ ૧ થી ૮ ) શ્રી પરિશિષ્ટ પર્વ. મૂળ લેબદુ
૧૩
ミン
નીચે જણાવેલા ગ્રંથા થાડી મુદતમાં છપાવા રારૂ ચરો.
ના ઉપદેશપ્રાસાદ ગ્રંથ મૂળ
તો કમ્મપયડી. અને ટીકા સહીત.
આ સભાતા લાઇક મેમ્બરોને ચાલુ વર્ષમાં ઘણા અમૂલ્ય ગ્રંથોને લાભ મળવાના છે. એ ૉલ લાઇફ મેમ્બર થવા ઈચ્છનારે ધ્યાનમાં રાખવા યેાગ્ય છે. તે સાથે આવા અમૂલ્ય ગ્રંથે કહાર પાડવા માટે સહાય આપી મુનિ મહારાજ વિગેરેને જ્ઞાનદાન આપવામાં પેાતાના દ્રવ્યના રાગ કરવાનું પણ ધ્યાનમાં રાખવા યેગ્ય છે. તેવી ઇચ્છાવાળાએ સભા સાથે પત્રવ્યવહાર અ, જેથી તેમની સ્છાનુસાર ગે વણુ કરી આપવામાં આવશે.
શ્રી કુવલયમાળા——એક રસિક ને ઉપદેશક ગદ્યબંધ ચરિત્રનું ભાષાંતર. નીચે જણાવેલા પ્રથા તૈયાર થાય છે.
श्री वर्द्धमानसूरिविरचित
શ્રી વાય ત્રિ મહુાકાવ્ય,
કા સુરોભિત પુરાથી ધાવીને માકારે બહાર પાડવામાં આવ્યુ છે, કિંમત જૈન સંસ્થાઓમ તે જ ભમ્ બકાના ગ્રાહકો માટે શ. ર). સામાન્ય પ્રાહક માટે રૂા.રા.તમામ સભાસદ માટેશ ૧૫
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैनधर्मप्रकाश.
ततः प्रसन्नहृदया गुरवस्तन्यो गृहस्थावस्थोचितं साधुदशायोग्यं च प्रतिपादयन्ति धर्ममार्ग । ग्राहयन्ति तउपार्जनोपायं महायत्नेन । यउत नो जत्राः सघर्मसाधनयोग्यत्वमात्मनोऽनिलषदिलवद्भितावदिदमादौ कर्तव्यं नवति । यत सेवनीया दयालुता । न विधेयः परपरिजवः । मोक्तव्या कोपनता। वजेनीयो उर्जनसंसर्गः । विरहितव्याबिकवादिता । अन्यसनीयो गुणानुरागः । न कार्या चौर्यबुधिः । त्यजनीयो मिथ्यानिमानः । वारणीयः परदारानिखापः । परिहर्तव्या धनादिगवः । विधेया दुःखितःखत्राणेला । पूजनीया गुरवः । वंदनीया देवसवाः ।. सन्माननीयः परिजनः। पूरणीयः प्रणयिलोकः । अनुवर्तनीयो मित्रवर्गः । न जापणीयः परावर्णवादः । गृहीतव्याः परगुणाः । लज्जनीयं निजगुणविकत्यनेन । स्मर्तव्यमणीयोऽपि सुकृतं । यतितव्यं परार्थे । संजापणीयः प्रथमं विशिष्टलोकः । अनुमोदनीयो धार्मिकजनः । न विधेयं परमर्मोघट्टनं । जवितव्यं सुवेपाचारैः । ततो चविष्यति जचतो सर्वसधर्मानुछानयोग्यता।
उपमितिलवप्रपञ्चां कथा. Y२० २६ भु. श्राप स. १८६६. श १८३२. २५७ ५ .
મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજય વિરચિત श्री सीमंधर. प्रभुनी विनतिरूप स्तवननो सारांश.
અનુસંધાન પૃ. ૧૦૫ થી.
સંવિપક્ષી સાધુનાં લક્ષણ, મુનિના મૂળ ગુણ તથા ઉત્તર ગુણમાં હીન છતાં જે લાદિકથી મુનિવેષ તજી શિકતા નથી પણ શુદ્ધ મુનિગણના રાગી બનેલા છે તેમને પણ ઉપદેશમાલાકારે માર્ગમાં જ જણાવ્યા છે. મતલબ કે તેમનું પણ કલ્યાણ થઈ શકે છે એમ જણાવ્યું . तेनां सक्ष
મૃષાવાદ–ઉસૂત્ર ભાષણથી ભવભ્રમણ કરવું પડે છે એમ જાણી તે શુદ્ધ માર્ગ પ્રરૂપે છે. શુદ્ધ માર્ગ પ્રરૂપતાં મનમાં લગારે સંકેચાતા નથી. સુસાધુ જનને
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
જૈન ધર્મ પ્રકારા.
ડાય તે તે લઘુ પર્યાય (ન્હાની વય)વાળા હોય તેપણ પાતે ભાવથી વદન કરે છે, પણ તેમને વંદાવતા નથી. કદાચ કૈાઇ સુસાધુ જાણી જોઈને કે અજાભુતાં વાંઢવા આવે તે પેાતાનામાં સાધુગુણુના અભાવ જણાવી તેમને વાઢતાં નિવારે છે. ૭૯
મુનિ ગુણના પૂર્ણ રાગી હોય છે તે એટલે દરજજે કે કવચિત્ તેમને અર્થે સ્વપ્રાણ પણ સમર્પે એવા તે શૂરા હોય છે. તે સમયેાચિત જયણા પાળે છે, તેથી શુભ અધ્યવસાય ચેાગે પેાતાનાં અશુભ કર્મ ખપાવે છે. વળી માનથી ગરકાવ એવી દુનિયામાં તે સ્વદેષ સાક્ષાત્ જણાવે છે પણ ખાલી ફૂલાતા નથી. તે તેમનુ' કામ ખરેખર દુર-દુર્લભ છે. એવી રીતે તે સ્વમાનનું મન કરી નાખે છે. ૮૦
ઉપદેશમાળામાં મેાક્ષના ત્રણ મા કહ્યા છે. પ્રથમ સાધુમાગ, બીજો દ્વાદશ નકારો શ્રાવકના માર્ગે અનેત્રીજે સંવિજ્ઞ પક્ષીને મા, બીજા કુમત દાગ્રહથી સુરેલા ત્રણ માર્ગ સકળ દોષના ભાજનરૂપ કહ્યા છે. તેમાં પ્રથમ ગ્રહલિંગે બ્રાહ્મણાકિ, બીજા યુતિલિંગે નિન્દ્વવાર્દિક અને ત્રીજા કુલિંગે તાપસાદિક કહ્યા છે. ૮૧
ગુણસ્થાનકને છાનુસારે મોક્ષમાર્ગ સાધતાં જે શુદ્ધ વ્યવહાર સેવવામાં આવે તેથી નુક્રમે આત્મા ગુણશ્રેણી ઉપર ચઢે છે, એમ સર્વજ્ઞ ભગવાન ભાષે છે. પળી જે આત્મલક્ષધી દ્રવ્ય ક્રિયા પણ સેવે છે તે શુલ ખીજના ચદ્રની પેરે અનુએ પૂર્ણ ભાવને પામી શકે છે, તેથી જે જે અગે સન્મુખ ભાવથી કરણી કરાય તે તે લેખે છે. ૮૨.
હાનિશીથ સૂત્રમાં લાતિકથી પણ જે નરનારી શીલ સતેષ ધારે છે તેમને વખાણ્યાં છે, તે વ્યવહારનયની અપેક્ષાએ જાણવું. નિશ્ચયનયથી તે ચિત્તની અસમાધિએ ભાવચારિત્ર નથી એમ શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે. જે સાધ્ય-નિશ્ચય લાપૂર્વક વ્યવહાર શુદ્ધિ કરવા પ્રયત્ન કરય તે સ` પ્રમાણુ છે, ૮૩
• જિનપૂજા ગૃહસ્થને કલ્યાણકારીજ છે, ’
ઉપરી વાત સાંભળીને કેાઇ અણુજાણ એમ કહે છે કે ‘ કેવળ દયાજ શુદ્ધ વ્યવહાર છે.’ એવું જે બેલે છે તે સૂત્ર વિરૂદ્ધ લે છે અને કહે છે કે ‘હું શુદ્ધ કરું છું. ’ આમ એલવામાં વિરાધ~વિસ‘વાદ રહેલા છે તે જણાવે છે, ૮૪
જિનપૂજાહિક પુણ્ય વ્યાપારને જે અણુાણુ મહા આરંભરૂપ માને છેતે સમજતા નથી કે નદી ઉતરતાં જેમ મુનિના હૃદયમાં જીવદયાના પરિણામ કાયમ રહે છે તેમ પ્રભુપૂજા કરતાં ગૃહસ્થના હૃદયમાં પણ જીવદયાના પરિણામ કાયમ રહે તે બડુથી કાર્ય કરતાં અશકય પરિહારે તેમાં મહા આર‘ભ્ર ગણવા તદ્ન અ નુચિત છે.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સીમ’ધર પ્રભુની વિનતિરૂપ સ્તવનને સારાંશ.
૧૩૧
જેમ મુનિજને સ’યમાદિક ગુણની વૃદ્ધિ માટે વિહાર કરે છે તેમાં પ્રસગે નદી-મહા નદી ઉતરતાં પણ પાપ નથી તેમ ગૃહસ્થને પ્રભુપૂજા આશ્રી સમજીલેવાનુ` છે. શાંત ચિત્તથી લાભાલાભના વિચાર કરતાં લાભ સ્પષ્ટ સમજી શકાય એમ છે. ૮૫
'
તે પ્રભુની આજ્ઞા મુજબ નદી ઉતરતાં આશયની વિશુદ્ધિથી મુનિજનને હિંસા લાગતી નથી, એમ કહ્યું છે તે વિધિપૂર્વક પ્રભુપૂજા કરતાં ગૃહસ્થને પશુ હિંસા નજ લાગે પરંતુ પરમાથ દષ્ટિથી જોતાં-વિચારતાં તે મેક્ષફળ આપે, એ વાત નિઃસદેહ છે. ૮૬.
‘જે કરણી કરતાં વિષય કષાયાક્રિક પ્રમાદ ટળે તેથી ભવના અ`ત થાય, ? એ ન્યાયે પ્રભુપૂજામાં શુભ ભાવથી વિષયાર ભને ભય નથીજ. તેથી પ્રભુપૂજા પાપ આરંભ રૂપ નથી, પર’તુ પાપ આર'ભની નિવૃત્તિ રૂપ છે. વળી પ્રભુભકિત મહા સુકૃત— પુણ્યના સંચય રૂપ છે. ૮૭.
યદ્યપિ સામાયકાદિક કરણી થકી પણ ભવનેા અંત થઈ શકે છે, પરંતુ પ્રભુજાવડે પ્રભુને શ્રેષ્ઠ વિનય કરાય છે અને તે વિનય અંતરગ તપ રૂપ છે. સવ કર્તવ્ય સ્વ સ્વ અધિકાર અનુસારે કરતાંજ હિત સપજે છે. કેમકે શાસ્ત્રજ્ઞા સર્વત્ર પ્રમાણ છે. ૮૮.
જિનપજા કરતાં આર ભાર્દિકની શંકા ધરીને જે તેના પરીદ્ધાર કરવા હોય તે દાન માન વંદન અને આદેશ પ્રમુખ કરતાં પણ આરંભ થાય છે તે કારણથી તે પણ તજવાંજ જોઈએ. ૮૯.
જો કે સ્વરૂપથી દેખવામાં પુષ્પાદિકના ઉપયોગથી દ્રષ્યપૂજા સાવદ્ય-દોષયુકત જણાય છે, પરંતુ પરમાર્થથી તત્ત્વ વિચારી જોતાં ભાવવિશુદ્ધિથી નિરવદ્ય-નિર્દોષજ છે, કેમકે પૂજા કરતાં પ્રભુ પ્રત્યે મહુમાન તથા શુભધ્યાન જાગૃત થાય છે—— જાગે છે. ૯૦.
વળી જિનેશ્વર પ્રભુની પૂજા અર્ચા દેખીને અન્ય ભવ્ય જનેાના હૃદયમાં શુભ ભાવ જાગે છે, જેથી ભવસમુદ્ર પાર પમાય છે અને જ્યાંસુધી તે સંવર ભાવમાં વર્તે છે એટલે કે પેાતાનાં મન વચન કાયાને નિગ્રહી શુભભાવમાં વર્તે છે ત્યાંસુધી સ્વપર જીવની ભાવથી રક્ષા થાય છે. પ્રભુપૂજા કરનારના તથા તેની અનુમેદના કરનારના જે શુભ અધ્યવસાય વર્તે છે તે સર્વજ્ઞ ભગવાન સપૂર્ણ રીતે જાણે છે. ૯૧.
જેમ નદી પ્રમુખ ઉતરતાં મુનિજનાને જળજતુએ ઉપર દયાભાવ હોય છે તેમ પુષ્પાદિકવડે પ્રભુની પૂજા કરતાં ભાવિક શ્રાવકના હૃદયમાં જરૂર દયાભાવ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૨
જેન ધ પ્રકાશ, બજ રહે છે. તેથી જયણ રહિત દ્રવ્યપૂન કરનાર શ્રાવક જનને જિનપૂજામાં હિંસાનું નહીં પણ દયાનું જ ફળ મળે છે. ૯૨
“જે જિનપૂજમાં દોષજ નથી તે પછી મુનિજને પણ તેવી દ્રવ્યપૂજા કેમ કરતા નથી? એ કદાચ તર્ક થાય તે તેનું સમાધાન એવું છે કે “દવ્યપૂજા રેગીને ઔષધ સમાન કહી છે. ગૃહસ્થજને પાપ પારંભરૂપી રેગથી ભરેલા છે, તે રાગથી મુક્ત થવા તેમને પ્રભુની દ્રવ્યપૂજા પણ સાધનભૂત છે. પરંતુ મુનિરાજ તે તેવા આરંભથી સર્વથા રહિત છે, તેથી તેમને ઔષધ સમાન દ્રવ્યપૂજાની કંઈ જરૂર રહેતી જ નથી. ” ૯૩ : “ગૃહસ્થને દ્રવ્ય ભાવ પૂજા કરવા માટે સ્ત્ર પ્રમાણુ.”
મહાનિશીથ સૂત્રના ત્રીજા અધ્યયનમાં કહ્યું છે કે મુનિજનોને ભાવપૂજાજ હિતકારી છે અને ગૃહસ્થને માટે તે દ્રવ્ય અને ભાવ બંને જરૂરનાં છે. ગૃહસ્થને સ્વ રેગ ટાળવા ઔષધ સમાન દ્રવ્યપૂજાની ઉપેક્ષા કરવી કઈ રીતે ઠીક નથી જ. તે દ્રવ્યપૂજા પણ ભાવ નિમિત્તેજ કરવાની છે. કારણથી કાર્ય સંપજે છે, માટે દ્રવ્યપૂજા પણ જરૂરની જ છે. ૯૪
વળી તે સૂત્રમાંજ દ્રવ્યપૂજાનું ફળ તેમજ દાન શીલાદિકનું ફળ બારમા સ્વર્ગની પ્રાપ્તિરૂપ કહ્યું છે. એ વાત ગૃહસ્થ ધર્મનું યથાવિધિ આરાધન કરનાર વ્રતધારી અને દઢધમ શ્રાવક આશ્રી સમજવી. ૯૫
જ્ઞાતાધર્મકથા સૂત્રમાં ટ્રિપદીએ સુર્યાભદેવની પેરે સદ્દભાવથી પ્રભુની દ્રવ્યપૂજા કરી એવાં જ્ઞાનીનાં પ્રગટ વચન છે. ૯૬
વળી તે દ્વિપદી નારદને અસંયતી જાણીને ઉભી ન થઈ એવા વિવેકથીતે શુદ્ધ શ્રાવિક જ છે, તેમ છતાં તે શ્રાવિકા નથી એમ બોલનાર અણજાણ માણસ કેવળ તેના પર આળ મૂકી પિતાના આત્માને મલીન કરી અધોગતિમાં નાંખે છે. ૭ - દ્રિપદીએ પ્રભુની પૂજા કરીને પછી શાસ્તવ કહ્યા છે. એ ચિત્યવંદન વિધિ શ્રાવિકા વિના કણ જાણી અને આદરી શકે ? ૯૮
સૂર્યાભદેવે રત્નનાં પુસ્તક વાંચી તવ-ધર્મને નિશ્ચય કરી આત્મ કલ્યાણાર્થે પ્રભુની દ્રવ્ય-ભાવપૂજા કરી છે. તે વાત રાયપણી સૂત્રમાં વિસ્તારથી કહી છે, એ શાસ્ત્રવચનને જે આપમતિથી ન માને અને ઉલટા તે સમ્યગ્દષ્ટિ દેવને નોધસ્મિઆ કહીને નિદે છે તે દુર્મતિ જને દુર્લભધિ થાય છે, અને ઘણું નિબિડ કર્મ બાંધે છે. ૯-૧૦૦
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સીમંધર પ્રભુની વિનતિરૂપ સ્તવનને સારાંશ.
