Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533232/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir RECISTER B. MO, 156 Re૭૭૭૭-૭૦૦ '' IT . (1 ) . : - : - છે અપા. જેનધમે પ્રકાશ જાવ વિારની રણઅને રવિ નિરાશાયી क्रियाकार चंडं रचितमपनी समसकत ।। જ સ જણાવે પણ વિરો (ત્તેિ પાછુપાવાગvaણનું છે એ श्री जैनधर्म प्रसारक सभा.: ભાવનગર ૧ આપદા ૨ જેની વાંચનમાળાની જિના. ૩ જૈન શ્વેતાંબર સુક્ષ વર્ગને નમ્ર વિજ્ઞપ્તિ ૪ લલિતાંગ કુમાર, અમદાવાદ એગ્લો વર્નાક્યુલર પ્રિન્ટીંગ પ્રેસ માં નથુભાઈ રતનચંદ ભારતીયાએ છાપ્ય વર સંવત ૨૪૩૦ શાકે ૧૮૨૬ સને ૧eo વાર્ષિક રૂલ્ય ) પર જ ચાર આના BRIA IPFA RORAALGORONA Ostroom For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોપાનિયું રખડતું મુકીને આશાતના કરવી નહી. નવી બુકોની જાહેર ખબર. અમારી તરફથી પ્રસિદ્ધ થયેલા વેચાણ બુકના લીસ્ટ તથા તેના વધારા ઉપરાંત નીચેની બુક પણ અમારી ઓફીસમાંથી મળશે ૬ શ્રી અંદરાજાના રાસ અથે સાહિત. ૨ શ્રી પ્રમાણુનયતત્વાકાલંકાર ગ્રંથ મૂળ. શ્રી બનારસ જેન પાડાળા તરફથી હાલમાં છપાયેલ છે. ૧-૭-૦ ૩ શ્રી આત્મસિદ્ધિ શાએ (ધુકા પાના) ૪ શ્રી બે પ્રતિક્રમણ સ ગુજરાતી શીલા છાપની મોટા અક્ષર વાળી અમારા તરફથો છપાવવામાં આવી છે, પરચુરણ ગ્રાહકે ભાટે. જનશાળામાં તથા ઇનામ માટે. - ઓ રતનશેખર રવતી કથા. ૬ થી એાવીશી સંગમ ( સી) 0 0 0 0 ) , 0 0 ( . ૮ શ્રી ગીરનાર મહાતમ્ય, જ શ્રી જંબુસ્વામીને રાસ (ગુજરાત) ૧૦ થી દેશનાશતક ભાષાંતર . ૦–૨–૦ ૬ શ્રી ધર્મ પરિક્ષા કધા (મળ સહિત) ૨૨ શો ઉપસ્મિાત ભવપ્રપંચ ભાષાંતર ૧૩ શ્રી ચંદ્રશેખર રાસ, ૪ શ્રી ડુંક હિતશિક્ષા ( ગપદિપિકા શીર) –૮ પછી શુદ્ધ સિદિત સમાચારી. ૦–૮–૩ ૧૬ શ્રી પર્વદેશ તો સ્તવનાવાળી (પાકા ડુંડાની) ––-૦ ૨૭ શ્રી સમકિત વિશે નિબંધ, ( હિંદુસ્થાનમાં ) --- —૧૮ શી ચરિતાવળે ભાગ ૧ . ----- ૬ વૃદ્ધચંદ ચરિત્ર, ર૦ શ્રી કેશરી આજી તીર્થનો વૃતાંત, ૨૬ શ્રી પાર્શ્વનાથને વિચાહુલે 0 . 0 0 9 0 0 0 For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैनधर्म प्रकाश 1568 દાહા. મનુજન્મ પામી કરી, કરવા જ્ઞાનવિકાશ; નેહયુક્ત ચિત્ત કરી, વાંચેા જૈનપ્રકાશ, જય રા પુસ્તક ૨૦ સુ શાકે ૧૮૨૬ સ. ૧૯૬૦ વણુ અંક ૫ મે, ॐ नमस्तत्वज्ञाय. आत्मोपदेश. પ૬. ડેરી ચાળી લટકા મટકા કરતાં ચાલ્યાં, (એ રાગ) રાણા થાને મમતા વરા થૈ શું મૂર્ખ માચે ? મિથ્યા ને કાટ ઘરખાયા. મનમાં રાચે. (રેક) સદ્ ગુરૂ વચનામૃત પીને, કર વિવેક તુ" સ્થિર થૈને; શિદ ડે અવિવેકી ચૈને, જળ હેંશે સુ ઘડે કાચે? ા, મિ૦ ૧ કાળ અનાદિ ચકી, બિથ્થા દુર્ગંધે નક્કી; છાયા છાંયા ભ્રમમાં ભૂલ્યા પણ મુખ રાતું શું રહે તમાચે? શા, મિ૦ ૧ માયા પ્રપંચજ ખાટા, બ્રાન્તિ પમાડે તેાટા; જાણી હવે ધા.....માં કહુ સાચે શા, મિ૦ ૩ શાન્તિ જિન શેવે શાન્તિ, આવે અપૂર્વ શાન્તિ; બજિ લે ભન્ટિ લે જિનવરને ભજી લે, જૈનસેવક બન્દને ફદિપ નિહ યાગે. શા. મિઠ ૪ જૈતરોવક થવાને જિજ્ઞાસુ,” For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનધર્મ પ્રકાશ શ્રી જિનેશ્વર પ્રતિ પ્રાર્થના. શાર્દૂલ વિક્રીડિત. યુજે ઇષ્ટજ જૈન-સેવકપણું સદ્ભાગ્યથી સાંપડે, સભ્ય રત્નત્રયે યથાર્થ ગુણની શ્રેણી વિષે જે ચ; તે આ લેખક જેનસેવક વિશે ભાવાર્થ ભાવેશે નહી, છે હે જિનનાસ! આશ પર નિર્ચ કૃપાથી સહ, ૧ जैनी यांचनमाळानी योजना संबंधी अमारा विचार. હાલમાં ત્રણ ચાર અઠવાડીઆથી આ વિષય વધારે ચર્ચાવા લાગ્યો છે તેને જન્મ મી. દોલતચંદ પુરૂ રામ બરડીઆએ હાલમાં બહાર પાડેલી તે સંબંધની યોજનાથી થયેલો છે. જેના પત્રમાં તે સંબંધની જન બહાર પડ્યા પછી ત્રણ ચાર લેખકેએ તે સંબંધના પિતાના વિચારો જે પત્ર દ્વારા પ્રગટ કર્યા છે. આ બાબત ખાસ આવશ્યક્તાવાળી હોવાથી એ સે બંધના અમારા વિચારો ટુંકાણમાં અહીં પ્રગટ કર્યા છે. આ વિષય જે જરૂર છે તેટલેજ દીર્ધદષ્ટિ વાપરવાનો છે. કારણ કે