________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીપાળ રાજાના રસ ઉપરથી નીકળને ચાર
૧૪૫ પ્રવૃત્તિ, અપૂર્વ અને અનિવૃત્તિ એ ત્રણ કરણ કરવાવડે રાગદ્વેષની નિવડ ગ્રંથીને ભેદ કરવાથી જીવ સમકિત પામી શકે છે. તે સમકિત ધર્મરૂપ વૃક્ષનું મૂળ, ધર્મપુરનું દ્વાર, ધર્મ મહેલને પાયે, સમસ્ત ધર્મને આધાર, ઉપશમ રસનું ભાજન અને ગુણરૂપ રત્નોનું નિધાન (ભંડારી છે તેને હું ત્રિવિધ વિવિઘે નમસ્કાર
આ પ્રમાણે દર્શન પદની સ્તવના કરીને હવે જ્ઞાનપદની સ્તવના કરે છે–
સર્વજ્ઞપ્રતિ આગમમાં ભાખેલા યથાસ્થિત તને જે શુદ્ધ અવબોધ તે સમ્યજ્ઞાન કહેવાય છે. તે જ્ઞાન શિવાય પ્રાણી ભક્ષાભક્ષનું સ્વરૂપ, પેયાપેયને વિચાર અને કલ્યાકૃત્યને વિવેક જાણી શક્તા નથી. નિરવ અને દૂષણરહિત આહાર ભક્ષ્ય છે; અભક્ષ, અનંતકાય તથા સાવદ્ય અને દૂષણવાળે આહાર અભક્ષ્ય છે. દુધ, પાણી, તકાદિક પીવા ચગ્ય છે તાડી મદિર તેમજ બીજા તેવા પ્રવાહી પદાર્થો ન વિા એ છે. અતિ પૃહાદિકન કરા--મરા ર છે , ઇ, ધમાલ કરે એ કરવું છે છે, ત્યાં સાં પ . ” શકાય છે. વળી જ્ઞાન ના અ . છે.
પ્રથા પાન અને પછી દયા એવું સિદ્ધાંતમાં કરે છે. ' વિના જુવાદિનું યુદ છે તે જાણી શકાતું નથી તે પાળે ? મા એવું એ જે રાને તેને વંદન કરી. પિતા ?
- ફિયાનું મૂળ શ્રદ્ધા છે અને તે બધી . કે - ન વિના ખરી , જાય નહીં અને ચહેય તે તે કે , ' ' , , , “ત જ્ઞાન વિના એક ક્ષણ પણ રહેવા ચોક, તારર --.
એ રિ પ્રકાશ રા છે, તે
For Private And Personal Use Only