૧૩૩ એવી જ રીતે જીવાભિગમ સૂત્રમાં વિજયદેવ આશ્રી કહેલું છે. કેઈ કદાચ તર્ક કરે કે “એ તે દેવતાને કલ્પજ છે તે તેનું સમાધાન એ છે કે દે એમ પ્રભુની દ્રવ્યપૂજા કરીને પ્રભુના ગુણની સ્તુતિ કેમ કરે છે? ૧૦૧ 1 કપ સત્રમાં “સિદ્ધાર્થ રાજાએ અનેક પ્રકારના યાગ કરાવ્યા” એમ કહ્યું છે. તે જિનરાજની પૂજારૂપજ સમજવા એ કલ્યાણકારી છે. વળી આચારાંગ સૂત્રમાં “વીરપ્રભુના માતાપિતા શ્રી પાર્શ્વનાથના શાસનના શુદ્ધ શ્રાવક છે” એમ કહ્યું છે, તેથી તે શુદ્ધ શ્રાવક પ્રભુના જન્મમહોત્સવ નિમિત્તે પ્રભુપૂજારૂપ યાગજ કરે, પરંતુ બીજા હિંસામય યાગ કદાપિ કરે કરાવે નહિ જ. ૧૨-૧૦૩
એવી રીતે અનેક સૂત્રમાં પ્રભુપૂજા ગૃહસ્થોએ કરવા ગ્યજ છે એમ કહ્યું છે, છતાં તેસૂત્રની વાત જે દુર્મતિ જનો માનશે નહીં તે સંસારમાં ઘણે કાળ રઝળશે.૧૦૪
વળી કઈ કુતર્ક કરે છે કે “પ્રભુની પૂજા કરતાં શુભ પરિણામે પુણ્યબંધ તે થાય, પરંતુ વ્રત નિયમ કરતાં જેમ ધર્મપ્રાપ્તિ થાય તેમ પુષ્પાદિક પૂજા કરતાં આ રંભથી ધર્મપ્રાપ્તિ તે નજ થાય.” ૧૦૫
આ કુતર્ક કરનારે નિશ્ચયધર્મ જાજ નથી. નિશ્ચયધર્મ તે ચેદમાં ગુણ ઠાણાના અંતે અક્ષય અનંત સહજાનંદમાં સ્થિરતા રૂપ છે. તે તે ધર્મ (પુણ્ય) અને અધર્મ (પાપ) એ બંનેને અંત થયે છતે પ્રાપ્ત થાય છે. ત્યારેજ શાશ્વત શિવ સુખ પ્રાપ્ત થઈ શકે છે. ૧૦૬
નયવિવેક, નિશ્ચય ધર્મ પ્રાપ્ત કરવા ઉત્તરોત્તર જે જે કરણી સાધનભૂત થાય તે તે વ્યપરથી ધર્મજ કહેવાય. વ્યવડર અને કાર્ય કારણ એકરૂપ ગણાય. એ ન્યાયે પ્રભુપુજામાં પુણ્ય હોય પણ ધમ નજ હોય એમ કહેવું કેવળ અનુચિતજ ગણાય. માટે સાધ્ય દષ્ટિથી પ્રભુપૂજાદિ કરણી પણ ધર્મ રૂપજ લેખાય. ૧૦૭
એવભૂત નયના મતે તથા શુદ્ધ દ્રવ્યાર્થિક નયના અભિપ્રાય તે સ્વસ્વરૂપ રમશુતા તથા સ્વસ્વરૂપ આવીભાવ એજ ધર્મ છે અને તેથી વિરૂદ્ધ પરિણામ યા રાગદ્વેષાદિક વિલાસ તે ભાવકર્મ છે. ૧૦૮
શુદ્ધ ઉપયોગે વર્તતાં ધર્મ, અને શુભ કે અશુભ ઉપગે વર્તતાં અનુક્રમે પુણ્ય કે પાપ લાભે છે. નિરૂપાધિક ધર્મ પ્રગટ કરવા જે હેતુરૂપ સાધન તે જિનપૂજાદિક વ્યવહારધમ કહેવાય છે. ૧૦૯
જિનપૂજાદિક શુભ ગે પુણ્યાશ્રવ થાય પણ તેથી સ્વસ્વરૂપ ધર્મ ન હણાય. સાધ્યદષ્ટિથી પ્રભુપૂજાદિક શુભગ સેવતાં તે આત્મગુણ પ્રગટ થાય, તેથી સ્વ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
જૈન ધર્મ પ્રકાશ. ઉપર જમણુતા જાગે, વળી જ્યાં સુધી મન વચન અને કાયા સંબંધી ક્રિયા પ્રવર્તે છે ત્યાં સુધી જીવ ગારંભી કહેવાય છે, અને જ્યાં સુધી જીવ ગારંભી છે ત્યાં સુધી કર્સ આ પ્રવર્તે છેજ. ૧૧૦
હસ્થજને મલિનારંભી કહ્યા છે. તે પાપક્રિયા તજી પ્રભુપૂજાદિક પુણ્ય ઠરતાં વિષય કષાયાદિક પ્રમાદપટલને તજી ધર્મમતિને જાગૃત કરે છે. મને લલ કે ગુહસ્થ શ્રાવકે સ્વગુણને આવીભવ કરી શકે છે. માટે તેને ધર્મ સાર કરેલ છે. ૧૧૧
“ભુપૂજાથી તે પુણ્યબંધ અને તેથી સ્વર્ગપ્રાપ્તિ થાય” એમ કહી જે પળનો નિષેધ કરવા ચાહે તેણે સરાગ સંયમને પણ તજવું જ પડશે. કેમકે તેથી પણ પયગંધ તે થશેજ. પરંતુ વિવેકથી વિચારવું જોઈએ કે પ્રભુપૂજા કરતાં પ્રભુગુણના પુણાલંબનવડે ભવ્ય શ્રાવકે મુનિજનેની પેરે ધર્મના દઢ રાગથી પાપને નારાજ કરશે. ૧૧૨
દ્રવ્યપૂજામાં વપરાયેલ દ્રવ્ય શબ્દ કારણવાચી છે. જેથી ભાવપૂજાને લાભ નવા રૂપ કાર્ય નીપજે છે તે દ્રવ્યપૂજા છે. દ્રવ્યપૂજાન બીજે કઈ કલ્પિત અર્થ - તે ભૂલવામાં પડવાનું નથી. ૧૧૩
ઉપસંહાર - " એવી રીતે નય યુક્તિ વિવેકથી સમજી સકળ કુમતિ દૂર કરી જે શૈલીથી શુદ્ધ
ની પ્રાપ્તિ થાય તે વ્યવહાર શૈલીનું સાધ્યદષ્ટિથી સારી રીતે સેવન કરીએ. વળી પ્રભુ! આપના પ્રભાવથી જગતમાં સર્વત્ર સુખસંપદા પામીએ. તેથી આ૫ સદા ચતા વ! ૧૧૪
- " હે પ્રભુ! આપ સર્વ જીના અંતરંગ ભાવ જાણે જ છે, અને ભક્તજનેછે. વસમુદ્રમાં ડુબતા બચાવવા આપ સમર્થ છે. વળી અહીં જે વચન કહ્યાં છે તે સર્વ આપના આધારથીજ સફળ છે. ૧૧૫
આપના ઉપર જે દઢ ગુણાનુરાગ છે તે અમને મોક્ષપ્રાપ્તિનું પ્રબલ સાધન છે. કઈ પણ દેવ આપની બરાબરી કરી શકે એમ નથીજ. ૧૧૬
આપ વિનાજ અમે અનેક કષ્ટ સહ્યાં છે. આપને મેળાપ થયે છતે તેવાં દુઃખ . જ નહુ. મેઘઘટા દીઠા વિના મારે માચેજ નહીં, અને મેઘઘટા દીઠા પછી
માચ્યા વિના રહેજ નહી. ૧૧૭
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સીમંધર પ્રભુની વિનતિરૂપ સ્તવનને સારાંશ
૧૩૫ હે પ્રભુ! મનથી તે મેં આપ સાથે મિલન કર્યું (મળે, પરંતુ આપનાં ચરણ સાક્ષાત્ ભેટવા અંતરની ઈચ્છા છે તે પૂરી થાય એજ માગીએ છીએ. ૧૧૮
આપનાં પવિત્ર વચન ઉપરના અકૃત્રિમ પ્રેમનું જે સુખ હું સાક્ષાત અનુભવું છું તે સુખની પાસે દેવતાનું સુખ પણ કાંઈ હિસાબમાં ગણતો નથી. કેઈ ગમે તેવું કપટ કેળવી મને ધર્મથી ચલાયમાન કરવા માગે તે પણ હું આપના ધર્મથી કદાપિ ચલાયમાન થવાનું નથી. ૧૧૯
જે મારા હૃદયરૂપી ગુફામાં આપ સિંહ જેવા સમર્થ પ્રભુ બિરાજે છે, તે કુમતિરૂપ હસ્તીઓની કઈ પણ બીક નથી. ૧૨૦
હે પ્રભુ! આપને તે મારી જેવા અનેક અગણિત સેવકો છે અને મારે તે આપ એકજ સ્વામી છે, તેથી મારી સારસંભાળ કરવી એ આપનું ઉચિત કર્ત વ્યજ છે. ૧૨૧
આ બધું ભક્તિભાવે કહ્યું છે, તે આપ લક્ષમાં રાખી અમારાં જન્મમરણનાં દુઃખ નિવારશે, અને અમને પરમપદ-એક્ષપદ આપશે. ૧૨૨
જેમ બાળક પિતાનાં માતતાની પાસે બોલે તેમ હે પ્રભુ! હું આપને સરલ હદયથી વિનતિ કરું છું. મારી વિનતિ અવધારી જેમ ઉચિત લાગે તેમ આચરે. આપનાથી કંઈ ગુદા–છાનું રાખ્યું નથી. ૧૨૩ | શુભ ભાવથી–પ્રસન્ન ચિત્તથી–નિર્મળ પરિણામથી ભવોભવ આપની સેવા અમને પ્રાપ્ત થજો, એજ અમે વારંવાર આગ્રહ કરીને માગીએ છીએ. કલ્પવૃક્ષ, કામધેનુ, કામકુંભ અને ચિંતામણિ સદશ આપની પાસે કરેલી અમારી માગણી સફળ થશેજ. ૧૨૪ -
આવી રીતે પંડિત શ્રી નવિજ્યજીના ચરણે પાસક શ્રીમદ્દ યશોવિજયજી મહારાજે સકળ સુખસંપદાન આપનાર, દુરિત ઉપદ્રવને દૂર કરનાર, ઉત્તમ લક્ષણ અને ગુણને ધરનાર, જન્મમરણ વર્જિત, સુરપતિ અને નારપતિઓએ સેવિત, મેઘની ગર્જના જેવી ગંભીર વાણીને વદનાર અને વૈર્યવડે સુરગિરિ (મેરૂ પર્વત) ને જીતનાર–એમ અનેક ગુણરત્નાકર શ્રી સિમંધર પ્રભુની વિજ્ઞપ્તિ કરી છે. ૧૨૫ - તેની યથામતિ સંક્ષિપ્ત સરલ વ્યાખ્યા પૂર્વકૃત વ્યાખ્યાને અનુસારે મેં લખી છે. તેમાં જે કાંઈ મૂળ કર્તા પુરૂષના આશયથી વિરૂદ્ધ સમજાયું કે લખાયું હોય તે સંબંધી ત્રિવિધ મિથ્યાદુકૃત ઈચછી સજન પુરૂ હસવત આમાંથી સાર માત્ર ગ્રહણ કરી સ્વપરહિત સાધવા સજદ્ધ થાય એજ અભિલપું છું. ઈતિશ....
સંતચરણુરસિક કષરવિજય.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुणानुराग. નવાણુ યાત્રાના અનુભવ સંબંધો વિષય ઘણે ભાગે પૂર્ણ થતાં તેના રહસ્ય તરીકે એ હકીકત લક્ષમાં રમ્યા કરતી હતી કે નવાણુ યાત્રા કરવાનું પ્રબળ કારણ ગુણગણથી ભરેલા પરમાત્માને, ગિરિરાજને, મુનિવર્ગને અને સહધમી બંધુઓને વિશેષ પરિચય કરે તે છે, જે પરિચય ખરેખરૂં આત્માનું હિત કરી શકે તે છે. એ પરિચય કરતાં અગાઉ તેમાં ગુણ છે એવી ખાત્રી થવી જોઈએ, અને ગુણે ઉપર રાગ થે જોઈએ. આ જગતના જીવોને બહોળે ભાગ ગુણરહિત અને ગુણની ઈર્ષા કરનાર છે. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે –
નિર્ગુણ તે ગુણવંત ન જાણે, ગુણવંત તે ગુણ શ્રેષમાં તાણે લાલન. આપ ગુણને વળી ગુણરાગી, જગમાંહી તેહની કરતી જાગી. લાલન.
પાપસ્થાનક સઝાય. નિર્ગુણી તે કઈને ગુણવંત જાણતાજ નથી, અને કેટલા ગુણવાન એવા હોય છે કે, જે બીજા ગુણવંતના ગુણની ઈર્ષા કરીને તેને શ્રેષમાં ઘસડી જાય છે. તે ગુણી અને ગુણના રાગી એવા પુરૂષે આ જગતમાં બહુ વિરલ હોય છે. બાજગમાં જાગતી કીત તે તેની જ છે. નિર્ગુણીની કે ગુણના ઈષાળુની નથી.”
આ પ્રકારના વિચારો મગજમાં રમણ કરતા હતા તેવામાં જુન માસનું કોન્ફરન્સ હૈરલ્ડ હાથમાં આવ્યું. તેની અંદરશ્રી જિનપિંગણિ પ્રણીત પુરા ના ગદ્ય પદ્યાત્મક ભાષાંતર સમેત દષ્ટિએ પડ્યું. તે સાવંત વાંચતાં બહુજ આહૂલાદ થ. બરાબર અવસરે એ કુળક હસ્તગત થવાથી વિશેષ પ્રસન્નતા થઈ, તેથી એ કુળક માંહેની ગાથાઓ કાંઈક વિવેચન સહિત વધારે પ્રસિદ્ધિમાં મુકવાને વિચાર થયો. કારણકે ગુણાનુરાગ પ્રાપ્ત થ તે ભૂમિ શુદ્ધ થવા તુલ્ય છે. તે સિવાય ગુણની પ્રાપ્તિ થતી જ નથી. ભૂમિ ખેડાયા પછી જ તેમાં બીજ રોપાય છે અને તે ઉગે છે. ઉષર ભૂમિમાં બીજ વવાતું નથી અને તે ઉગતું પણ નથી. પ્રસ્તુત કુલક પ્રાચીન આચાર્ય પ્રણિત અને ઘણું અસરકારક છે. તેની પ્રથમ ગાથા આ પ્રમાણે છે–
सयन कबाण निलयं, नमिळणं तिथ्यनाहपयकमलं ।
परगुणगहण सरूवं, नणामि सोहग्ग सिरिजण्यं ॥१॥ ભાવાર્થ–“સકળ કલ્યાણના નિલય કે સ્થાન એવા શ્રી તીર્થનાથના પદકમળને નમસ્કાર કરીને સિભાગ્યશ્રીને ઉત્પન્ન કરનારૂં પરગુણ ગ્રહણ સ્વરૂપ કહું છું.”
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણાનુરાગ
૧૩૭ આ લેકમાં મંગળ, અભિધેય, પ્રજનને સંબંધ બતાવેલ છે. શ્રી તીર્થ નાથના ચરણકમળને નમસ્કાર કરવારૂપ મંગળિક કરેલું છે. તે ચરણકમળ સર્વ પ્રકારના કલ્યાણના નિષ્પાદક છે, ગુણગણના નિધાન છે, એમને કરેલા નમસ્કાર રૂપ મંગળિકથી પ્રાણુ ગુણગણુને નિર્વેિદને પ્રાપ્ત કરી શકે છે. ગુણ ગ્રહણશામાટે કરવા ? શી રીતે કરવા? ઈત્યાદિ ગુણગ્રહણનું સ્વરૂપ કહેવારૂપ અભિધેય છે. પ્રોજન ગુણોને ગ્રહણ કરવાની ઈચ્છા રૂપ છે અથવા તેના વિશેષણ તરીકે કહેલ ભાગ્યલક્ષમીના જનક એ શબ્દ પણ પ્રોજન સૂચવે છે. સૈભાગ્યલક્ષમી પ્રાપ્ત કરવી એ પણ પ્રજન છે. પરંપરાએ વક્તા શ્રોતા બંનેને મિક્ષલક્ષમી પ્રાપ્ત કરવારૂપ પ્રયોજન છે. સંબંધ તે અનેક પ્રકારને વાચ્ય વાચકાદિ છે તે સ્વયમેવ સમજી લેવા ચગ્ય છે. આ ગાથામાં કર્તાએ પરમાત્મા ( તીર્થનાથ) પ્રત્યેને અપ્રતિમ પ્રેમ બતાવ્યું છે, તેમજ ગુણાનુરાગની અપ્રતિમ ઈચ્છા પ્રદર્શિત કરી છે. ' '
હવે ગુણાનુરાગથી યાવત શું શું સુખોની–પદની પ્રાપ્તિ થાય છે તે કર્તા બતાવે છે–
उत्तमगुणानुराज, निवस हिय्यमि जस्स पुरिसस्स ।
आतीथ्ययरपयाज, न मुनहा तस्स रिकीच ॥ ७॥
જે પુરૂષના હદયમાં ઉત્તમ ગુણેને અનુરાગ વર્તે છે તેમને તીર્થંકરપદ પર્યત સર્વપદની નદ્ધિ-સમૃદ્ધિ દુર્લભ નથી, અર્થાત સુલભ્ય છે.”