વારંવાર કાંઈ નવી નવી વાંચનમાળા બનતી નથી. સરકારે કેળવણી ખાતામાં શરૂ કરેલી હેપ વાંચનમાળા પણ બહુ વર્ષના અને ઘણા વિદ્વાનોના પ્રબળ પ્રયત્નનું પરિણામ છે. ત્યારે આપણા જૈનવર્ગમાં ચલાવવા ગોગ્ય ચનમાળા પણ હાલમાં આપણે વર્ગમાં વર્તતા તમામ વિદ્વાનોના એકત્ર વિચાર અને પૂરતા પ્રયત્ન વડેજ બનવાની જરૂર છે. તેને માટે ખાસ એક કમી નિમવાની જરૂર છે અને દરેક બુકમાં કેટલા કેટલા પાઠ, કયા કયા વિષયની અને કેવી રીતના હોવા જોઈએ તે નક્કી કર્યા પછી અમુક વિદ્વાનોને તે કા રોપવું જોઈએ. તેઓ દરેક બુક તૈયાર કરે એટલે તેને વધારે નક For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેની વાચનમાળાની જિના કરાવી, દરેક મેમ્બર તરફ મોકલી, તેઓને તેના પર વિચાર ચલાવવાનો અને વિકાર આપી, ત્યારબાદ એકઠા મળી દરેક બુક પસાર કરવી જોઈએ. આત માત્ર તે સંબંધમાં કેમ પ્રવૃત્તિ કરવી તેનું ધોરણ કહેવાયું, પણ વાંચનમાળા કેવી હોવી જોઈએ તે જણાવવાની ખાસ આવશ્યકતા છે. આ વાંચનમાળાના સંબંધમાં પ્રથમ ધ્યાનમાં રાખવાનું એ છે કે વાંચનમાળા બનાવવામાં મુખ્ય હેતુ શું છે? તે ગૌણ હેતુ છે? મુખ્ય યોજના બહાર પાડનારે અને તે પર વિચાર આપનારે મુખ્ય હેતુ ધાર્મિક જ્ઞાન મેળવવાને ધ્યાનમાં રાખીને લખેલું છે એમ અમારા ધ્યાનમાં આવે છે, પણ અમારા વિચાર પ્રમાણે વાંચનમાળાને મુખ્ય હેતુ ગુજરાતી ભાષાનું જ્ઞાન આ માને છે અને ગાણું હેતુ “મનિ રાંધી સારું શિક્ષણ આપવા ઉપરાંત ધાર્મિક બોધ આપવાનો છે. પણ તેની અંદર ગુજરાતી ભાષાને બદલે માગધી ભાવાનું તથા સંસ્કૃત ભાષાનું સંમિશ્રણ હોઈ શકે નહીં. આ તે ગુજરાતી વાંચનમાળા બનાવવાની છે તો તેની અંદર ધાર્મિક અનેક વિષયોને બાળકની શક્તિના પ્રમાણમાં બોધ મળી શકે તેવા પાઠોની જરૂર છે પણ તેની અંદર સામાયકને, ચેત્યવંદનના કે પ્રતિક્રમણના સૂત્રો દાખલ કરવા તે ગુજરાતી વાંચનમાળામાં કેવી રીતે સમાઈ શકે તે વિચારણાનો વિષય છે. સાત ચોપડી શિખેલા બાળકે પણ ગુજરાતી ભાષાના સારા વિદ્વાન જઈ શકતા નથી એમ હાલ કહેવાય છે. કારણ કે ગુજરાતી ભાષામાં લખાયેલી અનેક બુકો તથા લેખ વાંચીને સમજવા કે સમજાવવા તેઓને મુશ્કેલ પડવા દષ્ટિગોચર થાય છે તો પછી આપણે જ્યારે ગુજરાતી વાંચનમાળામાં બીજી ભાષાનો કેટલોક ભાગ ઉમેરીએ ત્યારે તેટલો ભાગ ગુજરાતી ભાષાને કમી થવાથી તેના ભણનારા ગુજરાતી ભાષામાં વધારે કાચા રહે તે દેખીતું છે. ' વળી મી. બરડીઆએ જે યોજના બહાર પાડી છે તેમાં ત્રીજી પડીમાં બે પ્રતિક્રમણ અને એથી ચોપડીમાં પાણીક પ્રતિક્રમણ સંબંધી બધા સુત્રો અર્થ સહિત દાખલ કરવાનું જણાવે છે. તો વાંચનમાળામાં શું કંઠે કરવાના પાઠ હોઈ શકે ? હાલની વાંચનમાળામાં તેવા પાઠ છે ? અને પ્રતિક્રમણ 4 મૂળ દાખલ કરવા તેનો હેતુ કઠે કરાવ્યા સિવાય પાર પણ પડી શકે ? વળી બીજી ચોપડી ભણનાર ૭-૮ ને છોકરો એ પ્રતિક્રમ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૦ શ્રી જૈનધર્મ પ્રકાશ. શુના અર્થ રામજી-ધારણુ કરી શકે ? આ બધી બાબતે વિચાર કરવાથી સમજી શકાશે કે ગુજરાતી વાંચનમાળામાં એને સમાવેશજ થઇ શકતા ન થી. કારણ કે વાંચનમાળાના પાઠ માટે કરવાના હેતા નથી. તે સાથે હાલના સરકારી સ્કુલમાં અપાતી કેળવણીના ક્રમને ગોખણાયું. નાન વધારે આપવાના દાય આપવામાં આવે છે, તે દોષ આ પ્રમાણે થવાથી તી તદન નિ પામશે. કારણુ કે પ્રતિક્રમણુના સૂત્રો કઠે કરાવવા તેએ તે શિવાય તે હુધા નિરર્થક થઇ પડે તેમ છે. કર્દિ અર્થનાનની મુખ્યતા સમજવામાં કરવાની આવશ્યકતા શું છે? કારણ કે ત્રીજી એટલી ધારણાિિક્ત હોવા રાભવ નથી કે તે ને તેનો અર્થ ધારણ કરી શકે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાવતી ડાય તે મૂળ દાખલ ચેાથી ચોપડી ભણુહારની બનાવેલા ક્રમ જેટલું મૂળ મી. ખરેાડીઆએ ત્રીજી ચોપડીથીજ સસ્કૃત વ્યાકરણની શરૂઆત કરવાની યોજના દર્શાવી છે, પરંતુ હજી ત્યાં તે ગુજરાતી વ્યાકરણ સમજવાની ચોગ્યતા ધારવામાં આવે છે તેને સંસ્કૃત વ્યાકરણ શૌરીતે