Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - : . કપાળ રગે આચાર્ય મહારાજની સ્તુતિ કરી હવે ઉપા* રાણી સ્તુતિ કરે છે. - દર દ્વાદશાંગીનું સઝાય ધ્યાન કરે છે, તેના અર્થના પારગામી છે, તેના ના આરહ કરનાર છે અને સૂત્રાર્થને વિસ્તાર કરવાના રસીઓ છે એવા ( પાડાને ઉલ્લાસપૂર્વક નમસ્કાર કરૂં છું. : અરય હોય છે અને સૂત્રદાતા ઉપાધ્યાય હોય છે એ પ્રમાણેના * !' '' - 1 વિઝાલીને સૂવાર્થનું દાન આપી રહ્યા છે અને જે ત્રીજે : - કાનના એવા ઉપાધ્યાયને હું નમસ્કાર કરું છું. : - :: સહારાજા કે આચાર્ય કઈ મૂર્ણ મનુષ્યને દીક્ષા આપી આ ગામ : : એકલે છે તે પથ્થર પર અંકુર ઉગાડવાની જેમ તેને જિ.' " + છે ! પણ જે કુને શાડે છે તેને વિચક્ષણ બનાવી દે છે. . રવિ અને ના પાડીના ઉપાધ્યાયને નમસ્કાર કરું છું. રાજકુમાર યુવા જેમ નિરંતર રાજકાર્યની ચિંતા કર્યા કરે છે, તેમ જ . . માં રહેતા મુનિ વિગેરેના હિતની ચિંતા કર્યા કરે છે, અને જે આ - ડી ગ્યા થરાવનારા છે એવા ઉપાધ્યાયને હું સર્વદા નમસ્કાર કરું છું. 1 ટે તેમને તમાકાર કરવાથી સર્વ પ્રકારના ભવભયને શોક નાશ પામી જાય છે. પાવન અક્ષરરૂપ બાવના ચંદનને રસ સમાન વચનેવડે જે ભવ્ય જીના :: તાપના સર્વથા નાશ કરનારા છે, અને જૈન શાસનને ઉજ્વળ કરનારા - ના ઉપાધ્યાયને હું ત્રિવિધે વિવિધ નમસ્કાર કરું છું. હરૂપ સર્વને ડસવાથી જેમના જ્ઞાનપ્રાણ નઈ થયા છે એવા ને જે : અલી મંત્રવાદીની જેમ અપર્વ જ્ઞાન સંભળાવી નવું ચૈતન્ય આપે છે, અજ્ઞાનરૂપ - ' ડિત થયેલા પ્રાણીઓને જે ધવંતરી વૈદ્યની જેમ શ્રુતજ્ઞાનરૂપ શ્રેષ્ઠ ૨- ' ' , " નાવિરહિત---સજજ કરે છે, અને ગુણરૂપ વનને વિનાશ કરનાર . . દવા માટે જે કુલ સમાન જ્ઞાસુદાન આપે છે એવા ઉપાધ્યાયનું . . : : કરું છું. વળી અજ્ઞાનવડે અંધ થયેલા જનેના લોચનેમાં રૂડા - પ્રવઓપરેશન કરીને જે તેને સારી રીતે ઉઘાડી નાખે - કાકો મને કિસ મા વા કે જાતિ પર્વતજ પહોંચનારા જાણી . . પચમ સિનિજ જે આપે છે એવા ઉપાધ્યાયને હું : :કરણ મિસ્કાર કરું છું ! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36