વિવેચન–માત્ર વચનમાર્ગમાં એટલે વાણી દ્વારા પ્રશસા કરવામાં નહીં પણ જેના હૃદયમાં-અંતઃકરણમાં ઉત્તમ ગુણે સંબંધી અનુરાગ–પ્રીતિ વિશેષ વર્તે છે તેને તીર્થકરપદ સુધીની એટલે વાસુદેવ, બળદેવ, ચકવર્યાદિકની. અથવા દેવ દેવેદ્ર અહમિદ્રાદિકની અથવા વિદ્યાધરાદિકની—કઈ પણ પ્રકારની હદ્ધિ પામવી દુર્લભ નથી. કારણકે જે ગુણાનુરાગથી ઉંચામાં ઉંચી-શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તીર્થકરપણાની ત્રિદ્ધિ-પદવી પ્રાપ્ત થઈ શકે છે તે પછી તેનાથી નીચા દરજજાની બીજી ઋદ્ધિ પામી શકાય તેમાં કિંચિત્ પણ આશ્ચર્ય નથી. ગુણાનુરાગથી ગુણે પ્રાપ્ત થાય છે. ગુણે પ્રાપ્ત થવાથી શુભ પ્રકૃતિએ બંધાય છે અને શુભ નામકર્માદિ પ્રકત્તિઓ ઉદયમાં આવે છે ત્યારે પ્રાણુ અનેક પ્રકારની સુખસંપત્તિ પામે છે. ટંકામાં સર્વ પ્રકારની ત્રાદ્ધિ પ્રાપ્ત કરવામાં બીજરૂપ ગુણાનુરાગ છે, તેથી તેની ઇચ્છાવાળાએ ગુણાનુરાગનું સેવન કરવું યોગ્ય છે.
ગુણાનુરાગીને ધન્યવાદ આપતા સતા કર્તા કહે છે કે –
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ. ते धन्ना ते पुन्ना, तेसु पाणामो होइ मह निचं ।
जोस गुणानुराउ, अकित्तिमो होइ अणवरयं જેને અનવરત કે નિરંતર અકૃત્રિમ એ ગુણાનુરાગ છે તેઓ ધન્ય છે. ત ય છે અને તેમને નિત્ય માટે પ્રણામ હે અર્થાત્ હું તેમને પ્રણામ કરું છું.”
વિવેચન –જેમના હદયમાં ગુણી ઉપર સ્વાભાવિક રાગ વર્તે છેકોઈને બાવવા અથવા ગુણીને માત્ર રાજી રાખવા ઉપર ઉપરને રાગ વર્તતા નથી, એવા
ક તકરણવાળાને ધન્ય છે. કાં તેને ધન્યવાદ આપે છે. ખરું પુણ્ય તેમજ ક હોવાથી તેઓ જ તપુણ્ય છે અને કર્તા તેને નિત્ય પ્રણામ કરે છે. કારણ કે તેને એ પણ મને ચગ્ય છે. પ્રણામ કરવાને ચગ્ય સર્વ મનુષ્યોને એમાં સમાવેશ થઈ જાય છે. ગુણાનુરાગનીજ અદ્વિતીય આવશ્યકતા સૂચવતા સતા કર્તા કહે છે –
किं बहुणा नणिएणं, किंवा तविएण किंवा दाणेणं ।
कं गुणानुरायं, सिदलह सुख्खाग कुबनवणं ।। ४॥ . બહુ ભણવાથી શું ? તપસ્યા કરવાથી શું ? અથવા દાન દેવાથી પણ શું?
માત્રના કુળઘર જે ગુણાનુરાગ કરતાં જ શીખે. ” વિવેચન –બહુ ભણવાથી, બહુ તકરવાથી કે બહુ દાન દેવાથી શું? એટલે કાંઈ નહીં, છે. જ ગુણાનુરાગ છે તે એની કોઈ જરૂર નથી, અને જો ગુણાનુરાગનથી તે એ હેવા ‘પદાન નથી, પણ ફળદાયી નથી, નિરર્થક જેવા છે. માટે ભણવું, તપ કરે કે દો છે સર્વની પહેલાં અથવા તેની સાથે ગુણાનુરાગની આવશ્યકતા છે. વિદ્યાકરી. પણ વિદ્યાગુરૂ વિગેરેની ઉપરના રાગથીજ સફળ થાય છે, તપસ્યા પણ અન્ય પરવી ઉપરના રાગથી–ઈષરહિતપણાથી સફળ થાય છે અને દાન પણ જે મુનિ વિશે સુપાત્રને આપવામાં આવે તેની ઉપર રાગથી સફળ થાય છે, અર્થાત્ તે ગુણ ઉપર રાગની આવશ્યકતા છે. માટે કર્તા કહે છે કે સુખ માત્રના તે જ પ્રકારનાં સુખોના કુળઘર જે જે ગુણાનુરાગ તે તમે શીખતે શીખવા
આ ગાથામાં કહેલી હકીકતનેજ પુષ્ટ કરતા સતા કહે છે. जावि चरसि तव विउलं, पदसि सुयं करिसि विविह कटाई। न घरसि गुणानुरायं, परेसु ता निष्फलं सया ।। ५ ।। યદ્યપિ–જે વિપુળ વિસ્તીર્ણ તપ કરે, શુત ભણે અને વિવિધ પ્રકારનાં
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીપાળ રાજાના રાસ ઉપરથી નીકળતે સાર.
૧૩૯ ક, કરે-સહે, પરંતુ જે પરને વિપે ગુણાનુરાગ ધારણ કરતા નથી તે તે સર્વ નિષ્ફળ છે.”
- વિવેચન–જે કદી ઘણે તપ કરે, વિદ્યાભ્યાસ-જ્ઞાનાભ્યાસ કરે અને કેશલેચાદિ-વિહારાદિ-ભમિશયનાદિ અનેક પ્રકારનાં કટે સહે તે પણ જે પરના અથવા તપસ્વી, જ્ઞાની અને કાર્યકષ્ટ કરનારના ગુણે ઉપર પ્રતિ વર્તતી નથી–ઈર્ષા વર્ત છે, તે તેવા મનુષ્યનું તપદાનાદિ સર્વકૃત્યનિષ્ફળ છે અર્થાત્ સર્વ કિયાના પ્રારંભમાં ગુણાનુરાગની આવશ્યક્તા છે.
श्रीपाळ राजाना रास उपरथी नीकळतो.सार.
(અનુસંધાન પૃષ્ઠ ૧૨૭ થી ). હવે સિદ્ધપદની સ્તુતિ કરે છે-જે સિદ્ધ પરમાત્માદમાં ગુણઠણાને અંતે એક સમયમાં, પ્રદેશાંતરને ફરસ્યા વિના, મનુષ્ય શરીરની ત્રિભાગ ન્યૂને અવગાહના વડે સિદ્ધિસ્થાનને પામ્યા છે તેમને હું નમસ્કાર કરું છું.
પૂર્વપ્રોગ, ગતિપરિણામ, બંધન છેદ અને અસંગકિયા વડે જે એક સમયમાં સાત રાજ પર્યત ગતિ કરી સમશ્રેણિએ ઉત્પન્ન થયા છે તે સિદ્ધ પરમાત્માને હું નમસ્કાર કરું .
કોઈ પ્રાણી શંકા કરે કે સર્વ કમરહિત થયા પછી જીવ શા નિમિત્તને પામીને અહીંથી સિદ્ધશિલા સુધી જાય? તે શંકાને નિવારણ માટે ચાર દઈ તે બતાવ્યા. છે કે જેમ બાણને ધનુષ્યપર ચડાવી તેને છેડતાં પૂર્વ પ્રયોગ છે પરંતુ પછી તે સ્વયમેવ ચાલ્યું જાય છે, તેમ આ જીવ પણ સર્વ કર્મપ્રકૃતિના બંધ ઉદય ઉદિરણા ને સત્તા ક્ષય પામે છે ત્યારે ઉર્ધ્વગમન કરે છે તે પૂર્વ પ્રાગ જાણ. વળી જેમ અગ્નિમાંથી નીકળેલ ધૂમાડે ઉંચે જ જાય છે તેમ આ જીવને ગતિ પરિણામજ ઉદ્ધ જવાને છે તેથી તે શરીરમાંથી છુટતાં ઉંચો ચાલ્યા જાય છે. વળી જેમ એરડાનાં ફળ પાકયાં પછી તાપને વેગે ફાટે છે ત્યારે તેમાંનાં બીજ ઉંચાં ઉછળે છે કેમકે તે બંધાઈ રહ્યાં હતાં તે બંધનને છેદ થયે એટલે છુટાં થવાથી ઉચાં જાય છે તેમ આ જીવ પણ અનાદિ કાળથી કર્મબંધનવડે બંધાયેલો આ શરીરમાં રહ્યા છે તે જ્યારે સર્વ કર્મપ્રકૃતિથી છુટો પડ્ય-આત્મા ને પુદગળને અનાદિ સંબંધ છે પામ્યો ત્યારે તે પણ ઉચે ચાલ્યા જાય છે તેનું નામ બંધનછેદ કહીએ. વળી જેમ કુંભાર પ્રથમ દંડવડે ચક ફેરવે છે, પછી તે પોતાની મેળે ફર્યા કરે છે તેમ આ જીવ પણ અસંગ કિયાના બળથી સર્વ કર્મમળ રહિત થઈ ઉપાધિના કારણે માત્ર નાશ પામી જવાથી ઉર્ફ ગમન કરે છે.'
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ.
નિર્મળ એવી ૪પ લાખ ચેાજન પ્રમાણ સિદ્ધશિલાની ઉપર એક યેાજન એ ત્યારે લેાકાંત આવે છે. તે ચેાજનમાં તેના ૨૪ મા લાગે-એક ગાઉના છઠ્ઠા ભાગે ૨૩૩ ધનુષ્ય પ્રમાણુ સિદ્ધિસ્થાન છે. ઉત્કૃષ્ટિ સિદ્ધની અવગાહના એટલીજ હાયછે. કારણ કે ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળાજ માને પામે છે, તેમાંના ત્રીજે યુગ ન્યૂન થતાં ૩૩૩૩ ધનુષ્ય જેવડી અવગાહનાજ રહે છે. એ સિધ્ધિસ્થાનમાં કૈંક સિધ્ધ શ્રીનેજેમની સાદિ અનત સ્થિતિ છે અને સર્વ સિધ્ધ આશ્રી અનાદિ અનંત સ્થિતિ છે, અર્થાત્ જયાં ગયા પછી પાછુ જેમનેસ'સારમાં આવવાપણું નથી એ! અવિનાશી સુખને પામેલા સિધ્ધ ભગવ'તને હું નમસ્કાર કરૂં છુ
જેમ કેઇ વગડામાંજ રહેનારે માણસ રાજાની મહેરખાનીથી શહેરમાં જાય અને ત્યાં ખાવાપીવા વિગેરેનાં અનેક પ્રકારનાં સુખના અનુભવ કરે પછી તે પાછે. વડામાં આવે ત્યારે તેના સખીએ શહેરનાં સુખ કેવાં છે એમ પુછે, તે વખતે પોતે અનુભવેલાં છતાં તેની ઉપમાને ચાગ્ય કાઇ પણ વસ્તુ વગડામાં ન હૈ!લી શહેરનાં સુખની વાત કહી શકે નહિં તેમ કેવળી ભગવંત કેવળજ્ઞાનવર્ડ સિ ના સુખને જાણે છે; પરંતુ તે નિરૂપાધિક સુખની ઉપમા અપાય તેવું આ સંસાકોઇ ડાણુ પ્રકારનુ` સુખ ન હોવાથી તેની ઉપમા આપી શકે નહીં. એવા નિરૂ લિક સુખના ભોકતા સિદ્ધ પરમાત્માને હું... ત્રિવિધે ત્રિવિધ નમસ્કાર કરૂં' છું.
એક દીવાની જ્યેાતમાં જેમ બીજા દીવાની જ્યાત સમાઇ જાય તેમ એક નટુની અવગાહનામાં તેટલી અવગાહનાવાળા તેમજ તેથી એછી વત્તી અવગાહકાવાળા અનત સિધ્ધા રહેલા છે, છતાં જ્યાં સ'કડામણુ થતીજ નથી. એવી રીતે રહેનારા, આ સ’સારની સર્વ પ્રકારની ઉપાધિથી વિરમેલા, સહેજ સમાધિને પામેલા અને આ આત્માના જ્ઞાનાદિક જે મૂળગુણુ તકુપ તેની લક્ષ્મી તેને સપૂર્ણ પણે— -વરણપણે, સ‘પૂર્ણ આવિર્ભાવપણે પામેલા એવા સિદ્ધપરમાત્માને હું નમું છું. તવું છુ, તેમનું શરણુ અ`ગીકાર કરૂ છું અને તેમની જેવા થવા ઇચ્છું છુ
જે અનંત, અપુનર્ભવ, અશરીરી, અનાખાધ તથા સામાન્ય વિશેષ ઉપયેગ યુકત છે, અનંતગુણી,નિર્ગુણી અથવા ૩૧ ગુણવાળા કે આઠ કર્મના ક્ષયથી ઉત્પન્ન સંગેલા ૮ ગુણવાળા છે અને જે અન’ત, અનુત્તર, અનુપમ, શાશ્વત અને સદાન દ એવા સિદ્ધિસુખને પામ્યા છે તે સિદ્ધ ભગવત મુજને શિવસુખ આપે. આ પ્રમાણે વિભાગ રાજાએ સિદ્ધપરમાત્માની સ્તુતિ કરી,
હવે આચાય મહારાજની સ્તવના કરે છે—જે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચાગિર, પાચાર ને વીર્યાચારરૂપ પાંચ આચારને નિરતિચારપણે શુદ્ધ રીતે
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીપાળ રાજાના રાસ ઉપરથી નીકળતે સાર.
૧૪૧ પાળે છે અને અન્ય મુનિઓ પાસે પળાવે છે તેમજ જે શુદ્ધ જિનેત દયામયી સત્ય ધર્મને ઉપદેશદ્વારા પ્રકાશિત કરે છે તે આચાર્ય મહારાજને હું નમસ્કાર કરૂં છું, અને તેમની પાસે એવા શુદ્ધ ધર્મની પ્રેમપૂર્વક યાચના કરું છું.
જે ૩૬ છત્રીશીએટલે (૧૨૯૬) ગુણેકરીને શેભે છે, યુગપ્રધાન છે, જગના જીવેને નિરંતર બંધ કરે છે, લોકોને મોહ-પ્રીતિ રાગના ઉપજાવનારા છે, ક્ષણ માત્ર પણ ક્રેધયુક્ત દશામાં વર્તતા નથી એવા આચાર્યને હું પરીક્ષા પૂર્વક પ્રણામ કરું છું.
- નિરંતર જેઓ અપ્રમત્ત દશામાં વર્તે છે અને ધર્મોપદેશ આપવામાં સાવધાન છે, ચારે પ્રકારની વિકથાને કદાપિ પણ કરતા નથી, ચારે કષાયને અથવા કવાય નેકષાય મળી પચ્ચીશેને જેમણે સર્વથા તજી દીધા છે વળી જે કલેશરહિત, મલીન પરિણામ રહિત તેમજ માયા કપટ રહિત છે એવા આચાર્ય મહારાજને હું નમસ્કાર કરૂં છું.
વળી જે ગચ્છની અંદર મુનિ વિગેરેને સારણ (કિ અનુષ્ઠાનાદિ કરતાં ભૂલ પડે તે સંભારી આપવું), વારણ (અશુદ્ધ ક્રિયા કે અગ્ય ભાષણ કરે તે તેને વારવું ), ચણા (ક્રિયાદિકમાં તથા જ્ઞાનાભ્યાસમાં મુનિઓને પ્રેરવા), પડિ. ચેયણા (કઈ મુનિને જ્ઞાનકિયાદિકમાં પ્રમાદ કરતા જાણી વારંવાર પ્રેરવા) ઈત્યાદિ નિરંતર કરે છે–ધર્મમાં જેડે છે, પાટના ઘરનારા છે અને ગચ્છના સ્થંભભૂત છે એવા આચાર્ય ભગવંત મારા હૃદયને અત્યંત પ્રિય છે.