સમહવી કે વાણાવી શકાય ? અલબત સંસ્કૃત ભાષાની સહજ શરૂઆત પાંચમી છઠ્ઠીથી કરી રાકાય પણ તેના કાંઈ વાંચનમાળામાં પાહે ન ય. તેને માટે તે એવી નાની નાની વ્યાકરણની બુક નૈઇએ કે જે સાથે ચલાવવામાં ઉપયોગી થાય. બાદ પહેલી એડીથી દરેક ચોપડીમાં સ્તન દાખલ કરવા વિચાર જણાવ્યા છે. સ્તવન પ્રાયે રાગ રાગણીમાં કે દેશી ઢાળમાં થાય છે, તે પહેલી ચાપીથી કેવી રીતે શિખવી શકાય ? તેને માટે તો માત્ર દેહરા કે ચાપોઇન્ટ હાથી નો. આગળ ઉપર પણ ખાતા સુધી અફારમેળ કે ગામવાળા દેશમાં બનાવેલી કિવતાઓ ચાલી લેશે. તેમાં સ્તવના ચાલી શકે નહીં. ભલે રતવામાં સમાયેલા પરમા માની સ્તુતિયા આત્માની નિંદાના ભાવ તેમાં સમાવવામાં આવે. આટલી હકીકત ઉપરથી મી. બરેડીઆએ જણાવેલી ચેરનામાં કેટ લા ફેરફાર કરવાની આવશ્યકતા છે તે સમજી શકાશે, પણ હવે તેવી વાંચન માળામાં શુ દેવુ એટએ તે જણાવવાનું બાકીમાં રહે છે તે આ નીચે દાવીએ છી For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જની વાંચનમાળાની યોજના. ગુજરાતી વાંચનમાળા જે હાલ સરકારી સ્કૂલોમાં ચલાવવામાં આવે છે તે આખી આપણે અચાહા માનવા બીલકુલ કારણ નથી. તેમાંના ઉપયોગી અને વિરોધી પાઠો આપણે સ્વીકારવા અને જેટલા તેમાંથી બાદ કરવામાં આવે તેને બદલે જનતવ જ્ઞાન તેમજ ધાર્મિક ક્રિયાઓનું જ્ઞાન આપે તેવા પાડે. એક ઉત્તમ પુરૂષોને ઢંકામાં ચરિત્ર, સતીઓના ચરિ, પધરામાં ધાર્મિક જ્ઞાન મળે તેવી દેહરા ચોપાઇ અને વાવાળી કવિતાઓ, તીર્થને વન, નીને મા૫ અને જનની ઉચ્ચતા બતાવનારા બનેલા બનાવોના વન વિગેરેના પાંડે નવા બનાવીને દાખલ કરવા જોઈએ. ગુજરાતી પહેલી પડીમાં નવકાર મંત્ર મૂળ દાખલ કરવામાં આવે તે અડચણ જણાતી નથી. પરંતુ તેનો અર્થ અને તેનું વિશેષ સ્વરૂપ બીજી ચોપડીથી રગડતું ગાતું દરેક લુકમાં મિસર આપવું. વા વિભાગમાં ઉત્તમ પુરૂષોના અને સતીઓના ચરિત્ર ટુંકામાં પાઠરૂપે બનાવી બીજી ચેપછીથી ક્રમે ક્રમે વધતા વધતા પ્રમાણમાં ને સંખ્યામાં સાતમી સુધી આ પવા, તે સાથે તે દરેક પાઠની નીચે તેનો રહસ્ય -જે જે ગુણ તે ચરિત્રના નાયકમાં મુખ્ય પગે રહેલો હોય તેનું અનુકર કરવાની પ્રેરણા થાય તેવી રીતે દાખલ કરવો. દેવ, ગુરૂ, ધનું સામાન્ય અને વિશેષ સ્વરૂપ, જનને અને અન્ય મતના પર્વનું સ્વરૂપ, તેમાં થતી ક્રિયા અને તેમાં રહેલું રહસ્ય તેમજ તેથી પ્રાપ્ત થનાર લાભ અને હાની-સાદી ભાષામાં સમજી શકે તેવી રીતેજુદા જુદા પાડે કરીને સમાવવું. જેથી સ્વતઃ વગર કશે અન્ય ઉપર અફગી અને નશામાન્ય દેવ, ગુરૂ, ધર્મ તથા પર્વ ઉપર રૂચી પ્રાપ્ત થાય. વ ન કી ગમ 9નું અને પુણ્યનું સ્વરૂપ, પૂરણબંધને કારણો; પછી જીવનું અને પાપનું ૨૨પાબંધના કારણ; ત્યારપછી બંધના રૂપમાં કર્મ સંબંધી સ્થળવિચાર, ઉત્તમ અનુત્તમ કરણી તરીકે આવ રાવ રામજ; તપ કરવાની આવશ્યકતામાં શરીર સુખાકારીના ખાસ કારણ તરીકે સમજુતી અને છ કે સાતમી ચોપડીમાં છેવટે મોક્ષનું કે સિદ્ધનું સ્વરૂપ આ બધું નવા નવા પાઠ બનાવીને વાંચનમાળામાં કમસર દાખલ કરવું જોઈએ કે જેથી બાળકે પોતપોતાની શક્તિ અનુસાર તેનું જ્ઞાન મેળવવા ભાગ્યશાળી થાય. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ધર્મ પ્રકાશ. બાર ભાવના અને રમાદિ ચાર ભાવને તો આમા ભૂલી નજ ને એ. બાઃ ઓ ભાવ વધારાના થિી નવા મંડળ આપે છે ત્યારે તેમને માટે ખારા મોબાય તે હેતુ સિદ્ધ કરી આપે છે, પ્રમાદભાવના ઈનું રાળ ઉyી કરે છે, કરણાભાવના દાને શિખર પર ચાડે છે અને માધ્યભાવના છે અનેક પ્રકારનું શિક્ષણ પૂરું પાડે છે. આ ભાવનાઓના પાડા ખાસ બનાવવા જોઈએ. આ બધી બાબતો સાથે હાલના પદાર્થવિજ્ઞાન શા કરતાં બહુજ ઊંચી પ્રતિનું આપણું પદાર્થવિજ્ઞાન શાસ્ત્ર (પદ્દ કોનું સ્વરૂપ) એવી રીતે તે વિષયના પ્રવીણ પુરૂષ પાસે પાડે બનાવરાવીને દાખલ કરવું જોઈએ કે હાલની નવી રોશનીમાં મોહ પામેલા લોકો પણ કાન પકડી જેનશાસ્ત્ર એ બાબતમાં પરિપૂર્ણ સ્થિતિવાળું છે એમ કબુલ કરે. આ બાબત બહુ મુશ્કેલ છે, પરંતુ એની આવશ્યકતા પણ એટલી જ છે કારણકે હાલના શોધક પુરૂવો નવી નવી શોધ બહાર પાડી જે મહત્વ મેળવે છે તેવી મહત્વવાળી વા. તે જેનશાસ્ત્રમાં પ્રથમથી જ સમાયેલી છે એવી ખાત્રી કરી આપવાની જરૂર છે. પ્રથમની વાંચનમાળાની કવિતા પૈકી કેટલીક બીજી ચોપડીથી જ પાકે કાઢી નાંખવાની જરૂર પડે તેવી છે તે પદ્ય રચનામાં પ્રવીણ હાય તેની પાર દેવર ચોપાઈ વિગેરેમાં તે તે બાબતો કે શેલીથી વિપરીત ન પડે તેવી રીતે સમાવી નવી કવિતાઓ બનાવરાવવી. આ કામ બહુ કઠણ શબ્દ રચના લાવનાર વિદ્વાન પાસે કરાવવાનું નથી; પણ સાદી ભાષામાં, સાઇ શબ્દોમાં, સહજે શિખામણ મળે તેવી ઢબમાં, કવિતા બનાવવાના કુદરતી અભ્યાસી પાસે કરાવવી યોગ્ય છે. કેટલીક વખત સ મ વિચાર લખવો સ હેલો પડે છે પણ તેને સાદી ભાષામાં સમજાવવું મુશ્કેલ પડે છે તે વાત આ પ્રસંગે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. હવે દરેક બુકમાં કેટલા પાઠ નાંખવા ? તેમાં જુની વાંચનમાળામાંથી કયા કયા ને કેટલા લેવા? નવા પાક કયા કયા વિષય પર ને કેટલા બનાવવા? અને કવિતાઓ જુની કઈ કઈ રાખવી અને નવી કેટલી તેમજ યા વિષય પર બનાવવી ? આ બધાનો નિર્ણય કરવો બાકીમાં રહે છે, પણ પ્રથ- અમે ઉપર બતાવેલા વિચાર ઉપર આપણે વિદ્વાન વર્ગ ધ્યાન આપે અને તે ધોરણ ને વાસ્તવિક લાગે તો પછી એ સંબંધમાં પણ વધારે For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેની વાંચનમાળાની યોજના. ૧૩ ખુલાસો પ્રગટ કરશું. કારકે આજ સુધીમાં જે બે ચાર વિદ્વાનોએ પિતાના વિચારો જણાવ્યા છે તે મિ. બોડીની બેજનાને અનુસરતાજ જ તાવેલા છે. અમારી ધારણા કેટલેક અંશે તેથી તદન જુદા પ્રકારની જ છે, તો આ લેખ વાંચ્યા બાદ તેમણે પોતાના વિચારો જણાવેલા છે તેઓ તેમજ જેમણે પોતાના વિચારો રજુસુધી કાંઈ પણ જગ્યા નથી તેઓ પણ પિતાના વિચાર આ મારિકધારા યા જે પત્રકાર જણાવશે તો ત્યારપછી આગળ વિચાર ચલાવે અનુકૂળ પડશે. આ નવી વાંચનમાળા બનાવવાનું કામ અમને તો એટલું બધું મુશ્કેલ લાગે છે કે તેને માટે જોઇતી પૂરતી વિદ્વતાવાળા વિદ્વાનો આપણુમાં દષ્ટિએ પણ પડતા નથી. કારણકે આ કામ ગુજરાતી વાંચનમાળા બનાવવાનું છે તે સાથે તેની અંદર ધાર્મિક શિક્ષણ મળે તેવા પાઠો બનાવીને દાખલ કરવાના છે અને હાલમાં વિદાન ગણતા બી. એ. ને એમ. એ. થપેલા કેતનબંધુઓમાં વાસ્તવિક તો ગુજરાતી ભાષામાં પણ પૂરા વિદ્વાન ગગાય તેવા પ્રાયે જણાતા નથી તેમ ધાર્મિક શિક્ષણ લીધેલાઓને તો તેમાં પ્રાયે અભાવજ દષ્ટિએ પડે છે. ત્યારે જેનું એ કાર્ય છે તેને એનું જ્ઞાન નથી અને જેને શાન છે તેઓ ગુજરાતી ભાષાના લેખક નથી. આ એકાએક ન ટાળી શકાય તેવી મુશ્કેલી છે. કેમકે સામાન્ય જ્ઞાનથી કાંઈ તે વિષયના પાઠ લખી શકાતા નથી. પાડે લખવા માટે તો તે તે વિષયનું વિશેષ જ્ઞાન મેળવેલું હોવું જોઈએ. ત્યારેજ બીજાને સહજ બોધ મળે તેવા પાઠ લખી શકાય તેમ છે. એટલા માટે આ કાર્યમાં પ્રવીણ મુનિ મહારાજાએમાં જેમણે આપણી ગુજરાતી ભાષા વિગેરેનું વ્યવહારિક જ્ઞાન પણ સારી રીતે મેળવેલું હોય એવા બેચાર મુનિરાજ દષ્ટિએ પડે છે, તેમની મદદની પૂરી આવશ્યકતા છે કે જેથી કોઈપણ પાઠમાં જન શેલી વિરૂદ્ધ વાક્ય આવે નહીં. તે સાથે અન્ય મતને યા અન્ય કોમન કે અન્ય જાતિના ગુજરાતી ભાષામાં વિદાન ગણાતા હોય તેમની મદદ લેવાની પણ આવશ્યતા છે કે જેથી ભાષા દોષ બલકુલ ન આવે. આ વાંચનમાળા છે, આમાં બારાક્ષરીને કોઈ પણ વિભાગ ફેરફાર ચાલી શકે તેમ નથી. વળી તેવા વિદ્વાને વિદ્યાર્થીઓની ગ્રહણધારણ શક્તિનું પણ અનુમાન કરી શકે જેથી આવા કે આટલાં પાઠ તે તે બુકના ભગનારાને અનુકૂળ પડશે કે કેમ ? તેનો વિચાર બતાવી તમાં ધરતા ફેરફાર કરાવી શકે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ શ્રી જૈનધર્મ પ્રકાર. આ ઉપરથી એવો સાર લેવા નથી કે આ કામ તદન સા છે, પણ તેને સહેલસુતર માની લઈ બીજા વિદ્વાને હાંસી કરે તેવી સ્થિતિમાં વાંચનમાળા બહાર પાડવામાં આવે તેમ ન થવા માટે આ સુચના માત્ર છે. બાકી પ્રયાસથી અસાધ્ય એવું પ્રાગે