________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન શ્વેતાંબર મુમુક્ષુ વર્ગને નમ્ર વિજ્ઞપ્તિ. ૧૧૧ પવિત્રધર્મ પમાડવારૂપ ઉત્તમ કરૂણા વડે સહાય આપી ઉદ્ધરવાની આપણી ખાસ ફરજ છે. કેવળ ધર્મવિમુખ અનાર્યવૃત્તિ પાપરતિ પ્રાણીઓ તરફ પણ દેવ નધેિ આણતાં ઉદાસીન ભાવેજ આપણે જોવાનું યા વર્તવાનું છે. આપણું ખરેખરા શ્રેયને રસ્તો કરૂણુળ દેવે આજ બતાવેલો છે અને તે આદરવામાં આપણને કણ પણ પડતું નથી, ઉલટું પરમ સુખ પ્રગટે છે. સર્વત્ર ઉકત મર્યાદાએ વર્તતાં સ્વપમાં સુખશાંતિ પ્રસરે છે. પવિત્ર આચાર પરાયણ પ્રાણું આ લોકમાં ચંદ્ર જે નિર્મળ યશ પામી પરત્ર પણ પરમ સુખ પામે છે. આથી વિરૂદ્ધ વર્તતાં આ લોકમાં પ્રગટ અપવાદ અપયશ પામી પરભવમાં મહા અનર્થ પામે છે.
એક સામાન્ય રાજાની આજ્ઞા ઉલંઘવાથી મેટો અનર્થ પ્રગટે છે તો કેવળ આપણું હિતનીજ ખાતર પરમ કિરૂણાથી પ્રગટેલી ત્રિભુવન-પૂજ્ય શ્રી તીર્થંકર પ્રભુની પવિત્ર આજ્ઞાનું સ્વછંદતાથી ઉલંધન કરવાથી કેટલો બ મોટા અનર્થ થવાની તે મારા વહાલા ભાઈઓ અને બહેનને સારી રીતે વિચારવું ઘટે છે. રામ્ય વિચાર કરી ગેરમર્યાદાસર થતું આપ ખુદીનું કેવળ અવળું વિરૂદ્ધ વર્તન સર્વથા તજી પરમ પવિત્ર પ્રભુની અતિ ઉત્તમ આ જ્ઞાનું પૂર્ણ પ્રેમથી સેવન કરવું ઘટે છે. પછી પૂર્ણ શ્રદ્ધાથી પ્રવર્તતાં પ્રતિદિન આપણે અસ્પૃદય જ થતો આપણે જેવાના. જે સાચા સુખશાંતિ અનુભવવા આપણે અણગાર થયા છીએ તે અનુભવવાનો દિવસ આપણને ત્યારે જ. આવવાનો કે જ્યારે આપણે પર વસ્તુમાં પેટી માની લીધેલી અહંતા અને મમતાને મૂકી દઈ આપણા શુદ્ધ આત્મ દ્રવ્યમાંજ અહંતા અને શુદ્ધ જ્ઞાનાદિક ગુમ મમતા બાવશું. આવો દિકરાવવા હમેશાં બાધક કારણે તજી રતાંધક કારજ સજવા જોઈએ. જે આપણે હૈડે સાન હોય તો આ અનુપમ ચિંતામણિ સદશ, દશ દષ્ટાંતે દેહીલ, પૂર્વના કોઈ સુકૃત વેગે સાંપડે, આ અમૂલ્ય નરભવ આપણે વૃથા હારી ન જવો જોઈએ, કિંતુ જેટલું આભનીચે ફેરવી શકાય તેટલું ફેરવી બની શકે તેટલી સુકત કમાણી કરી લેવી જોઈએ જેથી અત્ર અને પત્ર સુખશાંતિ સાંપડે. પરમ કપાળ પરમાત્માની પવિત્ર આજ્ઞાનું આરાધન કરવા એવો અમેઘ લક્ષ્ય કરવો જોઈએ કે દરમીયાન સેવન કરવામાં આવતા પૈર્ય, ગાંભિય, આદર્ય. ક્ષમા, મૃદુતા, જુના, નિભતા, નિરાશંસતા અને સત્ય વિવેકિતાદિક સગુણોની શ્રેણીને દેખી ભવ્ય ચોરી પ્રમોદ પૂર્વક પૂર્ણ પ્રેમથી તેનું અનુ
For Private And Personal Use Only