શ્રી જિનેશ્વર રૂપી સૂર્ય અને સામાન્ય કેવળીરૂપ ચંદ્ર અસ્ત પામે સતે અજ્ઞાન રૂપ અંધકારને ટાળવા માટે જે દીપક તુલ્ય છે અને ત્રણ ભુવનના પદાર્થોનું સ્વરૂપ પ્રગટ કરવામાં જે અત્યંત ચતુર છે–સામર્થ્યવાન છે એવા આચાર્ય ચિરંજીવી થાઓ અર્થાત્ લાંબા કાળ પર્યત આયુષ્ય ભેગવી ભવ્ય જીને અપરિમિત ઉપકાર કરનારા થાઓ.
જે દેશ, કુળ, જાતિ અને રૂપાદિક ગુણસંપન્ન છે, જે સૂત્રાર્થના જાણ અને પરોપકારરસિક હોવાથી તોપદેશના આપનારા છે, પાપના ભારથી આકાંત - વાને લીધે સંસારરૂપી અતિ ઉંડા અંધકૃપમાં પડતા પ્રાણીઓને જે ઉદ્ધાર કરે છે અને માતા પિતા તથા બાંધવાદિકથી પણ જે અધિક હિતના કરવાવાળા છે તેમજ જે બહુ લબ્ધિઓથી સમૃદ્ધ, અતિશયવંત, શાસનને દીપાવનાર અને રાજાની જેવા નિશ્ચિત છે એવા આચાર્ય મહારાજને હું ત્રિવિધે ત્રિવિધે નમસ્કાર કરું છું અને નિરંતર તેમના દર્શનની, તેમના ઉપદેશાની અને તેમના સહવાસની ચાહના કરું છું.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
: . કપાળ રગે આચાર્ય મહારાજની સ્તુતિ કરી હવે ઉપા* રાણી સ્તુતિ કરે છે.
- દર દ્વાદશાંગીનું સઝાય ધ્યાન કરે છે, તેના અર્થના પારગામી છે, તેના ના આરહ કરનાર છે અને સૂત્રાર્થને વિસ્તાર કરવાના રસીઓ છે એવા ( પાડાને ઉલ્લાસપૂર્વક નમસ્કાર કરૂં છું.
: અરય હોય છે અને સૂત્રદાતા ઉપાધ્યાય હોય છે એ પ્રમાણેના * !' '' - 1 વિઝાલીને સૂવાર્થનું દાન આપી રહ્યા છે અને જે ત્રીજે
: - કાનના એવા ઉપાધ્યાયને હું નમસ્કાર કરું છું.
: - :: સહારાજા કે આચાર્ય કઈ મૂર્ણ મનુષ્યને દીક્ષા આપી આ ગામ : : એકલે છે તે પથ્થર પર અંકુર ઉગાડવાની જેમ તેને જિ.' " + છે ! પણ જે કુને શાડે છે તેને વિચક્ષણ બનાવી દે છે. . રવિ અને ના પાડીના ઉપાધ્યાયને નમસ્કાર કરું છું.
રાજકુમાર યુવા જેમ નિરંતર રાજકાર્યની ચિંતા કર્યા કરે છે, તેમ જ . . માં રહેતા મુનિ વિગેરેના હિતની ચિંતા કર્યા કરે છે, અને જે આ - ડી ગ્યા થરાવનારા છે એવા ઉપાધ્યાયને હું સર્વદા નમસ્કાર કરું છું. 1 ટે તેમને તમાકાર કરવાથી સર્વ પ્રકારના ભવભયને શોક નાશ પામી જાય છે.
પાવન અક્ષરરૂપ બાવના ચંદનને રસ સમાન વચનેવડે જે ભવ્ય જીના :: તાપના સર્વથા નાશ કરનારા છે, અને જૈન શાસનને ઉજ્વળ કરનારા - ના ઉપાધ્યાયને હું ત્રિવિધે વિવિધ નમસ્કાર કરું છું.
હરૂપ સર્વને ડસવાથી જેમના જ્ઞાનપ્રાણ નઈ થયા છે એવા ને જે : અલી મંત્રવાદીની જેમ અપર્વ જ્ઞાન સંભળાવી નવું ચૈતન્ય આપે છે, અજ્ઞાનરૂપ - ' ડિત થયેલા પ્રાણીઓને જે ધવંતરી વૈદ્યની જેમ શ્રુતજ્ઞાનરૂપ શ્રેષ્ઠ ૨- ' ' , " નાવિરહિત---સજજ કરે છે, અને ગુણરૂપ વનને વિનાશ કરનાર
. . દવા માટે જે કુલ સમાન જ્ઞાસુદાન આપે છે એવા ઉપાધ્યાયનું . . : : કરું છું. વળી અજ્ઞાનવડે અંધ થયેલા જનેના લોચનેમાં રૂડા - પ્રવઓપરેશન કરીને જે તેને સારી રીતે ઉઘાડી નાખે
- કાકો મને કિસ મા વા કે જાતિ પર્વતજ પહોંચનારા જાણી . . પચમ સિનિજ જે આપે છે એવા ઉપાધ્યાયને હું : :કરણ મિસ્કાર કરું છું !
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ્તવના કરે છે.
શ્રીપાળ રાજાના રાસ ઉપરથી નીકળતા સાર.
૧૪૩
આ પ્રમાણે ઉપાધ્યાયપદની સ્તવના કરીને હવે પાંચમા મુતિપદની
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ અનુપમ રત્નત્રયીવડે જે મેક્ષનુ સાધન કરે છે તેને સાધુ હુીએ, એવા સાધુ (મુનિ) જેમ વૃક્ષપર રહેલા પુષ્પની ઉપર ભમરા બેસે છે તે તેને કિલામણા ઉપજવ્યા શિવાય તેમાંથી અલ્પ અપ રસ ગ્રહુણુ કરી પેાતાના આત્માને સંતુષ્ટ કરે છે તેમ અનેક ઘરાએ ગોચરી લેવા માટે ફ્રી કાઈને પણ પીડા ન ઉપજે--ખેદ ન થાય તેવી રીતે ૪૨ દોષરહિત શુદ્ધમાન આહાર ગ્રહણુ કરે છે અને તેનાવડે પેાતાના નિર્વાહ ચલાવે છે તેવા મુનિને હું' નમસ્કાર કરૂ છું
પાંચ ઇંદ્રિયાને જે નિર'તર પેાતાને કમજે રાખે છે, છકાય જીવાની પ્રતિપાલના કરે છે અને સત્તર પ્રકારે સ'યમને આરાધે છે એવા દયાવ'તેં મુનિ મહા રાજને હું વંદન કરૂ' છું. અઢાર હજાર શીલાંગ રથના ધારી (વૃષભ) સમાન અને અચળ આચારયુકત ચારિત્રવાળા મઢુત મુનિને જયણા સહિત વાંઢીને મનુષ્યજન્મ પવિત્ર કરવા ચેગ્ય છે.
નવવિધ બ્રહ્મચર્ય ગુપ્તિના પાળનારા અને ખાર પ્રકારના તપ તપવામાં શુંરવીર એવા મુનિને નમવાની જોગવાઇ એ પૂર્વભવના પૂણ્યને અકુરા આવ્યા હાય તાજ પ્રાપ્ત થાય છે; અર્થાત્ પુણ્યના પ્રાદુર્ભાવ શિવાય એવી જોગવાઈજ પ્રાપ્ત થતી નથી.
છેદન, ઘર્ષણ, તાડન અને તાપનાદિવડે પરીક્ષા કરતાં જેમ શુદ્ધ સુવર્ણ ચડતા ચડતા વાન (વર્ણ)વાળું દેખાય છે—તેનું તેજ વૃદ્ધિ પામતું જાય છે; તેમ જે મુ નિરાજ નિપરદિન ચડતા ચડતા ભાવમાં વર્તે છે અને નિરતર ચારિત્રનો ખપ કરનારા છે તેમને ત્રિવિધ ત્રિવિધ નમસ્કાર કરવા ચેાગ્ય છે. તેમાં પણ દેશકાળનુ અનુમાન જેવું,કેમકે જેવા મુનિ અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા હાય તેવા અહીં નજ હોય, તેમજ જેવા ત્રીજે ચેાથે આરે હાય તેવા આજ પાંચમા આરામાં નજ હાય, માટે દેશકાળાનુસારે કચન કામિનીથી ન્યારા અને નિર'તર સયમના ખપી એવા જે સુનિ હેય તેને મુનિપણે માન્ય કરવા,
.
આત્ત ને રાષ્ટ્ર યાનને તજી ધર્મને શુકલ ધ્યાનને ધ્યાનારા,ગ્રહણા અને આસેવના રૂપ એ પ્રકારની શિક્ષાના અભ્યાસ કરનારા, ત્રણ ગુપ્તિએ ગુપ્ત, ત્રણ શલ્યથી રહિત, જિનાજ્ઞાનુ` પાલન કરનારા, ચારે પ્રકારનીવિકયા નહિ કરનારા, ચાર કા
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન ધર્મ પ્રકાશ.
!ગી અને દાનાદિ ચાર પ્રકારના ધર્મની દેશના આપનારા, પાંચ પ્રમાદના રંડારી અને પાંચ સમિતિનુ... પાલન કરનારા, હાસ્યાદિ ષટ્કથી સુકત અને છત્રતને ધારણ કરવાવાળા, સાત ભયને જીતનારા, આઠે મદને ટાળનારા, અપ્રમત્ત રાવતે સેવનારા, દશ પ્રકારના યતિધર્મના પાળનારા અને મુનિરાજની ખાર પઢિ નું વહન કરનારા એવા સર્વ કર્મભૂમિમાં વિચરતા મુનિરાજને હુ' ત્રિવિધે ત્રિનમસ્કાર કરૂ છું.
નિપદની સ્તવના કર્યાં પછી શ્રીપાળ રાજા સર્વ ગુણુના મૂળ આધારભૂત ને પત્તુની સ્તવના કરે છે
શુદ્ધ દેવ તે અઢાર દોષ રર્હુિત અરિહંત, શુદ્ધ ગુરૂ તે પાંચ મહાવ્રતના પાળનારા મુનિ અને શુદ્ધ ધમ તે દયામયી—એ રીતે ત્રણે તત્ત્વની પરીક્ષા કરીને કેડ શ્ત! કરવી તેનું નામ સમ્યગ્દર્શન કહીએ.
મન
મળે અને તેનું ઘણું બં તે અને એ સાત પ્રકૃતિના ઉપાયો, યાદો, અથવા ક્ષય થવાથી માં ટીકા સામના સહિતની પાસે છે. તેની અંદર તે ન હુંમાં આપવા નમકા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિનું ભવચક્રવાળમાં વધારેમાં વધારે ાએ બે પ ા દે છે મધ્ય છે અને ચાર વાર ઉપશમ શ્રેણ માંડતા કૃતિ પ્રસ་તો વખત પ્રાસ ય છે—અર્થાત્ અસખ્યાતો પણ થાય છે. સાચક પ ” છે, કારણ
નવકાર ક
જુન ખાન છે.
;[!
For Private And Personal Use Only
માર
?
ઘર ની મ
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીપાળ રાજાના રસ ઉપરથી નીકળને ચાર
૧૪૫ પ્રવૃત્તિ, અપૂર્વ અને અનિવૃત્તિ એ ત્રણ કરણ કરવાવડે રાગદ્વેષની નિવડ ગ્રંથીને ભેદ કરવાથી જીવ સમકિત પામી શકે છે. તે સમકિત ધર્મરૂપ વૃક્ષનું મૂળ, ધર્મપુરનું દ્વાર, ધર્મ મહેલને પાયે, સમસ્ત ધર્મને આધાર, ઉપશમ રસનું ભાજન અને ગુણરૂપ રત્નોનું નિધાન (ભંડારી છે તેને હું ત્રિવિધ વિવિઘે નમસ્કાર
આ પ્રમાણે દર્શન પદની સ્તવના કરીને હવે જ્ઞાનપદની સ્તવના કરે છે–
સર્વજ્ઞપ્રતિ આગમમાં ભાખેલા યથાસ્થિત તને જે શુદ્ધ અવબોધ તે સમ્યજ્ઞાન કહેવાય છે. તે જ્ઞાન શિવાય પ્રાણી ભક્ષાભક્ષનું સ્વરૂપ, પેયાપેયને વિચાર અને કલ્યાકૃત્યને વિવેક જાણી શક્તા નથી. નિરવ અને દૂષણરહિત આહાર ભક્ષ્ય છે; અભક્ષ, અનંતકાય તથા સાવદ્ય અને દૂષણવાળે આહાર અભક્ષ્ય છે. દુધ, પાણી, તકાદિક પીવા ચગ્ય છે તાડી મદિર તેમજ બીજા તેવા પ્રવાહી પદાર્થો ન વિા એ છે. અતિ પૃહાદિકન કરા--મરા ર છે , ઇ, ધમાલ કરે એ કરવું છે છે, ત્યાં સાં પ . ” શકાય છે. વળી જ્ઞાન ના અ . છે.
પ્રથા પાન અને પછી દયા એવું સિદ્ધાંતમાં કરે છે. ' વિના જુવાદિનું યુદ છે તે જાણી શકાતું નથી તે પાળે ? મા એવું એ જે રાને તેને વંદન કરી. પિતા ?
- ફિયાનું મૂળ શ્રદ્ધા છે અને તે બધી . કે - ન વિના ખરી , જાય નહીં અને ચહેય તે તે કે , ' ' , , , “ત જ્ઞાન વિના એક ક્ષણ પણ રહેવા ચોક, તારર --.
એ રિ પ્રકાશ રા છે, તે
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ.
લેક સ્વરૂપને તેમજ કેવળ આકાશમય એક સ્વરૂપને જે જ્ઞાનવડે પ્રગટ ગણી શકાય છે એવા નિર્મળ શુદ્ધ અને વહુ પ્રકાશક જ્ઞાનવડે મારા આત્માની શુદ્ધિ થાય તેમ છે, તેથી તે રાનને હું વિવિપે ત્રિવિધે નમસ્કાર કરૂં છું.
આવા સર્વોત્તમ જ્ઞાનની પ્રાપ્તિ માટે ભવ્ય જનોએ તે જ્ઞાન ભણવું, ભણાવવું, સાંભળવું, તેની પૂજા કરવી અને લખાવવું, જેથી જ્ઞાનાવરણી કર્મ નાશ પામે અને હાથમાં રહેલા આંબળાના ફળની જેમ ત્રણે લેકના ભાવ જાણી શકાય. વળી જે સમ્યગ્રજ્ઞાનના પ્રભાવથી ભવ્ય અને લેકમાં પણ માનવા યોગ્ય, પુછવા ગ્ય અને વખાણવા યોગ્ય થાય છે તે જ્ઞાનની સેવા ભક્તિ બહુમાનાદિક અહર્નિશ કરવું. આ પ્રમાણે સમ્યગજ્ઞાનની સ્તુતિ કરીને હવે શ્રીપાળરાજા ચારિત્રપદની
અપૂર્ણ.
પુષ્પ પૂજા વિવેક. ભગવડતને પુછે ને પુષ્પની માળાએ કેવી રીતે ચડાવવી? એ સંબંધમાં એક વધારે વખત આ માસિકમાં લખવામાં આવ્યું છે છતાં કેટલાક જૈનબંધુએક ડિતભાવની વૃદ્ધિ થવાનું કારણ માની લેવડે સીવેલા પુષ્પના હારો
ના છેડતા નથી, પરંતુ તેમાં ભક્તિને બદલે અભક્તિ થાય છે અને જેમની ભક્તિ કરી છે તેમજ આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે, આ વાત ધ્યાનમાં આવતી નથી.
સં ! મા અંકના પ્રથમ લેખમાં શ્રી સીમંધર પ્રભુની વિનતિ કરતાં ઉ. પિધ્યાયજી શ્રીમદવિજયજી મહારાજ દ્રવ્યપૂજા સંબંધે શું કહે છે તે લપૂર્વક વાંચવા વિનંતિ કરીએ છીએ અને તેમની ૯૨ મી માથાના અર્થ સંબંધે ખાસ ધ્યાન ખેંચીએ છીએ. તે ગાળામાં ઉપાધ્યાયજી કહે છે કે
જેમ નદી પ્રમુખ ઉતરતાં મુનિજનેને જળજંતુઓ ઉપર દયાભાવ હેય છે તેમ પુષ્પાદિકવડે પ્રભુપૂજા કરતાં ભાવિક શ્રાવકના હદયમાં જરૂર દયાભાવ બ
જ રહે છે. તેથી જયણા સહિત દ્રવ્યપૂજા કરનાર શ્રાવકજનેને જિનપૂજામાં હિંસાનું નહીં પણ દયાનું જ ફળ મળે છે. ” રા? હવે વિચાર કરે કે પુષિાને લઈને સોય વાંચતાં દયાભાવ બ રહેશે? અને તે કિયા જયણ સહિત કહેવાશે આ બે બાબતનો વિચાર કરતાં સહજ સમજી શકાશે કે એવા હારે બનાવેલા લઈને અથવા બનાવરાવીને પ્રભુને ચડાવતાં દયાભાવ ચાલ્ય જશે અને જયા દૂરજ રહેશે. માટે છોટે દુરાગ્રહ ત્યજી દઈ એવા હાર ન ચડાવતાં પદ્ધ પુપિો છુટ ચડાવવા અથવા સૂત્રવડે ગુંથેલા હાર ચડાવવા એજ ઘટિત છે.