કે કાર્ય હતું જ નથી પરંતુ કાર્યને બરાબર સમજીને, યોગ્ય રીતે મજબુત હાથવડે કામ લેવાવું જોઈએ. એટલી ખાસ શુદ્ધ અંત:કરણુની અમારી વિજ્ઞાપને છે. હાલ વધારે લખવાની આ વશ્યકતા નથી. (जैन श्वेतांबर मुमुक्षु वर्गने नम्र विज्ञप्ति.) આપણે સુધારો.” (Self Improvement.) મારા વહાલા ભાઈઓ અને બહેન ! આપણો પિતાનો સુધારો કરવા કોણ આવશે ? શું સિદ્ધિ સાથે સધાવેલા સિદ્ધ ભગવાને કિંવા અરિહંત મહારાજાઓ, કિંધા સુધર્માસ્વામ્યાદિકની પટપરંપરામાં થયેલા આચાર્ય મહારાજાઓ, કિંવા ઉપાધ્યાય મહારાઓ, કિંવા સુવિહિત મુનિ મહારાજાઓ-કોણ આવી આપણો સુધારો કરી આપશે ? આપણા પવિત્ર શાસનની મર્યાદા મુજબ વિદ્ધ ભગવાનો પિતાનું નિરૂપાધિક મુક્તિસ્થાન તજી અહીં કદાપિ અન્ય દર્શનીઓના માનવા મુજબ આવવાના નથી, તેથી તેઓ સંપૂર્ણ સુખી છતાં અહીં આપણે સુધારો કરવા પધારે એવી આશા રાખવી ખોટી છે. અરિહંત ભગવંતો પણ આવા પંચમ ( વિષમ દુલમ) કાળમાં આ ક્ષેત્રમાં લાભ નહિં તે પણ આપ ભાઈઓ અને બહેનો સારી રીતે જાણે છે, કે સ્વર્ગપુરીમાં રિસાલા આચાર્યાદિક મહા પુરૂની પણ આપણું અત્યંત મહાલા પરલોક સિધાવેલા પૂજ્ય પિતાદિકની રે અવ આપણા સુધારાની ખાતર આવવાની આશા રાખવી ખોટી છે. ત્યારે હવે મારા વહાલા ભાઈઓ અને બહેન ! આપણે પોતાની સુધારો કરવા - પણે કોની આશા રાખવી કે જે આશા કોઈ વખત પણ ફળીભૂત થઈ શકે ? આહા મારા વહાલાઓ! ખરેખર હું ધારું છું કે આપણે કસ્તુરીયા મૃગની પર કેવળ મુગ્ધતાવડે બહાર વ્યર્થ ભટકીએ છીએ. ગંધનો સમૂહ આપણી For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન શ્વેતાંબર મુમુક્ષ વર્ગને નમ્ર વિજ્ઞપ્તિ. ૧૦મ અત્યંત નિકટ છતાં આપણે તેને અનણુ હાઇ ખઢાર ખાÇએ છીયે. આન નધનજી મહારાજ કહે છે કે સર પર પંચ વસે પર્મેસર, વાગે' સુચ્છમ મારી; આપ અભ્યાસ લખે કેઇ વિા, નિરખે કુકી તારી.” આમ પંચ પરમેકી રૂપ તત્ત્વથી પેતેજ છતાં કેવળ વિભ્રમ વડે આ પગા મામા ના દેડે છે, જેથી દિન પ્રતિદિન સ્વહિત નહિ કરતાં અ તિમાં વધારો કરે છે. લેન્દ્ર યાગીશ્વર કહે છે કે~ શા મારી આાસન ધરી ધર્મ, અજપા જાપ જપાવે; નધન ચેતનમય મૃત, નાથ નિરજન પાવે, સાચી વસ્તુ પોતાની પાસે છતાં અને તેનેજ કેળવી તેને અનુભવ (બેગવટા) કરવા ભાગ્યશાળી યુની શકાય તેમ છે, છતાં તેમાં ઉપેક્ષા બુદ્ધિથી ક્રિયા વિશ્વવડે વિપરીત-આત્મ અહિતકારી જડ વસ્તુએમાં મુઝાઇ જવાથી આ જીવો પાનાનું કેટલું બધુ ખાવે છે કિવા બગાડે છે તે કહ્યું જાય તેમ નથી. પ્રમાદ પરવશ થઇ ચાતરક અગ્નિ ભાગેલા ધરમાં સેાડ તાણીને સુનારની પરે સુતા છે. જરા પણ ભય ધારી પોતાને! ખરે સ્વાર્થ સાધી લેવા તત્પર થતા નથી. કિપાકના કુળની જેમ દીઠે નેહર તથા ખાવે સ્વાદિષ્ટ આરબ-શરૂઆતમાં રમ્ય પણ અંતે-પરિણામે મહા વીરસ્ર વિષયેામાં અત્યંત આસક્ત અની મહા દુર્દશાને પામે છે. પાતાના પૂજ્ય પૂર્વને સુશીલતાના જે સખ્ત નિયમને અનુસરતા તેમને દૂર મૂકી કેવળ સ્વતા આદરી કુશીલ જયાની સંગતિ ભજી કુશીલતાને સેવન કરવા પૂજ્ય પૂર્વન્ને જ્યારે સત્-સુશીલ જનેને કલ્પવૃક્ષ સમાન લેખી સેવતા, તેમને કામકુંભ માં મંગળકાશ જેવા લેખતા, તેમને કામદુધા, યા સુરધેનુ સમાન ગણતા, યાવત્ તેને અદ્ભુત ચિંતામણિ સંદેશ સમજી સાદર સેવતા; સહિત સાધવા તેવા સત્ પુરૂષોનુજ શરણ લેતા ત્યારે આજકાલ તે દિષ્ટ રાગના શૅરથી બહુધા તેથી વિપરીતજ જણાય છે. પહેલાના પુણ્યશાળી જો ગુયાને ઝવેરીની પેરે પરખી લેતા ત્યારે અત્યારના અર્ધદગ્ધા તેથી ઉલટું કરવા દાસે છે, આથી પરિણામ દિન પ્રતિદિન ખાટા આવતા દે. ખાય છે કેમકે ‘વાસ્તુતિઓનો નાશઃ વારમાર્થિ ' ગાડરીયા પ્રવાલ જેમ ગાણ્યો તેમ ચાલ્યે, પરમાર્થ જેવા કારવવાનુ કÛ રહેતું નથી. આ પ્રમાણે કદાપિ ક્રેય સાધી શકાય નહિં પોતાનુ શ્રેય કરવાના ઉત્તમ લાગ્યા છે. પેાતાના .. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ થી જેના પ્રકાશ. રસ્તો એ છે કે અમેદિની અતિ પ્રિય સ્વછંદતા હજી પરમપવિત્ર સર્વ પ્ર. થત શાસ્ત્રને માન આપી સ્વ પરને તારવા સમર્થ સદગુરૂઓનું અતિ મ ભાવે સેવન કરી–તેઓની હિતવાણી અમૃત રામાણી સમજી, અતિ આદર પક કપટવડે પી પી પટ બની, તેને કળરૂપ પિતાની અાદિ ગકલતમાં ચાલી જતી ભૂલ સુધારી-તેમને સચોટ પકડી તેમને ત્યાગ કરવા ઉજમાળ થઈ, ત્યાગ કરી, ઉત્તમ ગુણોનો નિધાન જે પોતાની જ નધિમાં અનાદિ દેશોથી ઢંકાઈ ગયેલ છે તેને જ પ્રગટ કરે. આજ સત્ સંગતિનું ફળ છે. દરેક માબાપે ઉપર મુજબ સદગુરદ્વારા શાસ્ત્ર શ્રવણ કરી યા અને ભ્યાસ કરી તેમાં હિતશિક્ષાઓ હદયમાં ધરી દેવાની ની કરો-ભૂજ સુધારી પિતાના બાળબચ્ચાંઓને બરાબર સુધારી શકવાના નહિં. કેમકે તે ના અસંસ્કૃત (નહિ સંસ્કાર પામેલા) હદયમાં બીજાને સુધારવાની દાઝ ક્યાંથી હોય? આત્મ-સુધારાને અતિ સ્વાદિષ્ટ ફળ ચાખવા પોતે જ કમનશીબ રહેલા બીજાને કેવી રીતે ભાગ્યશાળી બનાવી શકે? જેનો આગેવાન આંધળા તેનું લશ્કર કૂવામાં’ એ ન્યાયને અનુસરી ઉન્માર્ગે ચાલતી સ્વ સંતતિને કોણ રેકી શકે? ઉન્માર્ગપર ચડી પાયમાલ થતી પિતાની જ પ્રજાનું રક્ષણ કરવું આમ જ્યારે અશક્ય પ્રાય છે તો ઇતર સર્વ પ્રજાનું તે કહેવું જ શું ? બારીકીથી જોતાં સમજાય તેવું છે કે દરેક ઘર, કુટુંબ, જ્ઞાતિ, જતિ યા સમસ્ત કેમ-સમુદાયના સુધારા માટે તે દરેકે દરેકના આગેવાનોને સુધરવાની ખાસ જરૂર છે. સારા પાયાપર-સરસ અને સરલ સુધારાની આ કુંચી અતિ ઉપચગી હોવાથી તે દરેકે દરેકને ખાસ લક્ષ્યમાં લેવા યોગ્ય છે. માબાપાદિક વડીલોને સાચે સુધારો થયા વિના કદાપિ ગૃહ-સુધારો થઈ શકે નહિં. સમસ્ત ગૃહ-સુધારો થયા વિના કદાપિ કુટુંબ-સુધારે ઉમદા રીતે થઈ શકે નહિ. તેમજ સમસ્ત જ્ઞાતિ-જાતિના ઉમદા સુધારા વિના સબસ્ત કેમ-સમુદાયને સુધારે જોઈએ તેવા ઉમદા રીતે કદાપિ થઈ શકે નહિં. આ સામાન્ય નિયમ આપણને પ્રત્યક્ષ અનુભવગેચર થઈ શકે છે. જે પરમાં વિવા-રસિક અને વિવેકી વડીલ વર્તતા હોય છે તે ઘરમાં કોઈક જ અપવાદ મૂકી) સર્વ પ્રજા ગુણશાળી હોય છે. એ જ પ્રમાણે આગળ સર્વત્ર સમજવું. જેમ લોકિકમાં તેમજ લોકોત્તર મુનિ-માર્ગમાં પણ સમજવું. જે ગણ (સાધુ-સમુદાય) માં નાયક ઉત્તમ હશે અર્થાત પવિત્ર રત્નથી (સમ્યગ દર્શન અને ચારિત્ર) આરાધના પ્રતિદિન ઉજમાળ હશે તેને શિર પરિવાર For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન વેતાંબર મુમુક્ષુ વર્ગને નમ્ર વિજ્ઞ. ૧૦૭ પણ પ્રાદે તેજ કરો પણ જ્યાં નાયક-આગેવાનજ નિર્ગુણ હશે અર્થાત પંચ મહાવતરૂપ પાંચ મહા પ્રતિજ્ઞાઓ અરિહંતાદિક સમક્ષ કરી વમનભક્ષી શ્વાનની પરે છે કાયને હાનિશ કરો કરે- કરાવે, અસત્ય બોલે બોલાવે, અદા (પરાઈ અણદાંડી પર અગિરાદિક) પિતે લે લેવરાવે, અબ મૈથુન કંડા છે વરાવે, (ચિંતામણિ જેવું દુર્લભ પોતાનું કાચબો પિતે ખંડે અને તેના પાપમતિ થઈ બીજાનું ખંડા) પરિગ્રહ-મહા અનર્થ કારી દ્રશાદિક મછારૂપ બા અને મિથ્યાત્વ ક ય કામ સેવાદિક અત્યંતર પરિયા પતે રો-રાખે અને અન્ય પાસે રખાને, યાવત “વટલેલી બ્રાહ્મણ નરકડીમાંથી જ' તે ન્યાયે એ ધારે રાત્રિભોજન કરે, જૂગાર ખેલે, કંદમૂલાદિક અભય ભાણ પણ કરે, તે લપટીલાં પાડે, આરીસે અવલોક, છતાં કલ્પપાદાદિક સદશ સંત શિરોમણિ ગુણરત્નાકર સુવિહિત સાધુ-મુનિરાજોની અવગણના કરે આવી અતિ અધમ નિંદાપાત્ર જેની સ્થિતિ બની રહી હોય તેનો પરિવાર પણ કાઈકજ અપવાદ મૂકી) પ્રાય: તાદશ જ હોય. આ વાત પણ અનુભવી શકાય તેવી જ છે. અલબત આજકાળ સાક્ષાત તીર્થકર, ગણધર, સામાન્ય કેવળી, અવધિ મને પર્યય જ્ઞાની, ચાદપૂર્વધર, દશ પૂર્વધર યાવતું એક પણ પૂર્વધરને વિરહે આખા શારાનને આધાર પૂર્વ મહા પુરૂષોએ પર્વદા સમક્ષ પ્રરૂપેલા પરમાગમ (ઉત્તમ શા) તેમજ પરમ પવિત્ર તીર્થકર ભગવંતાદિકની પવિત્ર પ્રતિમા ઉપર છે. તેજ આગમો તથા પાવન વીતરાગ મુદ્રાઓનું યથાર્થ રહસ્ય બતાવવા મુખ્યપણે અધિકારી નિગ્રંથ-મુનિવર્ગ જ કહેલો છે. આ અપાર સંસાર સમુદ્ર તરવા-તારવા સમર્થ જિનશાસનરૂપી સકરી વહાણને બરાબર ગતિમાં ચલાવવા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થીર અને