________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
શ્રી જૈનધર્મ પ્રકાશ મોદન કરે એટલું જ નહિ પણ તેઓ પણ ઉન રસદગુણ ગાંગી
બેટી પના ની ભભિ પબ માટે પણ તે અતિ ઉતા અને બુભ વારસો મળી 1.
અહા ! મારા વહાલા ભાઈઓ અને બને છે પ્રમાદ શી પરેકરી પરમ મિત્ર પરમાત્માને પાત્ર આ ઇ મ ક ના બબ એ થી મારા પણ તે ' "'. હા ! મારા દે | હિનલાલી ભાગ ? રા યુવા -- રા' સા ન બને છે પવિત્ર આચાર વિચારની શુદ્ધિથી કબ અને ભારે કેટલા બધા સુખી થાય? અને આ પ્રમાણે અખંડ એક્યતા રૂપી સાંકળથી સંબદ્ધ થયેલા, આ વીતરાગ પ્રણીત શુદ્ધ આચાર વિચારના સંસેવનથી પ્રરાન્નાશય ધારી તે મહાભાઓ સાક્ષાત જંગમ કપુરક્ષાની શ્રેણીની પરે પિતાની અતિ શીતલ છાયા વડે, સંસાર તાપથી ખિન્ન થઈ ભાવ શાંતિ માટે આશ્રય લેવામાં આવેલા સુત્રાવક અને શ્રાવિકા વર્ગને રસદુપદેશ રૂપ અમૃત ફળ ચખાડી કેટલો બધો આનંદ પમાડવા શક્ત બને, આ પ્રમાણે પ્રસન્ન દીલથી ઉક્ત નીતિના સેવન વડે કેવો અનુપમ લાભ સંપાદન થાય.
અહો ! એ સોનેરી વખત ક્યારે આવશે કે જ્યારે ઉત્તમ ઝવેરીઓની પેરે સદા જયવંતા વર્તતા જૈનશાસન રૂ૫ બજારમાંથી આપણે પૂર્ણ પરીક્ષા પૂર્વક ગુણરત્નોનેજ ગ્રહણ કરશું અને દેશદોને ફેંકી દેશું. એ સેનાનો સૂર્ય ક્યારે ઉગશે કે જ્યારે આપણે વિવેક-પ્રકાશ વડે પ્રગટ રીતે ગુણું દોષને સમજી સદ્ગણોનો જ આદર કરતાં શિખશું, એવી સોનેરી ઘડી આપણે ક્યારે દેખશું-પામશું કે જયારે આપણે પારકા છિદ્ર-ચાંદા શોધવાની કુટેવ ભૂલી કેવળ ગુણ ગ્રહણ કરવાની ઉત્તમ રીત આદરશું-શ્રી કૃષ્ણ મહારાજની જેમ કે ગમે અવગુણોમાંથી ગુણ માત્ર ગ્રહણ કરશું. એવી ઉત્તમ મીનીટ કયારે મળશે કે જ્યારે પાકત સદા શીતલ સંત સુરતરૂની પવિત્ર છાયાનો આશ્રય લઈ તે સંત સુરતની સુવાસનાના બળે પદોષ દુર્ગધ ગ્રહણ કરવાની આપણી અનાદિની કુટેવ સર્વથા પરિહરશું અને નિરંતર સગુણ વાસના ગ્રહણ કરવા સન્મતિ સજશું. એવી અમૂલ્ય સેક-કયારે સાંપડશે કે જ્યારે અનાદિ પ્રિય કુસંગને પાર્વથા જલાંજલિ દઈ સત્રાંગ ભજવા દઢ નિશ્ચય કરશું.
આ વાત અનુભવ સિદ્ધ છે કે આપણે ત્યાં સુધી મહા મલીનતા જનક કુસંગ તજી સાંગ સજીએ નહિ ત્યાં સુધી આપણને કુબુદ્ધિ આપી
For Private And Personal Use Only