સુરો કિ બહુના!
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्रीमत् चिदानंदजीकृत प्रश्नोत्तर रत्नमाळा.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન સમેત.
( લેખક સન્મિત્ર કપૂરવિજયજી )
( અનુસધાન પૃષ્ઠ ૧૧૮ થી. )
આ 'કમાં આપેલા ૫૮ થી ૭૮ સુધીના ૨૧ પ્રનેાના ઉત્તર નીચે પ્રમાણે છે
નીચ સેાઇ પરદ્રોહ વિચારે, ઉંચ પુરૂષ પરવિથા નિવાર; ઉત્તમ કનક કીચ સમ જાણે, હરખ શાક હૃદયે નવ આગે. અતિ પ્રચર્ડ અગ્નિ હૈ ક્રોધ, દુમ માન મત’ગજ જોધ; વિષવલ્લી માયા જગમાંહી, લાલ સમા સાયર કાઇ નાંહિ. નીચ સ’ગથી ડરીએ ભાઇ, મળિએ સદા સતકું જાઈ, સાધુ સંગ ગુણુ વૃદ્ધિ થાય, નારીકી સંગતે પત જાય, ચપળા જેમ ચંચળ નર આય, ખિરત પાન જબ લાગે વાય; છિલ્લર અજળિ જળ જેમ છીજે, Ùણુવિધ જાણી મમત કહા કીજે. ૨૦ ચપળા તિમ ચ‘ચળ ધનધામ, અચળ એક જગમે' પ્રભુનામ; ધર્મ એક ત્રિભુવનમેં સાર, તન ધન ચેાવન સફ્ળ અસાર નરકદ્વાર નારી નિત જાણુ, તેથી રાગ હિંચે નવિ આણા; અતર લક્ષ રહિત તે અંધ, જાનત નહિ મેક્ષ અરૂ અધ. જે નવિ સુષુત સિદ્ધાંત વખાણુ, અધિર પુરૂષ જગમેં તે જાણ; અવસર ઉચિત માલી વિ જાણે, તાકુ જ્ઞાની મૂક વખાણે. સકળ જગત જનની હૈ દયા, કરત સહુ પ્રાણીકી મયા; પાલન કરત પિતા તે કહીએ, તે તેા ધમ ચિત્ત સદ્ધિયે. ૫૮ નીચ સાઇ પરણેહ વિચારે—પરજીવનુ' અનિષ્ટ કેમ થાય, સામે કેમ બેહાલ થાય,સામા કેમ સુખથી ભ્રષ્ટ થાય, સામાની ઉપર કેમ આપદા આવીપડે એવા પ્રકારની વિચારજાળ ગુથી કેવળ દુર્ધ્યાનમાંજ પોતાના કાળ નિર્ગમન કરે, સુતાં ઉઠતાં જતાં આવતાં કેવળ એવુંજ ખાટુ' ચિંતવન કર્યાં કરે અને સામાનુ સાક્ષાત્ અનિષ્ટ કરવાની તક શોધ્યા કરે, તક મળે તે ચૂકે નહિ, બીજાને પણ એવીજ ખેાટી સલાહ આપી પાતાના કલ્પિત સ્વાર્થ સાધવા બનતુ' કરે, એક ક્ષણ પણુ શુભ । વિચારને અવકાશ ન આપે તે પરદ્રોહુકારીજ ખરેખર નીચ પાપી સમજવે,
૨૪
For Private And Personal Use Only
૧૭
૧૮
૧૯
૨૧
२२
૨૩
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
まるで
જૈન ધર્મ પ્રકારો
કે સામાના પ્રબળ પુણ્યયોગે કોઇ દુષ્ટ ફાવી શકે નહિ, યાવતુ તેને વાળ પણ તું કરી શકે નહિ તેપણ દુષ્ટ જનતા પોતાની દુષ્ટ વૃત્તિથી અવશ્ય નીચગતિંગામી હોટ છે પરાકારી નિરાંત દુવૃત્તિથી દુઃખીજ રહે છે; ત્યારે સહુનું' ભલુ’ કાપો સજન સદા સુખમાંજ મગ્ન રહે છે. શાશ્વત સુખના અર્થી જનાઓ રામાં ભૃગુ પરદ્રોહ ચિંતવવે નહિ.
૯ ચ પુરૂષ પરિવકથા નિવારે—જે વાત કરવામાં નથી પોતાનુ હિત કે નથી પરતું હિત એવી નકામી વિથા ઉત્તમ પુરૂષો કરતા નથી. કુથલી કરનાર પોતાનું અને પરનુ` બગાડે છે. પ્રાપ્ત થયેલી સામગ્રીને ક'ઇ પણ લાભ તે પેતે લઇ શકતા નથી તેમ બીજાને પણ લેવા દેતે નથી. વિકથા સેવનાર કાઇ વખત ને હાર્દિકમાં ઉતરીને સ્વપરની પાયમાલી કરે છે. તેથી જે વાતમાં કંઇ માલ જેવુ ન નથી, તે! કંઇ લાભ પણ નથી તેવી વાત કરવા કરતાં પેાતાથી બની શકે હેડ કેઇ રામ સેવીને સ્વપરનું હિત સાધવું એજ ધ્યેય છે,
૬૦ ઉત્તમ કનક કીચ સમ જાણે, હરખ શેક હૃદયે નવિ આણે નામ દિલના નિસ્પૃહી પુરૂષો આ દુનિયાના હ્રદય પદાર્થોમાં મહાઇ જતા નરસમ્યગ્ જ્ઞાનષ્ટિથી જડ ચેતન્ય સ્વરૂપ એળખી જેમ બને તેમ જડ વ પૂર્ણ ખારા કહે છે, તેમને સાનાના ઢગ લેાભાવી શકતા નથી, કેમકે નિસ્પૃહતાથી વિષ્ણુને કીચ સમાન લેખે છે, તેથીજ સુવર્ણ સદેશ પરવસ્તુઓના સયેાગથી ને દરદ અને નથી, તેમજ તેના વિયેાગે દુઃખ દીનતા પણ થતી નથી. 'ડાં, સથેવિયોગમાં તે તત્ત્વદ્રષ્ટિ સમાનભાવ રાખી શકે છે અને તેથીજ તે તલ ગ ચિત્તથી સતાષ સુખમાં નિમગ્ન રહે છે. આવા તત્ત્વજ્ઞાની પુરૂષોને સ્વમાં પણ દુઃખને સ્પર્શ સભવતા નથી. તેમને પોતાના આત્મામાં અકૃત્રિમ અહંદ સુખને અનુભવ હાઇશકે છે. આવી ઉત્તમ વૃત્તિ જેના ઘટમાં દિનરાત જાગી હું તેનું અહેલ!ગ્ય છે, અને તેવી ઉત્તમ વૃત્તિથી શીઘ્ર ભવના પાર પામી શકાય છે.
૬૧ અતિ પ્રચર્ડ અગ્નિ છે ક્રોધ દ્વેષ, ઇલાં, અસૂયા, મત્સર, પરદેહ, વર, શ્રાપ અને હિંસાદિક સર્વે ક્રોધનાં રૂપ છે. તે મહુાલય'કર અગ્નિ સમાન છે. તે લગ્નની પર પ્રથમ તે જેના મનમાં પ્રગટ થયે હેય તેનેજ સતાપે છે-ખાળે છે અને ડી જેના તરફ વરાળ કાઢવામાં આવે છે તેનામાં ઉપશમ રસનું મળ ન હોય તે તંર ણું જાળે છે, અને એમ અનુક્રમે અનેક જનને ઉપત્તાપ કરે છે. બીજો કો જા મેળે શમી જાય છે ત્યારે ધાગ્નિને શમાવવાને પતા શમ, પ્રશમ, ૬:૪૫, ધા, શાંતિ, પ્રશાંતિ, ઉપશાંતિ જેવા ઉપચારનીજ જરૂર રહે છે. શીપ પહેલી ભૂમિમાં વાવેલાં મીનાં અકરા તે ઉગી નીકળે છે ત્યારે ક્રોધા
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નાત્તર રત્નમાળા
૧૪૯
ગ્નિથી દુગ્ધ થયેલી હૃદયભૂમિમાં પ્રેમાં પ્રગટતાજ નથી. આમ અનેક રીતે વિચારતાં ક્રોધ અત્ય’ત અહિતકર છે, તેથી તે સર્વથા વજ્ર છે.
૬૨ દુસ માન મત્ત ગજ ોધ–અત્ર માનને મદ્દોન્મત્ત હાથીની ઉપમા આપવામાં આવી છે. તેવા હાથીને મડ઼ા કબ્જેદમી શકાય છે. આવા મદોન્મત્ત હાથીને રણસ‘ગ્રામમાં આગળ કરી રાખવાના રીવાજ સાંભળવામાં આવે છે, તે પેાતાના મઢમાં ઉન્મત્ત થયા સતા નગરના દઢ દ્વારને પણ ભાંગી નાંખે છે.‘અહુંતા અને મમતા’ રૂપી મેહુમિદરાથી મત્ત થયેલ અહંકાર પણ તેવાજ છે. તેના પણ ક્રોધની પેરે જડતા, મદ, અભિમાન વિગેરે અનેક અનિષ્ટ પર્યાયે છે, મદોન્મત્ત હાથીની પેરે તે પણ દુ:ખે દસી શકાય છે, એટલે મિથ્યા અભિમાનીને વશ કરવા મુશ્કેલ છે.મિથ્યાભિમાનવડે જીવા નહિ કરવા ચેગ્ય કઇક અગમ્ય કાર્ય કરવાને સહુસા મેદાન પડે છે. તેમાં તે કવચેતજ ફાવેછે. બાકી તા અતિ ઉન્મત્તપણે આદરેલાં સાહસવાળાં કાર્યના કડવાં ફળ તેમને જીવિતપર્યંત ભાગવવાં પડે છે. રાવણ અને દુર્યોધન જેવાનાં દષ્ટાંત આ ખાખતમાં પ્રસિદ્ધ છે. તેવા દુષ્ટ અભિમાનથી જે વેગળા રહે તેમને ધન્યવાદ ઘટે છે. અભિમાનથી વિનય ગુણુને લેપ થાય છે માટે અભિમાન યાય છે, અને વિનયગુણુ આદેય છે. વિનયથી વેરી પણ વશ થઈ જાય છે,
૬૩ વિષ વેલી માયા જગમાંહી—આખા જગતમાં ફેલાયેલી કાઈ પણુ વિષવેલી હાય તા તે માયા-છળવૃત્તિ રૂપ છે. જેમ વિષવેલીનાં મૂળ, પત્ર, ફૂલ, ફળ અને છાયા સર્વે વિષ રૂપજ છે અને તેનુ સેવન કે આશ્રય કરનારને વિશ્વ વ્યાપે છે, તેમજ માયાઆશ્રી પણ સમજવુ. નફાવત એટલેાજ છે કે વિષવેલીથો દ્રવ્યપ્રાણના વિનાશ થાય છે, ત્યારે માયાથી ભાવપ્રાણનો લેપ થાય છે. માયાવીજનેાની હરેક ક્રિયા વિષમય હોય છે, અને તે પ્રત્યેકક્રિયાથી સ્વપરના જ્ઞાનદર્શન ચારિત્રાદિક અમૂ લ્ય ભાવપ્રાણના નાશ થાય છે. મતલખ કે માયાવીની ધર્મક્રિયા પણુ નથી તેને સુખદાયી તેમ નથી અન્યને સુખદાયી, પણ તે સ્વપરને એકાંત દુઃખદાયીજ નિવડે છે. એથીજ એ હેય છે અને નિષ્કપટવૃત્તિ ઉપાદેય છે, કપટરહિત મન, વચન અને કાયાથી કરાતી વ્યવહારકરણી કે ધકરણી જીવને દ્રુતિથી ખચાવી સગતિગામી બનાવે છે.
૬૪ લાભ સન્માસાયર કાઇનાંહિ—લાભને અત્ર સાગરની ઉપમા આપવામાં આવી છે તે એવી રીતે કે જીવને જેમ લાભ મળતા જાય છે તેમ લાભ વધતા જાય છે, અને તે અનુક્રમે વધીને સાગર જેવા વિશાળ થાય છે; પરતુ લોનમૂલાનિ કુવાને એ ન્યાયે લેભમાં દુઃખની પરપરા રહેલીછે, તેને લેભાંધ જોઇ શકતા નથી, તેથીજ તેમાં ખેં'ચાય જાય છે. કહ્યું છે કે ‘કાઉ સયંભૂમકે, જે નર પાવે
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
જૈન ધર્મ પ્રકાશ. પાર તે પણ લોભ સમુદ્રકે. લહે ન મધ્ય પ્રચાર.” “આગર સબહી દેખકે, : ધન અડ ચેરફ વ્યસનવેલી કે કંદ છે, લોભ પાસ ચિડ ઓર. છે. સમજી સુખના અથી જનેએ સંતોષવૃત્તિ આદરી ભવૃત્તિનો ત્યાગ કરવા ઘટે છે.
૬પ નીચ સગથી ડરીએ ભાઈ–જ્ઞાની પુરૂષોએ મહટામાં મોટું દુઃખ નીચ સંગતિનું કહ્યું છે. નીચ સંગતિથી પ્રાણ નેચવૃત્તિ શિખે છે, અને નીચ વૃત્તિથી નરકાદિક નીચ ગતિને પામે છે. એવી રીતે નીચ સંગતિથી ઘા માઠું પરિણામ આવે છે માટેજ શાસ્ત્રકાર ની સંગતિને ત્યાગ કરવા કહે છે અને ઉત્તમ સંગતિ આદરવા ઉપદિશે છે; ઉત્તમ સંગતિથી આપણામાં ઉત્તમતા આવે છે. જેમ સુગંધી ફૂલના સંથી તેલ પુલેલ સુગંધી બને છે, મલયાચળને સુગંધી પવનના સંગથી રૂખડા કચ્છ ચંદનના ભાવને ધારે છે, અને મેરૂ પર્વતના શિખર ઉપર વળગેલું તૃણ પણ રાવર્ણપણાને પામે છે, તેમ ઉંચ સંગતિથી આત્મા ઉચ્ચ સ્થિતિને પામે છે–ઉત્તમ - શેને મેળવે છે, ત્યારે નીચ સંગતિથી પ્રાણી નીચ સ્થિતિને પામે છે. જેમ
વિ-જળ સર્પના મુખમાં પડીને વિષરૂપ થાય છે, તે લેહ ઉપર પડવાથી વિ૧૬: પામે છે, તેમ ઉત્તમ આત્મા પણ નીચની સંગતિથી હીનતાને પામે છે, એe:૩, માટે નીચેની સંગતિ તજી ઉચ્ચ સંગતિ આદરવાનું કહેવામાં આવે છે.
દદ માળિયે સદા સંતકુ ાઈ–દુનિયાની ખટપટ મૂકીને વૈરાગ્ય રસ- ઝીલી રહેલા સંત–સુસાધુ જનેની જ સેબતથી આત્માને પારમાર્થિક લાભ
જે છે. તેમની આંતરવૃત્તિ અત્યંત નિર્મળ-નિષ્પાપ થાય છે, તેઓ અત્યંત ગાનુરાગી થાય છે, તેથી તેમનું દર્શન પણ પાપહર થાય છે, તે પછી તેમની
'ભક્તિ અને બહમાનાદિકનું તે કહેવું જ શું! સંતસેવાદિકથી તે કટિ ભવનાં પર ટળે છે અને અપૂર્વ આત્મલાભ મળે છે. દુનિયામાં એવી કેઈ ઉત્તમ વસ્તુ નથી કે જે સંતસેવાથી લભ્ય ન થાય. અરે ઐહિક સુખ તે શું પણ મોક્ષસુખ 'ડા સંતજનેની સેવાદિકથી સુલભ થાય છે. માટે સંપૂર્ણ સુખને ઈચ્છક જનેએ અવશ્ય સંતસેવા આદરવી ઉચિત છે.
૬૭ સાધુ સંગ ગુણવૃદ્ધિ થાય–હિંસા, અસત્ય, અદત્ત, અબ્રહ્મ અને પરિગ્રહને તજી આપ્ત વચનાનુસાર અહિંસાદિક ઉત્તમ મહાવતેને આદરી તેને પથવિધ નિર્વાહ કરી આત્મહિત સાધે તે સર્વે સાધુની પંક્તિમાં લેખાય છે. તેવા જે જનોને પરિચય કરવાથી ગુણમાં વધારો થાય છે અને અવગુણમાં
ડે થાય છે. વિનય [મૃદુતા-નમ્રતા] જે સકળ ગુણનું વશીકરણ છે. તેને ઉ.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાર રનમાળા.