ગણાવદકાદિક એ મોટા અધિકારી વર્ગને સુકાનીઓની જગાએ સમજવામાં આવે છે અને શેવ રામાન્ય સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાના સમુદાયને સાયાંત્રિક (ઉક્ત મકાશને અવલંબી આ અતિ ભીષણ ભવસમુદ્ર ઉલ્લંધી મોક્ષપુરી જવા નીકોલા) ને ઠેકાણે લેખવામાં આવે છે. ચોખી રીતે સમજી શકાય છે કે રાથી મોટું ખમ ગણાતા સુકાનીઓને શિરે છે. તેઓની સરસાઈમાં બીજા તઃ આદિવાને મોટો લાભ સમાયેલ છે. ઉકત સુકાનીઓ આ મહા જેમમવાળા હોદાને બરાબર લાયક થઈ અથવા પૂર્ણ લાયક થવા યોગ્ય પ્રયનપર રી, કેવળ પરમાર્થબુદ્ધિથી જ ગ્રહણ કરવા યોગ્ય આ અતિ ઉત્તમ છેદાને For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૨૦૮ શ્રી જૈન ધર્મ પ્રકાશ મિથ્યા માનાદિ માં નહિ અંજાતા અથવા કોઈ પ બેટી લાવામાં નહિં લપટાતા કેવળ નિઃસ્વાર્થબુદ્ધિ રાની પૂર્વ મહા પુરથી આભ-લપુના ભાવતા ભાવતા ગ્રહણ કરી, તદનુકૂળ પિતાને સર્વ કરને પૂરી કાળજીથી બજાવે, ભવભીરતા ધારી, કોઈ રીતે ઉન્માર્ગ દેશના યા સન્માર્ગ લોપ થાય તેમ નહિ વર્તતા, પ્રતિદિન જયવંતા વર્તતા જિનશાસનને પુષ્ટિ મળે તેમ સાવધાનપણે પંચાચારાદિકમાં તત્પરતા ધરે તે અવશ્ય પવિત્ર શાસનના પ્રભાવે અને પિતાની ભાવના યોગે આ પ્રત્યક્ષ અનુભવાતા મહા ભયંકર ચતુતિરૂપ સંસારસમુદ્રને તરીને બીજા અનેક ભવ્ય સને પણ આ દુઃખોદધિથી તારવા સમર્થ થાય. આથી સુકાનીઓને અતિ ઉમદા પણ ખમવાળા અધિકારને પિતાની યોગ્યતા વિના આપમતિથી આદર્યાથી પરિણામે અપને ભારે નુકશાનીમાં ઉતરવું પડે છે. આ પ્રમાણે ઉપદેશમાલાદિક અનેક પ્રમાણિક શાસ્ત્રકારો કહે છે, ત્યારે એમ સિદ્ધ થયું કે પવિત્ર શાસનની રક્ષા તેમજ પુષ્ટિ માટે અતિ ઉત્તમ સુકાનીઓની ખાસ જરૂર છે. તેઓ બે પવિત્ર શાસ્ત્ર રહસ્યના આછા જાણકાર હોઈ પવિત્ર શાસાનો પાવડરી માટે અતિ વિંડી લાગણી ધરાવતા હોય, ગમે તેવા વિષમ સંયોગને લઈને કદાગિત થવા પામેલી શાસન મલીનતાને દૂર કરવા જેઓના અંતઃકરણમાં પુરી દાઝ હાય, સર્વ કઈ શાસન રસિક સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓને અવાર ઉચિત તેમને સહાય તેવા પદેશ આપી તેઓની ધર્મસાગણીને રાજ કરે અને કોઈ વિષમ રાંગ પરથી પતિત થઈ ગયેલાઓને જે પુનઃ ઉદ્ધાર થાય તેમ પરમ કરૂણાથી પ્રેરાઈ પૂર્ણ કાળજીથી કરે-આ આદિ અસંખ્ય ગુણ ગુણાલંકૃત ગાત્ર હોઈ આપણું સૌભાગી સુકાનીઓ ધારે તે દુનીઆમાં કોઈ ન કરી શકે તેવું પરમ આર્યભૂત કામ કરી શકે. અલબત આપણા પવિત્ર શાસનના આવા માવાગી સુકાનીઓ આપણા બામ્યોગે જાગે તે તેઓથી પતિની આપણી પિતાની ફરજે પણ આપણે અવશ્ય અદા કરવીજ જોઇએ. અક્ષરશ: પરમ પવિત્ર પરમાત્માની આજ્ઞાની પરે તે મહાશયોની આજ્ઞાને આપણે અતિ નમ્રતાથી અનુસરીને જ ચાલવું જોઈયે. પૂર્ણ શ્રેયઃ સાધવાને સીધો રોજ એ જ છે. જ્યાં સુધી પવિત્ર શાસન પ્રતિનો તેમજ તેની સાથે અતિ નિકટ સંબંધ ધરાવનારાઓ પતિની આપણી પોતાની કરજો આપણે સમજીએ નહિં અને કંઈક સમજ્યા છતાં માદાદિક પરવશ થઈ આપણી યોગ્ય ફરજો આપણે અદા કરી નહિં અવશ્ય આપણે For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ભવેતાંબર મુમુક્ષ વર્ગને નમ્ર વિજ્ઞપ્તિ. ૧e કાનિ પામો. મિથ્યા માનમાં અંજાઈ એક બીજાની પરવાઈ નહિ રમ ખતાં બેપરવાઈ ધારવી એ વિચૂળ પવિત્ર શાસનની રીતિથી તદન ઉલટુ દેખાય છે. તે પ્રમાણે આપખુદીથી વર્તતાં કદાપિ આપણું શ્રેય થવાનો સં ભવ જણાત નથી. આપણે ધર્મના પ્રભાવેજ સર્વ કંઈ સુખ-સંપત્તિ પ્રાપ્ત કર્યું છે તેને ઉપગાર ભૂલી જઇ તે પવિત્ર ધર્મ પ્રતિની આપણી યોગ્ય ફરજ નહિં બજાવતાં આપણે મોહ મદિરાના નિશામાં આપણું કર્તવ્ય એક બાજુ પર મૂકી મદાંધ એ રાગાંધ બની તદન ઉલટું વર્તન ચલાવિએ તે સ્વ-સ્વામી દ્રોહી એવા આપણે શા હાલ થવાના ? માટે ઉચિત છે કે આપણે પરમ ઉપગારી શ્રી ધર્મ મહારાજની ખાતર આપણા તન મન અને ધનનું અર્પણ કરવા પાછી પાની નહિં કરતાં જેટલી બની શકે તેટલી તેની ઉન્નતિ-પ્રભાવના કરવી જોઈએ. નિગ્રંથ મહાત્માઓને સમુચિત છે કે પોતાની પુઠે લાગેલા