Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 05 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જની વાંચનમાળાની યોજના. ગુજરાતી વાંચનમાળા જે હાલ સરકારી સ્કૂલોમાં ચલાવવામાં આવે છે તે આખી આપણે અચાહા માનવા બીલકુલ કારણ નથી. તેમાંના ઉપયોગી અને વિરોધી પાઠો આપણે સ્વીકારવા અને જેટલા તેમાંથી બાદ કરવામાં આવે તેને બદલે જનતવ જ્ઞાન તેમજ ધાર્મિક ક્રિયાઓનું જ્ઞાન આપે તેવા પાડે. એક ઉત્તમ પુરૂષોને ઢંકામાં ચરિત્ર, સતીઓના ચરિ, પધરામાં ધાર્મિક જ્ઞાન મળે તેવી દેહરા ચોપાઇ અને વાવાળી કવિતાઓ, તીર્થને વન, નીને મા૫ અને જનની ઉચ્ચતા બતાવનારા બનેલા બનાવોના વન વિગેરેના પાંડે નવા બનાવીને દાખલ કરવા જોઈએ. ગુજરાતી પહેલી પડીમાં નવકાર મંત્ર મૂળ દાખલ કરવામાં આવે તે અડચણ જણાતી નથી. પરંતુ તેનો અર્થ અને તેનું વિશેષ સ્વરૂપ બીજી ચોપડીથી રગડતું ગાતું દરેક લુકમાં મિસર આપવું. વા વિભાગમાં ઉત્તમ પુરૂષોના અને સતીઓના ચરિત્ર ટુંકામાં પાઠરૂપે બનાવી બીજી ચેપછીથી ક્રમે ક્રમે વધતા વધતા પ્રમાણમાં ને સંખ્યામાં સાતમી સુધી આ પવા, તે સાથે તે દરેક પાઠની નીચે તેનો રહસ્ય -જે જે ગુણ તે ચરિત્રના નાયકમાં મુખ્ય પગે રહેલો હોય તેનું અનુકર કરવાની પ્રેરણા થાય તેવી રીતે દાખલ કરવો. દેવ, ગુરૂ, ધનું સામાન્ય અને વિશેષ સ્વરૂપ, જનને અને અન્ય મતના પર્વનું સ્વરૂપ, તેમાં થતી ક્રિયા અને તેમાં રહેલું રહસ્ય તેમજ તેથી પ્રાપ્ત થનાર લાભ અને હાની-સાદી ભાષામાં સમજી શકે તેવી રીતેજુદા જુદા પાડે કરીને સમાવવું. જેથી સ્વતઃ વગર કશે અન્ય ઉપર અફગી અને નશામાન્ય દેવ, ગુરૂ, ધર્મ તથા પર્વ ઉપર રૂચી પ્રાપ્ત થાય. વ ન કી ગમ 9નું અને પુણ્યનું સ્વરૂપ, પૂરણબંધને કારણો; પછી જીવનું અને પાપનું ૨૨પાબંધના કારણ; ત્યારપછી બંધના રૂપમાં કર્મ સંબંધી સ્થળવિચાર, ઉત્તમ અનુત્તમ કરણી તરીકે આવ રાવ રામજ; તપ કરવાની આવશ્યકતામાં શરીર સુખાકારીના ખાસ કારણ તરીકે સમજુતી અને છ કે સાતમી ચોપડીમાં છેવટે મોક્ષનું કે સિદ્ધનું સ્વરૂપ આ બધું નવા નવા પાઠ બનાવીને વાંચનમાળામાં કમસર દાખલ કરવું જોઈએ કે જેથી બાળકે પોતપોતાની શક્તિ અનુસાર તેનું જ્ઞાન મેળવવા ભાગ્યશાળી થાય. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28