૧પ૧ પગ સાધુપરિચયમાં અવશ્ય કરવું જરૂર છે. જેમ જેમ ઘઉંના લોટને વધારે કુણવવામાં આવે છે તેમ તેમ તેમાં મીઠાશ વધતી જાય છે. તેમ સદગુણનિધિ સંત-સુસાધુને જેમ જેમ અધિક વિનય સેવવામાં આવે છે તેમ તેમ આત્માને અધિક લાભ થતું જાય છે. વિનયથી વિદ્યા-વિજ્ઞાન પ્રાપ્ત થાય છે, અને ઘટમાં વિવેક દીપક પ્રગટે છે. તેથી આત્માને વસ્તુ સ્વરૂપનું, જડ ચેતન્યનું, હિતાહિતનું તેમજ ગુર્દોષનું યથાર્થ ભાન તથા શ્રદ્ધા જાગે છે અને નિર્મળ જ્ઞાન તથા શ્રદ્ધાના
ગે સ્વચારિત્રની શુદ્ધિ કરી શકાય છે. એવી રીતે રત્નત્રયીની સહાયથી આત્મા અક્ષય સુખને સાધી શકે છે. આમાં સાધુસંગતિ પુષ્ટ આલંબન રૂપ છે, માટે જ તે ઉપાદેય છે.
૬૮ નારીકી સંગતે પત જાય–પરનારીને પરિચય કરવાથી પિતાની પ્રતિષ્ઠાનો લોપ થાય છે. જેને સ્વસ્ત્રીથી કે સ્વપતિથી સૂતેષ વળતું નથી તેને જ પરસ્ત્રી કે પરપુરૂષ સાથે પરિચય કરવા ઈચ્છા થાય છે. વળી તેનાથી સંતોષ ન થાય તે બીજો પરિચય કરવા મન દેડે છે, એમ હરાયા ઢેરની જેમ જ્યાં ત્યાં લજજા વિવેક રહિત રખડતાં દેખી તેમની પાપી વૃત્તિ લેકના કળવામાં આવી જાય છે, અને તેથી કામાંધ બનેલ સ્ત્રીપુરૂષ પિતાની આબરૂ ગુમાવે છે. વળી કુળખાંપણું કુળઅંગારક વિગેરે ઉપનામ પણ પામે છે. વિવિધ પ્રકારના ચાંદી, પ્રમેહ પ્રમુખ ભયંકર
વ્યાધિઓમાં સપડાઈ જાય છે, અને પ્રાંતે નરકાદિક દુર્ગતિ પામે છે, તેથી સકળ સ્ત્રી પુરૂને ઉચિત છે કે અધિક વિષય લાલસા તજી સ્વપતિ કે સ્વદાર સંતોષીજ થવું. એ વાત ગૃહસ્થઆશ્રી ક. સાધુઆથી તે તેમને સ્ત્રીસંગતિ સર્વથા હેય છે. કેમકે સ્ત્રીપરિચયથી વિષયવાસના જાગૃત થાય છે, અને પરિણામે વ્રતભંગ, લેકાપવાદ અને નીચ ગતિ રૂ૫ વિપાક જોગવવા પડે છે.
દ૯ ચપળા જેમ ચંચળ નર આય, ખિરત પાન જબ લાગે વાય; છિલ્લર અંજલિ જળ જેમ કીજે, ઈણ વિધ જાણું મમત કહા કીજે. ચપળ તિમ ચચળ ધન ધામચપલા એટલે વિજળી તે ક્ષણવારમાં અને દશ્ય થઈ જાય છે, કેમકે તેને સ્વભાવજ ચપળ છે; તેમ મનુષ્યનું આયુષ્ય અને લક્ષમી પણ ચપળ છે, એટલે આયુષ્ય કે લક્ષમી નષ્ટ થતાં વાર લાગત નથી. જેમ વાયરો લાગવાથી ઝાડનાં પાન ખરી પડે છે અને અંજલિમાં રહેલું અલ્પજળ જેમ તરત ટપકી જાય છે, તેમ આયુષ્ય અને લક્ષ્મી પણ કારમા છે, તે મને અંત આવતાં વાર લાગતી નથી. એમ વબુદ્ધિથી સમજ્યા છતાં સંસારને બેટી માયામાં કેમ મુંઝાય છે? પરવસ્તુમાં બેટી મમતા કરવાથી જીવ દુઃખી થાય છે, અને પિતાનું ખરું સ્વરૂપ તથા ખરૂં કર્તવ્ય ભૂલી જઈ ખરા સુખથી વંચિત
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ર
જૈન ધર્મ પ્રકાશ
રહે છે, એટલીજ મમતા જે પોતાના જ્ઞાન દર્શન ચારિત્રાહિક આત્મગુણુમાંજ રાખહામાં આવે અને નિર્મળ સ્ફટિક રત્ન જેવા ઉજવળ આત્મસ્વરૂપમાંજ અહુ તા ધારવામાં આવે તે અલ્પ સમયમાં સમસ્ત દુ:ખને! અંત આવી જાય. અજ્ઞાની અને પરવતુમાં દેહ, સ્ત્રી, લક્ષ્મી પ્રભુમાંજ અહંતા અને મમતા કરે છે, ત્યારે જ્ઞાની વિવેકી જતા ‘શુદ્ધ આત્મદ્રવ્ય એજ હું’ ‘શુદ્ધ જ્ઞાનગુણુ એજ મારૂં” એવીજ સાચી અહ્તા અને મમતા ધારે છે; તેથી 'સની માફક દુઃખ માત્રને તજી સુખ માત્રને આસ્વાદ લઇ શકે છે, અને એજ પરમ કર્તવ્ય છે.
૨ અચળ એક જગમે પ્રભુ નામ-આ ફાની દુનિયામાં શ્રી ઋષભાદિક પ્રભુનુ'જ નામ અચળ છે, કેમકે તે પૂર્ણ પદવી પામેલા પરમાત્મા છે. પૂર્ણતાને નહીં પામેલા મીજા દેવ, દાનવ અને માનવાદિકનાં નામ અચળ નથી. કેમકે તેખા જે જે સ્થળે ઉપજે છે ત્યાં ત્યાં તેમનાં જુદાં જુદાં નામ હવા ઘટે છે. તે પણ એક વખત સારૂ તે બીજી વખત માઠું, સ્વસ્વ શુભાશુભ કર્માનુસારે હાય છે અને તેથીજ તેમનાં નામ અચળ કહી શકાતા નથી. ત્યારે જેમણે પૂલા ત્રીન્ત ભવમાં અતિ નિર્મળ અધ્યવસાય યોગે તીર્થંકરનામ કર્મ બાંધ્યું છે, તેથી જેમના અનુક્રમે આ સનુષ્યલેાકમાં, આય. દેશમાં, ઉત્તમ કુળમાં અત્રદાર થાય છે, ત્યાં તેમનુ ઉત્તમ ગુણ નિષ્પન્ન સાર્થક નામ રાખવામાં આવે છે અને તેમણે નેિન્સ તેજ હાવમાં મેાક્ષ જવાનું નિર્મિત છે, તેથી પુનર્ભવ થવાના નથીજ. બેલાં એવા કારણોથી પ્રભુનુંજ નામ અચળ કહી શકાય છે. એટલુ જ નહીં પણ પ્રભુનું શુ નિષ્પન્ન મંત્રરૂપ નામ નિર્મળ શ્રદ્ધાથી રમરણ કરનાર પણ અનુક્રમે કકલકને દૂર કરી અપુનભવી થઇ સિદ્ધ બુદ્ધ અને મુક્ત થાય છે, તેથી પ્રભુના પવિત્ર નામને એકનિષ્ઠાથી સ્મરણ કરનારનાં નામ પણ એવીજ રીતે અચળ થઈ શકે છે. કેમકે ફરી તેમતે જન્મ લેવાની જરૂર રહેતી નથી.
૭૧ ધ એક ત્રિભુવનમે સાર્~~~જે સત્ સાધનવડે આત્મા અવિચળ સુપ્પુ પામે એટલે જન્મ જરા મરણ, આધિ વ્યાધિ ઉપાધિ તેમજ સચૈાગ વિયેાગજન્મ અન ́ત દુઃખોદધિ તરી અનત અક્ષય અવ્યાબાદ્ય અપુનર્ભવ એવુ' અચળ મેસુખ સામે તે સાધન દાન શીલ તષ ભાવના, દેશવિરતિ યા સર્વ વિરતિ રૂપ ધર્મગ જગત્રયમાં સારભૂત છે. જો જીવને જન્મમરણના દુઃખથી ત્રાસ છુટતા હુંય મરી નિરૂપાધિક સુખનીજ ચાહુના હોય તે ગાલ શ્રીજિનરાજ ભગવાને ભજન ના એકાંત હિતને અર્થે ભાખેલે વક્ત સાધન ધનુ' સ્વરૂપ યથાર્થ યુગમ્ય જાણી નિર્ધારી તેને યથાશક્તિ આદર કરવા પ્રમાદરહિત પ્રવૃત્તિ કર વી હત
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર રનમાળા.
૧૫૩ ૭ર તન ધન વન સકળ અસાર-શરીર, લક્ષમી અને વન એ બધાં અસાર એટલે ક્ષણિક અને ભયયુકત છે. શરીર અશુચિથી ભરેલું, ક્ષણમાં વિણસી જાય એવું અને ગાકુળ એટલે રેગથી ભરેલું છે. લક્ષમીનું બીજું નામચપલા છે. તે જાતેજ ચલસ્વભાવી છે. તે સ્થિર રહેશેજ એ ભરૂસે રાખવા જેવી નથી. તે મજ તેના સંગે મેહાદિક કઈક ઉન્માદ ઉપજવા સંભવ રહે છે. વળી ચિર પ્રમુખને. પણ ભય કાયમ રહે છે. વનની પાછળ જરા અવસ્થા જોર કરતી ચાલી આવે છે, તેમજ વનવયમાં વિષયલાલસાદિક કઈક વિકારો ઉપજે છે, તેથી જ તેમાં વિશે કાળજી રાખી રહેવા જ્ઞાની ફરમાવે છે. વિનવય જે નિષ્કલંક રીતે પસાર કરે છે અને તેને સ્વપર હિત અર્થે ઉપયોગ કરે છે તે મહા ભાગ્યવાન ગણાય છે. તેવી જ રીતે લક્ષમી અને શરીરઆથી પણ સમજવાનું છે. જ્યાં સુધી પૂર્વકૃત પુણ્યને પ્રબળ ઉદય હોય છે ત્યાં સુધી જ લક્ષ્મી સ્થિર રહે છે. તેટલા અરસામાં જે તેને રોગ થઈ શકે તેજ સ્વપરહિત રૂપ થાય છે, નહિંતે તેની કેવી ગતિ થશે તે કંઈ કળી શકાતું નથી, પરંતુ એટલું તે ચોકકસ છે કે કૃપણુતા છેષવાળાને તે તે કંઈ પણ હિતકર નથી, પણ કેવળ કલેશ રૂપજથાય છે. કેમકે તેદીન અનાથ છતે સદાય તેની રક્ષા માટે સચિંત રહે છે, તેમ છતાં તેના પૂર્વ પુણ્યને ક્ષય થતાંજ તે લક્ષ્મી હતી ન હતી થઈ જાય છે, અને ત્યારે વળી તે બાપ શેકસાગરમાં ડૂબી જાય છે. શરીરને સ્વભાવજ વિણરાવાને છે. તેવી વિપુસન સ્વભાવવાળી વસ્તુ માટે મેહ રાખી આત્મ સાધનની અમૂલ્ય તક હારી જવી અને અંત વખતે તેને માટે ગુરી મરવું એ કેવળ અઘટિત છે. યુકત વાત તે એ છે કે માટી રૂપા શરીરમાંથી આત્મસાધનરૂપ સુવર્ણ શોધી લેવું, એજ ખરૂં કિચિયાપણું છે. મતલબ કે ઉકત સર્વ વસ્તુઓની અસારતા શાસ્ત્ર, યુકિત અને અનુભવ પૂર્વક નિર્ધારી તેમાં લાગી રહેલે મિથ્યા અધ્યાસ નિવારી સ્વપરહિત અર્થે તેને સપસોગ કરે તેને જ ધન્યવાદ ઘટે છે. જો કે આવાં સ્ત્રી પુરૂષ રને વિરલજ હોય છે, પરંતુ એવી નિર્મળ પરિણતિ વિના કલ્યાણ નથીજ.
૭૩ નરકઢાર નારી નિત જણે, તેથી રાગ હિયે નવિ આણે—જે સ્ત્રી જાતિના સ્વાભાવિક દુર્ગુણ શાસ્ત્રમાં વર્ણવેલા પ્રથમ પ્રસંગોપાત બતાવ્યા છે તેવી સ્ત્રીને નરકના દ્વાર રૂપ–નરકમાં જવાના સાધન રૂપ સમજીને તેમાં રાગ, મેહ, આસક્તિ થવા ન પામે તેમ સદાય સાવધાન થઈ રહે. તે એટલા માટે કે જે તમે એક ક્ષણભર ગફલત કરી લેભાયા તે પરિણામે તમારે નરકનાં અનંત દુઃખ દાવાનળમાં પચાવું પડશે. સ્ત્રી જાતિમાં પણ અપવાદરૂપે કઈક રસ્ત્રીરો પ્ર.. થમ પાક્યાં છે, અત્યારે પાકે છે, અને અગાઉ પણ પાકશે.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
જૈન ધર્મ પ્રકાશ.
૭૪ અંતર લક્ષ રહિત તે અંધ, જાનત નહીં મેલ અરૂ બંધકયાં કયાં કારણેથી આત્મા કમથી મુકાય છે અને કયાં કયાં કારણથી આભા કર્મથી બંધાય છે તેને યથાર્થ જાણવા રૂપ અંતરલક્ષ જેને નથી જ ખરેખર અંધ છે. તેવા અંતરંલક્ષ વિનાના અંધ જન ક્રિયા કરતાં છતાં બંધાય છે અને સંસારકમાં અટે છે, ત્યારે અંતરલક્ષ સહિત સત્ કિયા કરનાર જલદી સંસારને અંત કરી મોક્ષપદને પામી શકે છે. જેમ અંધ માણસ આંખના અભાવે ગમનકિયા કરતે જો અરહ પર અથડાય છે, પણ ઇચ્છિત સ્થાને પહોંચી શકતો નથી તેમ અંતરલક્ષ વિના ઉપગશૂન્ય ધર્મકરણી કરનાર આશ્રી પણ સમજવું. જેને સ્વપરતું, જડ ચૈતન્યનું, કે ગુણ દેષનું યથાર્થ ભાન થયું છે તે અંતરલક્ષથી આત્મહિત સાધવા ઉજમાળ રહેનાર શીવ્ર શિવસુખ સાધી શકે છે, માટે સહુ કોઈ મોક્ષાથી જનોએ અંતર લક્ષ જગાવવાની જરૂર છે.
૭પ જે નવિસુણતસિદ્ધાંત વખાણ,બધિર પુરૂષ જ મેં તે જાણુંજે સર્વજ્ઞ-વીતરાગ પ્રણીત સિદ્ધાંત વચન શ્રવણે સાંભળતા જ નથી અથવા સાંભળ્યું તે નહીં સાંભળ્યા જેવું કરે છે, મતલબ કે જે આપવચનની ઉપેક્ષા કરે છે અથવા કદાચ દૈવવશાત્ તે સાંભળવા પ્રસંગ મળ્યો તે તેને–તેના રહસ્યાર્થીને હૃદયમાં ધાર નથી, એવી રીતે જે સાંભળ્યું ન સાંભળ્યા જેવું કરે છે તેને જ જ્ઞાની પુરૂ બધેર ( બહેરો ) કહીને બોલાવે છે. કારણકે આસવચનામૃત આસ્વાદવાની અને મૂલ્ય તક મળે છે તેમજ શ્રવણેન્દ્રિય સાબીત છતે તે મંદભાગી જને પ્રમાદવશાત્ તે અપૂર્વ લાભ લે ગમાવી દે છે. જે બાપડા મૂળથીજ બધિર હોવાથી જિનવાણી સાંભળી શકતા નથી તે દેવહુત જનોનો આકરો અપરાધ નથી. કેમકે તેને મના દિલમાં શાસ્ત્રશ્રવણ કરવાની લાગણી ચિજ હોઈ શકે છે, પણ જે છતી સામગ્રીએ તેને સદુપયોગ કરી આગમવાણીને અપૂર્વ લાભ મેળવતા નથી તેવા ભાવબધિર નેજ ખરેખર અપરાધી ડરે છે. કેમકે તેમને તે આ જન્મ નકામે ગુમાવવાથી ભવાંતરમાં પણ તે લાભ મળવાનો સંભવ પ્રાપ્ત થતું નથી.
૭૬ અવસર ઉચિત બેલી નવિ જાણે, તાજ્ઞાની મુકવખાણે-- જે અવસરે જે બોલવું ઉચિત હય, હિતકર લેબ, સ્વપરને લાભદાયો હોય, અનુચિત, અહિતકર કે સ્વપરને નુકશાનકારક ન જ હોય એવું સમય અનુકૂળ વચન જે બેલી જાણતો નથી, બલી શકતો નથી અથવા બલવાની ઉપેક્ષા કરે છે, તેને જ જ્ઞાની પુરૂ સુક [ મુંગે કહે છે. અવસર ઉચિત એક પણ વચન અમૂલ્ય થઈ પડે છે એટલે લાખો વચનની ગરજ સારે છે ત્યારે “અવસર ચુકયા મેવલા” ની જેમ ખરી તક હત્યા પછી કહેલાં ગમે તેવાં અને ગમે તેટલાં સારાં વચન પણ નિષ્ફળ જાય છે. જેને મળથી જ જીભ નથી અથવા તે જે જન્મથી કે કોઈ રોગાદિકથી મુગો થઈ
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર રત્નમાળા.
૧૫૫
ગયો છે, અને તેથી જે વચનને ઉચ્ચાર કરી શકતેજ નથી તેને કંઈ આકો અપશધ નથી. કેમકે તે દેવહત છે છતાં તેના મનમાં કોઈ અનુકૂળ પ્રસંગે અવસર ઉચિત વચન બોલવાની લાગણું તે થાય છે, પણ તે બાપ બોલી શકતું નથી. અને જે છતી જીભે અવસર ઉચિત બેલી જાણતા નથી પણ વગર વિચાર્યું અનુચિત પ્રતિકૂળ ભાષણ કરી રંગને ભંગ કરે છે તે જ ખરે અપરાધી કરે છે. પ્રિય, પથ્ય અને સત્ય વચનજ સ્વપરને હિત કરી શકે છે, તેથી વિપરીત વચન ઉલટું નુકશાન કરે છે. કટક બેલાં માણસ અન્યમાં અળખામણ થાય છેમાટે સ્વપર ઉભર્યનું હિત સચવાય તેવું મિષ્ટ અને સત્ય જ બોલવાની ટેક રાખવી બહુજ જરૂરની છે.
૭૭ સકળ જગત જનની હે દયા, કરત સહુ પ્રાણુકી મયા–દયા, રહેમ, જયણ અને અહિંસા એકાળું રૂપ છે. દયા જગવત્સલા જનની (માતા) છે. દુનિયામાં જે દેવ માનવ કે પશુ પર્યત સુખ પ્રતીત થાય છે તે દયાનેજ પ્રતાપ છે. દયાને મહિમા અચિંત્ય અપાર છે. દયાજ ઇંદ્રનાં, ચકવતીનાં કે એવાં જ ઉત્તમ ઐહિક સુખ આપે છે, અને પ્રાંત દયાજ આત્માને શાશ્વત સુખને ભક્તા બનાવે છે. દેહ લગી પ્રમુખ જડ વસ્તુ ઉપરને મેહ તજી પરમ દયાળુ શ્રી વીર પરમાત્માનાં પવિત્ર વચનાનુસારે નિઃસ્વાર્થપણે અહિંસા ધર્મનું આચરણ કરવા જે જે સઉદ્યમ સેવવામાં આવે છે તે તે મહા કલ્યાણકારી થાય છે. જગતના જીવે જે સુખ શાંતિનો અનુભવ કરે છે તે તે પૂર્વ જન્મમાં આચરેલા અહિંસા ધર્મનું જ ઉત્તમ ફળ સમજવું. તેવીજ રીતે વર્તમાનકાળમાં જે અહિંસા ધર્મને સાક્ષાત્ સેવે છે અને ભવિષ્યકાળમાં જે તેની સેવા કરશે તે સર્વે અહિંસા ધર્મના પસાથે સંસારમાં પણ પ્રગટ સુખ અનુભવી અનુક્રમે અક્ષય સુખને ભક્તા થઈ શકશે. આવી રીતે સર્વ પ્રકારનાં સુખને પ્રગટ કરનારી, તેનું પાલનપોષણ કરનારી અને એકાંત અમૃતવૃષ્ટિને કરનારી જગદંબા જનની અહિંસાજ છે. એમ સમજી સુખના અથી સકળ જનેએ તેનું જ આરાધન કરવા અહેનિશ ઉજમાળ રહેવું. તેનું કદાપિ પણ કુપુત્રની પેરે વિરાધન તે કરવું જ નહિં. જે ઉક્ત માર્ગને ઉલંઘશે નહીં તે અવશ્ય સુખી થશે.
૮ પાલન કરત પિતા તે કહિયે, તે તો ધમ ચિત્ત સહિયે– જે આપણું પાલનપોષણ કરે છે તે પિતા કહેવાય છે, તે તે એક ભવ આશ્રીજ પ્રાયઃ હોય છે, પણ જે આપણને ભવભવમાં નિવાજે, આપણું સમીહિત સાધે, આપણને આનંદમાં રાખે, લગારે દુઃખનો સ્પર્શ થવા ન આપે અને પરિણામે આપણને દુતિના દાવમાંથી બચાવી સગતિમાં જોડે અને અનુક્રમે અક્ષય સુખસમાધિના ભાગી બનાવે ધર્મ-પિતાને જ પરમ ઉપગા૨ છે. એ અમાપ ઉપગાર કદાપિ
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'''' $
જૈન માં પ્રકાશ
વિસારી ન શકાય એવા છે. નીતિ અનીતિનેઃ ભેદ બતાવીને અનીતિ-અન્યાયના !ર્ગથી નિવર્તાવી આપણને નીતિ-ન્યાયના માર્ગે દોરી સત્ય, અસ્તેય, શીલ અને રાતાપાકિનાં ઉત્તમ તત્ત્વ સમજાવી સર્વ પાપથી વિમુખ કરી નિર્મળ ચારિત્રયુક્ત મનાવે છે અને તેમાંજ આપણા ઉપયોગને આતપ્રોત કેવી આપણને પરમાનદમાં નિગ્ન કરી દેછે તે પૂજ્ય ધર્મપિતાજ સદા શરણ્ય આશ્રય કરવા ચેાગ્ય) છે. દુનિયામાં કહેવાતા પિતા બ્રાતાદિક સંબધીએ સ્વાર્થી હોય છે; તે સાપ દ્ધ થયા બાદ અથવા સ્વાર્થમાં અંતરાય પડવાથી છે તે છે. ત્યારે ખરે પ્રશ્ન અને ખરા ધર્મી જનોને સબધ કેવળ નિઃસ્વાથ અને એકાંત સુખદાયી છે. એમ ચિત્તમાં દૃઢ શ્રદ્ધાન રાખી કલ્પિત સ'અ'ધમાં નહિ મુઝાતાં ધર્મના અવિહુડ સાધુને માટેજ યત્ન કરવા ઉચિત છે. અપૂર્ણ
प्रस्तुत विषयमा सुधारो.
'ક ૩ જામાં ૨૦ મા પ્રશ્નના ઉત્તરમાં વેદ ભેદ ખધન દુઃખરૂપ’ એના વિધાનમાં વેદ શબ્દનો અર્થ પુરૂષાદિ વેદ ધારીને તેને અનુકૂળ લખેલું છે, પરંતુ વિશેષ વિચાર કરતાં તેને અર્થ નીચે પ્રમાણે ભાસે છે—
વેદ ભેદ અધન દુઃખરૂપ-વેદ ભેદ એટલે ચાર ભેદવાળુ' બંધન (બંધ) દુ:ખડાયકજ છે. પરમાર્થ એવે છે કે નવતત્ત્વમાં અનુક્રમે કહેલે બંધ ચાર પ્રકાર ને છે. તે બધા મેક્ષના વિરોધી હોવાથી દુઃખદાયકજ છે. ૧ પ્રકૃતિબંધ, ર સ્થિતિ 'ધ, ૩ રસખ ́ધ ને જ પ્રદેશખધ. આત્માના જ્ઞાનાદ્રિક ગુણુને આવરવાના સ્વભાવવાળા પ્રકૃતિમધ, દીર્ઘ કે હ્રસ્વ કાળની સ્થિતિને નિશ્ચય કરનાર સ્થિતિબંધ, ૧-૨-૩-૪ ડાણીએ અથવા તીવ્ર મદાર્દિક શુભાશુભ રસ જે વિપાકકાળે વેદવા પડે તે રસમધ, અને તે ત્રણેના સંગ્રહરૂપ જે કર્મના પ્રદેશના સચયતે પ્રદેશમ ધ આ કબંધ શુભ તેમજ અશુભ અને પ્રકારનેા હોઇ શકે છે. તેના વિશેષ અધિ કાર કર્મ ગ્રંથાર્દિકથી જાણી લેવા. તે શુભ અંધ પણ સુવણૅની એડી જેવા અને અશુભ ખ'ધ લેઢાની એડી જેવા છે. તે ઉભય પ્રકારના અધ ભારભૂત—દુઃખદાયક જાણી મુમુક્ષુઆએ વર્જવા ચૈગ્ય છે. લેખક.
પ્રશ્ન ૩૫ માના ઉત્તરમાં દશ શિક્ષા પૈકી આઠમી શિક્ષામાં અન્યાયાચરણ છે તે અન્યાયાચરણુ વાંચવુ' ને છેવટના નહીં મુકી દેવા.
પ્રશ્ન ૪૧ માના ઉત્તરમાં માનવ જસ ચેંટ આતમજ્ઞાન છપાયેલ છે તેમાં ઢ નુ ઘઢ વાંચવું,
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવીન ઉદભવ. પ્રશ્ન ક૭ માને ઉત્તરમાં પંક્તિ ૯મી માં ત્યાંસુધીની પછી વિવિધ એટલા અક્ષરો ઉમેરવા, પ્રશ્ન ૫૭ માના ઉત્તરમાં પંક્તિ ૪થીમાં નોંધવા છે તે શોધવા વાંચવું.
તંત્રી.
नवीन उद्भव. (પાલીતાણે ભરાયેલા સમાજ ઉપરથી ઉપજતા વિચારે)
અષાડ માસના શુક્લ પક્ષમાં પાલીતાણા ખાતે એક સમાજ મળ્યું હતું. તેનું નામ જનસમુદાયને અનુસરતું આપવામાં આવ્યું હતું, પરંતુ તેની સર્વ પ્રકિયા તપાસતાં તેમાં જનેતરપણું વિશેષ દૃષ્ટિએ પડતું હતું. આ હકીકત માત્ર ભદ્રિક જને કે જેઓ જૈનશાસ્ત્રને તાત્વિક બેધથી અજ્ઞાન છે તેમના લક્ષમાં આ વવા માટે તેમજ તેઓ ઉપરના ઓળથી અથવા મીઠી શબ્દરચનાથી ભેળવાઈ ન જાય તેટલા માટે લખવાની જરૂર પડી છે..
પ્રથમ તે આ સમાજના આગેવાને પિતાનું સમાન ભાવપણું બતાવી નવર્ગના મુનિઓ તેમજ શ્રાવકભાઈઓ સમાનભાવ ધારણ કરનાર નથી, પણ પરસ્પર વિરોધ વધારનારા છે, એ ગર્ભિત અને પ્રગટ આક્ષેપ કરે છે. તે પણ આધુનિક મુનિવર્ગાદિક ઉપર કરે છે એમ નહીં પણ કવચિત પ્રમાણિક પૂર્વાચાર્યો ઉપર પણ આક્ષેપ કરવા ચુક્તા નથી. જેમના ચરણની રજ થવાને પણ જે તુલ્ય નથી તે તેવા પુરૂષેપર આક્ષેપ કરે તે સહન ન થઈ શકે તેવી વાત છે.
ઉપરાંત તેઓ પિતાને ગુણાનુરાગીનું ઉપનામ આપી પિતાની સમાજમાં ભળનારને પણ તે નામથી ઓળખાવવા માગે છે. અત્યારે વર્તતા મુનિએ કે શ્રાવકે ગુણના રાગી નથી પણ તેવાઓને ષ કરે છે, એ પણ એમાં ગર્ભિત આક્ષેપ કરે છે. શ્વેતાંબરી, દિગંબરી કે સ્થાનકવાસી પ્રત્યે તેઓ સમભાવ ધારણ કરવાનું બતાવે છે અને તે કાળ કરે છે. એટલી વાત તે બરાબર છે કે–એમાંના કેઈની સાથે વિરોધ કરવાની બિલકુલ જરૂર નથી, તેમ એગ્ય પણ નથી. પરંતુ તમે જયાં સર્વપ્રત સિદ્ધાંતને આધારે જિનપ્રતિમાને સ્વીકાર કરે તેની સેવાભક્તિ કરે, અને બીજાઓ તેનું ખંડન કરે કે અપમાન આશાતના કરે ત્યાં તમે કેવા પ્રકારની સમાનતા ધરાવી શકે? વળી તમારું પરાપૂર્વથી ચાલ્યું આવતું તીર્થ કે જે અનેક ભવ્યજુવેના આલંબનભૂત હોય તેને બીજા દબાવી લેવા માગે–પિતાનું
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
જૈન ધર્મ પ્રકાર. સ્વામિત્વ ધરાવવા ઇરછે ત્યાં તમે કેવા પ્રકારને સમાનભાવ રાખી શકે? નિષ્કાહા ભાવ કે હેપ રાખવે અથવા કલેશ કરે તે કોણ પસંદ કરે? શાસ્ત્રકાર તેને 'ટે વારંવાર નિષેધ કરી ગયા છે, અને પૂર્વ પુરૂએ તે પ્રમાણે વર્તન કર્યું છે.
" પુરૂની જેવા ગુણાનુરાગી થવાને હજુ દાણ કાળની વાર છે, તે તેમને ના કારણે વિરોધ કરનારા અને શા તેવી હકીકતને લખનાર માનવા એ તેમનું જેવું તેવું અપમાન નથી. જેનશાસ્ત્રકાર માર્ગનુસારપણાથી આરંભીને જ ગુણાનુરાગી થવા સૂચવે છે. એના વિશેષ પ્રમાણ તરીકે કોન્ફરન્સ હેરડમાં હાલ
જ પ્રગટ થયેલ ગુણાનુરાગ કુલક વાંચી લેવું, પરંતુ તેમને ગુણાનુરાગ એકશશી નહોતે; તેઓ પોતાની ફરજને બરાબર સમજનારા હતા, જુઓ ! વારંવાર જેમના નામને આગળ કરીને તેમના કહેવાતા ભક્ત મધ્યસ્થપણે બતાવે છે તેઓ પણ શું કહે છે?
અરજીય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કે: શાંત સુધારસ ઝરતી રે, નિરખત તૃપ્તિ ન હોય. વિમળાજનક
આનંદઘનજી. જિનપ્રતિમાનું આવું અપ્રતિમ બહુમાન ચિંતવનારના અનુયાયી થઈ તેનું રન કરનારને પણ સમાનભાવે સાથે રાખવા ને તે રીતે મધ્યસ્થ કે સમાન લા- 1ળા કહેવાયું તે તદ્દન અઘટિત છે.
વાળી તીર્થકર ભગવંતાદિકના જયેની સાથે ગુરૂદેવ તરીકે તેમજ ભકતરાજ કે પિતાની જય બોલાવવી તે કેટલું બધું અઘટિત છે તે પણ સુરોએ વિચારવા યોગ્ય છે. પિતામાં ચોથા ગુણઠાણાના સદ્દભાવની પણ ભજવા છતાં ચાદમાં ગુણઠાણાવાળાની સાથે પિતાની જય બોલવા દેવી અથવા છ સાતમા ગુણઠાણાવાળા મુનિરાવત્ પૂજાવું–વંદાવું એ કેટલું બધું જૈન શાસનની મર્યાદાથી વિપરીત છે તે પણ વિચારવા ગ્ય છે. કદિ કેઈ બચાવ કરવા માગે કે તેઓ પોતે પિતાની જય બોલવા કહેતા નથી તેમજ પોતે પુષમાળાદિકથી પાવા ઈચ્છતા નથી, પરંતુ ગુણાનુરાગીરજનો (?) તેમ કરે તેમાં તેને શું ઉપાય? આ બીલકુલ લુલો બચાવ છે. એ કાર્યની અંદર પોતાની ગર્ભિત સંમતિ રહેલી હોય છે, નહીં તે પ્રત્યક્ષપણે તેઓ અટકાવવા જોઈએ તેવું બીલકુલ થતું જોવામાં આવતું નથી તેજ તેને પુરાવે છે.
વળી જેનશામાં મેક્ષનાં સુખ બતાવ્યાં નથી, સ્તનાં સુખ વર્ણવ્યાં નથી, તેનાં ચિત્રો આપ્યાં નથી માત્ર નરકાદિકનાં દુઃખે બતાવ્યાં છે, તેથીજ જેનોની આવી નંદ દશા છે. ઈત્યાદિ કહીને જૈનશાસ્ત્રની લઘુતા બતાવવી તે નશાસ્ત્રની લઘુતા નથી પણ તેની પોતાની જ લઘુતા છે. જેનશાસ્ત્ર આત્મહિત કરે તેવી કોઈ પણ બા
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવીન ઉદ્ભવ બતના લેખથી અપૂર્ણ નથી, પરંતુ કૂપમંડુક ન્યાયે આવી વાત કરવામાં આવે છે. એકવાર પિતાનું ઘર પુરેપુરૂં તપાસ કે તેમાં શી શી જાદ્ધિ ભરી છે પછી બીજાના ઘરની પ્રશંસા કરે. આવી મિથ્યા શબ્દરચનાવડે પોતાને જેનને પણ આગ્રહ નથી, તેમાં ઓછાશ હોય તો તે પણ કહી દે છે” એમ બતાવીને મધ્યસ્થ બનવા માગતા હોય તો તેમાં પણ મોટી ભૂલ થાય છે. કારણ કે એવાં વચને જૈનશાની ખામી સૂચવનાર છે. પોતાના ઘરની સ્થિતિથી અજ્ઞાત એવા ઘણા હાલના કહેવાતા વિદ્વાનો જેનશાસ્ત્રમાં અમુક નથી, અમુક નથી ઈત્યાદિ બોલવા મંડી જાય છે, પરંતુ તેમાં તેમની સોળે સોળ આની ભૂલ થાય છે. કારણ કે જેનશાસ્ત્ર કઈ પ્રકારે પણ અપૂર્ણ ન.
વળી વધારે મધ્યસ્થપણું બતાવવા માટે આનંદઘનજી મહારાજના અને ચિદાનદજી મહારાજના આધ્યાત્મિક પદ બલવા સાથે નરશીમહેતાને અને મીરાંબાઈના પદે બોલો છે, એટલું જ નહિ પણ એના જેવા અપ્રતિમ ભક્ત ૫૦૦ વર્ષમાં જેનમાં કઈ થયા નથી એમ કહે છે, તેટલાથી પણ નહિ અટકતાં સાંભળવા બેઠેલા ભોળા દિલના ભાઈ ભાઈઓને નરશી મહેતા જેવા અને મીરાંબાઈ જેવા થઈ જવા પ્રેરણ કરે છે–તીવ્ર ઈરછા બતાવે છે. અરે ભલા માણસો ! જેને બિચારાને શુદ્ધ દેવ, શુદ્ધ ગુરૂ કે શુદ્ધ ધર્મનું કિંચિત્ ભાન પણ નહોતું–રાગ દ્વેષ ને અજ્ઞાનાદિથી ભરેલાં દેવ ગુરૂ ધર્મને જેઓ દેવદિપણે માનતા હતા એવા પુરૂષ કે સ્ત્રી થઈ જવા માટે આ સ્થૂલભદ્ર જેવા મુનિ થવાને અથવા સુદર્શન શેઠ જેવા શ્રાવક થવાને ચગ્ય જેનબંધુઓને તેમજ સુલસા ચંદનબાળા જેવી મહાસતીઓ થવા ચગ્ય શ્રાવિકા આને કહેવું એના કરતાં વધારે કનિષ્ઠ બીજું શું ? એના કરતાં વધારે શ્રાપદાન શું? અલબત એ બેનું દ્રષ્ટાંત આપીને એમ કહ્યું હેય કે “જેવી એ બેની કૃષ્ણ પ્રત્યે અપ્રતિમ ભકિત હતી તેવી તમે વીતરાગ દેવ પ્રત્યે ભક્તિ ધરાવો કે જેથી તમારું કલ્યાણ થાય તે એ વાત ઘટમાન હતી, પણ ઉપમાને બદલે તદ્રુપ થઈ જવાનું કહેવું અને તે જ્યાં હોય ત્યાં તેને નમસ્કાર કરે પણ શ્રેણિક કૃષ્ણાદિક ભાવિ તીન ઈકને અથવા બીજા ઉત્તમ સતાસતીઓને જ્યાં હોય ત્યાં નમસ્કાર ન કરે એ કેટલી બધી ભૂલ? “વાસીદામાં સાંબેલું જાય' એ કહેવત આવી ભૂલમાં નહીં ઘટે તે બીજે કયાં ઘટશે?
વળી આવા નવા નવા ડેળ કરીને જિનશાસ્ત્રમાં બતાવેલા સાધુ શ્રાવકના માર્ગ ઉપરાંત કે નવાજ માર્ગને દેખાવ આપે, અને તેમાં ભેળા કહે કે અજ્ઞાન કહે તેવા શ્રાવક શ્રાવિકાઓને તેમજ કેટલાક હૃદય વિના કહેવાતા સાધુ કે - ષિઓને પણ ભેળવવા એ કેટલું બધું કર્મથી ભારે થઈ પડવા જેવું છે ! તેને પણ વિચાર કરો એગ્ય છે. પૂર્વ પુરૂષ અઘકારી પરત્વે ઉપદેશ આપવાની પ્રવૃત્તિ કરતા હતા કે જેથી કંઈનું પણ અહિત થતું હતું. આમાં તે એક લાકડીએ સર્વને હાંકવાથી બીચારા ભદ્રિક જીના હૃદયમાં ક્રિયામાર્ગની અરૂચિ ઉત્પન્ન કરે છે અને તેઓને અજ્ઞાન માર્ગમાં અથડાવે છે જેથી તેઓ અબ્રણ તતભ્રષ્ટ થાય છે. બે
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
જૈન ધર્મ પ્રકાશ
માંથી એકે પામતા નથી. જો કે સર્વજ્ઞ પરમાત્માએ તે એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી મેક્ષ હેલજ નથી. તેમણે તે જ્ઞાનક્રિયામાં મોઢ જ્ઞાન અને ક્રિયા ખ'નેવડે મેઘા કહેલ છે, અર્થાત્ એ મનેની સાથે સદ્ભાવની અપેક્ષા બતાવી છે; છતાં એક પક્ષ પકડીને લેાકેા પાસે તેવી પ્રરૂપણ કરનારા એકાંતવાદી હાવાથી પ્રત્યક્ષ રીતે મિથ્યાત્વી છે. તે ક્રિયાને તજી છે ને જ્ઞાનને પહેાચતા યા પામતા નથી. તેમજ પેતે અધકૃપમાં પડે છે અને મીજા પેાતાના અનુયાયીએને પાડે છે, કદિ તેઓ નિદર્શન, જિનાદિ ક્રિયા કવચિત્ કવચિત્ કરે છે; પરંતુ તે પણ લેાકેામાં વધારે અપભ્રાજના ન થવા માટેજ કરતા હોય એમ જણાય છે.
આવા ગૃહસ્થ ગુરૂ થઇને લેાકા પાસે પૂજા ભક્તિ કરાવનારે પ્રથમ શ્રી આચાર દિનકર ગ્રંથમાં ગૃહસ્થ ગુરૂના લક્ષણ બતાવ્યા છે તે જોવા, અને પછી તેની સાથે પેાતાને તાલ કરવા. પાનાનુ` સુરૂપ કુરૂપ જોવા માટે જેમ આદર્શ પ્રત્યક્ષ પુરાવ છે તેમ આત્માનું રૂપ જોવા માટે શાસ્ત્ર આદશ તુલ્ય છે. તેમાં પણ જોનારની વૃત્તિ અહુ કામ કરે છે. કેટલીક વખત એકજ હકીકતમાં એક વૈરાગ્ય જુએ છે ત્યારે ખીન્ને શૃંગાર જુએ છે, એક ક્રિયાની પુષ્ટિ જુએ છે ત્યારે બીજો જ્ઞાનની પુષ્ટિ જુએ છે; કારણકે તેઓ પેાતાની વૃત્તિ અનુસાર શાસ્ત્રના વાક્યને ખે'ચી જાય છે, માટે શાસ્ત્રને પોતાની વૃત્તિનું અનુષ્કી ન કરતાં પાતે તેના અનુયાયી ખની જવું કે જેથી ખર્· રહસ્ય તરત સમજી શકાશે.
હાલમાં વળી સાત ડિકમણાની નવીન હકીકત ઉદ્દભવી છે તે પણ આ · સમાજના આગેવાનનેજ આભારી છે. શાસ્ત્રને આધાર બીલકુલ ખતાવ્યા શિવાય મનકલિત વાત કર્યે જવી અને પછી પાછી તેને પકડી રાખવી એ સરલ કહેવાતા માણસનું' લક્ષણ નથી. ભવની કે ભવેાભવની આલેાયણા લેવી અથવા ભવ કે ભવા ભવમાં કરેલાં પાપાને મિચ્છા ફ્રુડ દેવા એમાં કિંચિત પણ વાંધા જેવુ‘ નથી, પરં તુ એને પ્રતિક્રમણની સના આપવી એ વિપરીત ઘટના છે. કાર્યસિદ્ધિની ઇચ્છાવાળાએ આવા ફેગટના દુરાગ્રહ કરવા એ તદ્ન ટિત છે. આ સંબધમાં અન્યત્ર બહુ લેખા લખાયેલા હેાવાથી અહીં વધારે લખવાની જરૂર જણાતી નથી; પણુ અમારા અંતઃકરણના અભિપ્રાય માત્ર અહીં સૂચવ્યે છે.
આ લેખ માત્ર મજકુર સમાજના આગેવાને પરની તેમજ અન્ય - જૈનમ ધુએપરની એકાંત હિતબુદ્ધિથી લખવામાં આવ્યે છે, કિંચિત્ પણ ઇર્ષા કે દ્વેષના સદ્દભાવથી લખ્યા નથી. માટે તેને તેવી દૃષ્ટિએ ન વાંચતાં મૂળ પુરૂષો ને તેના અનુયાયીઓ હિતબુદ્ધિથી વાંચશે તે સ્વતઃ પેતાની કૃતિમાં થયેલી ને થતી ભૂલ તેજ સમજશે, અને પછી શાસ્ત્રાનુસારી થઇ સમ્યક્રમામાં પ્રવેશ કરશે તે તે થી તેમના આત્માનું પશુ કલ્યાણ થશે.
તથાસ્તુ
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જાહેર
ખબર
શ્રી જામનગરનિવાસી શ્રાવક હીરાલાલ હંસશજે છુપાવેલા સંસ્કૃત ગદ્યપદ્યા ત્સુક નીચે જાવેલા પ્રથા અમારે ત્યાંથી મળી શકે છે. પરંતુ તે તેની કિંમત હૃદ ઉપરાંત વધારે રાખેલી હોવાથી તેમજ તેના કાગળ ટાઇપા વિગેરે પ્રશ’સનીય નહીં હાવાથી તે પ્રતા મુનિ મહારાજ વિગેરેને ભેટ તરીકે મોકલવામાં આવતી નથી. ૧ પ`ચમ ગ્રહ ટીકા, ભા.૧-૨-૩-૪, દરેક ભાગના
૩
૨ શ્રી ઉત્તરાધ્યયન ટીકા વિધિપક્ષી જયકીર્તિસુરિ વિરચિત શ્રી શત્રુંજ્ય મહાત્મ્ય મૂળ લેાકમ ધ.
૪
શ્રી શીàાપદેશવાળા વ્રુત્તિ ( શીલતર'ગિણી)
૫
હું
શ્રી ઉપદેશમાળા વૃત્તિ, શ્રી રામવિજયજી કૃત શ્રી આત્મપ્રમેાધ શ્રય, ૭ દાનાદિકુલક વૃત્તિ.
. શ્રી કલ્પસુત્ર સુખમેાધિકા ટીકા.
૯ મુકિત મુકતાવળી ( પ્રસ્તાવિક લેાકા ), ૧૦ ગાતમપૃચ્છા વૃત્તિ.
૩૧
૧ર
સાગરસૂરિ કૃ
૧ ગાતમકુળક લઘુવૃત્તિ. શ્રી જ્ઞાનતિલક ગણિત સમ્યકત્વ કામુદી. ૧૩ શ્રી વિમળનાથ ચરિત્ર. શ્રી જ્ઞાનસા ૧૪ મલયસુ દરી ચરિત્ર, પદ્મ, ૧૫ મૃગાવતી ચરિત્ર, પદ્યખ ધ ૧૬ યશેખર ચરિત્ર. લેાકખ ધ, ૧૭.ધમ્મિલ ચરિત્ર. પદ્યમ ધ, શ્રી જયશેખર સરકૂત ૧૮ શ્રીપાળ ચરિત્ર. સંસ્કૃત ગદ્યખ ધ જયંકીર્તિકૃત. ૧૯ શ્રીપાળ ચરિત્ર. લેાકખો. સત્યરાજ ગશિકૃત, २० અ’બડ ચરિત્ર. ૨૧ મહીપાળ ચિત્ર. ૨૨ નરવર્મા ચરિત્ર
Sin
સેકબ બ
૧૩ ઉત્તમ કુમાર ચરિત્ર, પદ્યબધ ૨૪ રહિય ચરિત્ર. ૨૫નાભાકરાજ ચરિત્ર,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬ કામઘટ કથા. ૨૭ : ધવિલાસ,
લાકા ૧૮ સાધુનિકૃત્ય સામાચારી શ્લેકબદ્ધ
૨૯ યુતિપ્રકાશ સટીક, સ્યાદ્વાદકલિયા, હાલિંદ્રી અષ્ટક મૂળ ૩૦ અઠ્ઠાઇ વ્યાખ્યાન,
૩૧ ચામાસી વ્યાખ્યાન તથા ડાળીકાખ્યાન, ૩૨ પાક્ષિક સૂત્રાવર. ૩૩ : શ્રમ સૂત્રાવચ્ચ,
For Private And Personal Use Only
૭-૮-૦
૧૫૦૦
૧૨૦૦
-૦-૦
૯-૦૦
00-2
'૬૦૦ ૬-૦-૦
3-6-0
૨-૦-૦
૧-૧૨-૦
.૧-૧૨-૦
૦-૦-૨
૪-૦-૦ ૨૧૨.૦
20-0
3-0-0
૧૧૨-૦
૦-૧૨:૦
૧૮
૦-૧૨૦
0-610
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .. X ܘ-:-ܘ o o 3). GST | | | | o o o o s. 9 - છે 0 જાવુર ખબર. એક રે તરફથી વેચાણ બુકોનું લિસ્ટ કાર પડ્યા પછી નીચેની બુકે વે શા છે છેજોઈએ તેણે મંગાવવી. અધ્યાત્મ છુમ ભાષાંતર વિવેચન સહિત. ગુજરાતી. ૧લીમા ત્રિશિકા. શાસ્ત્રી. #ાનું જાગ 1 લો. ૦-પરામ રામ રામ, અ હિત.. ગુજરાતી -૧અષ્ટાપદનો નકશે સંગીત કપડા સાથે. 0-6-0 પાવાપુરીને નકશે. . . , 0-6-0 શ્રી જૈનધર્મ પ્રસારક સભાને સીલ્વર જ્યુબીલી અંક. ગુજરાતી, 0-12 શ્રી શાંતિનાથ ચરિત્ર. પદ્યબંધ અંક 1-2. (કલકત્તાન)દરેક અંકના 0-11 નયમાર્ગ દર્શક, ગુજરાતી. ૦૧૨વૈરાગ્ય તરંગ ભક્તિમાળ. , ગુજરાતી. શાલિભદ્ર ચરિત્ર, (વનારસનું) સ કૃત, ૧-૪સમ્મતિતિક વિભાગ 1 . ૩-૦પર્વેની કથા ભાગ 1 લે. જગદ્દગુરૂ કાવ્ય, વજન પદ સંગ્રહ ભાગ 1-2-4 ગુજરાતી. દરેકના કહુદય નેત્રોજન. (પાક ઉંઠાની) ધર્મને દરરાને જોવાની દિશા મહા ભારતું. . . સંસ્કૃત. ઉપરાગ દશાંગ ટીકા સરિન નોટ સાથે.(કલકરાનું) સંસ્કૃત. ઉપદેશમાળા મૂળ ગાથા . ગુજરાતી. સંધપટ્ટ કાવ્ય ટીકા તથા માહિતી સંસ્કૃત. જીવવિચારાદિ ચાર કરણ : દ્વિત. શાસ્ત્રી. –૪-જી પાઠ્ય પ્રતિક્રમણ ગુજરાત ના હિત.( ઉમેદચંદ રાયચંદ વાળી) ૦૧૨'ઉપર જણાવેલ કિંમત : રત જ જુદું સમજવું. નર નાં નામ 1 શા. નતમદાસ મોતીદ, તાવનગર. લાઈફ પર. 2 શા. મેહનલાલ મેતી. પહેલા વર્ગના તે 3 શા. માણેકલાલ નાનજી, શા. મણીલાલ મુળચંદ, અાવાદ, " શા કેદરલાલ મુળજી. R : 1 . બીજા વર્ગના બને 6 શ, કાનજી માણેકચંદ. ભાવનગર. 7 શા. કુંવરજી ગો૨ધન. 0 રાતી. - 1-8 0 0 1 Y . For Private And Personal Use Only