શુભાશવંત રસાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકારૂપ શ્રી સંધની જેમ ઉન્નતિ–પ્રબાપના થાય તેમ નિઃસ્વાર્થ-નિરાશ ભાવે પ્રવર્તવું જોઇએ. શ્રી સંધની ખરી ઉતિની પાસે તેઓમાં અરસપરસ સુસંપ રાધે આચાર વિચારની શુદ્ધતામાં રહેલો છે. માટે ઉચિત છે કે પવિત્ર મુમુક્ષુ વર્ગ જેમ શ્રી સંઘમાં સર્વત્ર સુસંપ સુદઢ થાય અને જેમ તેઓમાં પવિત્ર આચાર વિચારની શુદ્ધિ સુદઢ થાય તેમ કરવા આપસ આપસ મુમુલ વર્ગમાં પ્રથમ. અતિ ઉમદા દીલથી એના કરી, વધારી, પિતામાં પ્રથમ પવિત્ર આચાર વિચારની જોઈએ તેવી ઉમદા દીલથી શુદ્ધિ કરી સદ્વર્તન કરી બતાવવું ઘટે છે. લેખક જણાવવા અંહિ દિલગીર છે કે આજકાલ જ્યારે મુમુક્ષ વર્ગમાંજ એકયતા આપી દેવાથી ઠામ ઠામ અવ્યવસ્થા પસરી રહી છે તે પિતાને નિઃસ્તાર કરવા ઉકત મુમુક્ષુવનું આલંબન લેનારા શ્રાવક વર્ગનું તે કહેવું જ શું ? મુમુક્ષુ જ પ્રાય: જન સંપ્રદાયમાં ઉપદેશક તરીકે પ્રસિદ્ધ છે. જેને ઉપદેશક વર્ગમાં એકતા હોય તો ધાર્યું કામ ઉપદેશ દ્વારા કેટલું સહલાઈથી સાધી શકાય ? ઉપદેશક વર્ગનું કેવળ પરમાર્થ. બુદ્ધિથી પવિત્ર શાસ્ત્ર અનુસાર વ્યોત્ર કાળાદિક વિચારી શ્રોતાવર્ગને બુઝ પડે તેવું સરલ - સાદી ભાષામાં ઉપદેશદ્વારા કહેવું થતું હોય તો ઉપગારમાં કેટલો બધે વધારો થાય ? મંદ પરિણમી -શિથિલ-લોચાલાપસીઆ સાધુઓના સંગથી પર સડો થવા પામી હોય તે કેવો પ્ર નિર્મળ થવા પામે ? ઉત્તમ પ્રકા For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ શ્રી જનધર્મ પ્રકાશ, રનો ત્યાગ વૈરાગ્ય ધારી, વિવેક પૂર્વક શાસનને ખરા લાભની ખાતર ઉડી લાગણીથી ઉપદેશકારા પ્રયત્ન સેવા હોય તો કેવો અનાદ લાભ થઈ શકે ? ભિયાથીઓની રાંગતથી, અજ્ઞાનતાના કનેરથી કે ગમે છે નવી કાર પાસે લી છે જે ટા રીન રિને રસી મના હબ, પિતાને રાખ્યા આચાર વિચારે ભૂલી જવાયા હોય તેમજ વહેમોએ ઘર ઘાલ્યું હોય તે સર્વ નિદંભમુનિ ઉપદેશ બળે કેટલી સહેલાઈથી સુધારી શકે ? જ્યારે મુનિમાં એક્યતા (સં૫) અને યોગ્ય આચાર વિચારની શુદ્ધિથી પવિત્ર શાસન તેમજ શાસનરાગી જનોને આવો અણધાર્યા અનુપમ લાભ સાંપડી શકે તેમ છે તો પછી મારા વહાલા ભાઈઓ અને બહેને ! ભાગવતી દીક્ષા ગ્રહણ થી છતાં અગાર તજી અણગારપણું ધાર્યો છતાં, રાગ દેશ અને મહાદિકને હઠાવવા માટે ગામ નગર જ્ઞાતિ કુટુંબ કબીલાદિકને પ્રતિબંધ મુકયા છતાં, અને છેવટે માન અપમાન તજી, સુખ દુઃખને રામ ગણી, રાઈ પરીસહ ઉપરાને સહન કરી, શ્રી વીતરાગ પ્રભુની આજ્ઞાને નિકપટપણે અનુસરી આ પણ અનાદિ મલીન આત્માને ઉજવલ (નિમંળ) કરવા ખાસ નિશ્ચય કર્યા છતાં ક્ષણવારમાં તે સર્વ ભૂલી જઈ આપણો આત્મા ઉલટ મલીન થાય અને ચાર ગતિરૂપ સંસાર સમુદ્રમાં પુનઃપુનઃ ડુબી મહા દુઃખનો ભાગી થાય એમ પવિત્ર પ્રભુની ઉત્તમ આજ્ઞા ઉલ્લંધી આપણને કરવું શું ઉચિત છે ? - પરમ કરૂણાવંત પ્રભુએ આપણને નિરંતર મૈત્રી, પ્રમોદ, કરૂણા અને ઉદાસીનતા રૂપ ચાર ઉમદી ભાવનાઓ ભાવી આપણા અંતઃકરણને નિર્મળ કરવા કહ્યું છે. અનિય, અશરણુ, રાંસાર, એક અને અન્ય આદિક ૧ર ભાવનાઓ પ્રતિદિન ભાવી આપણે વૈરાગ્ય રોજ કરવા ફરમાવ્યું છે અને પંચમહાલતની ૨૫ ભાવનાઓ દિનપત્યે ભાવી સંયમની રક્ષા કરવી કહી છે તે શું આપણે તદન ભૂલી જવું જોઈએ. ના ના કદાપિ નહિં! મારા વહાલા ભાઈઓ અને બહેનો! આ આપણે આપણા હદયપટપર ખાસ કરી રાખવું અને નિરંતર લક્ષ્યમાં રાખવું ઘટે છે કે પરમ પવિત્ર જૈનશાસનની ઈયે આપણે જીવ માત્ર તરફ મિલ ભાવથી જોવાનું ય વ ાનું છે. પવિત્ર શાસન રસિક, શુદ્ધ ગુણવંત યા ગુણરાગી તરફ આપણે પ્રમોદભાવે જોવાનું યા વર્તવાનું છે. દ્રવ્યાદિકથી દુઃખી હોઈ રસીદાતા સાધમ કાર્દિકને યથાશકિત દ્રવ્યાદિકથી અને ગમે તે અન્ય વિષમ સંગે ધર્મથી પતિત થયેલા કે પતિત થતા યા ધર્મ નહિ પામેલાઓને શુ વીતરાગ ધર્મત રામની For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન શ્વેતાંબર મુમુક્ષુ વર્ગને નમ્ર વિજ્ઞપ્તિ. ૧૧૧ પવિત્રધર્મ પમાડવારૂપ ઉત્તમ કરૂણા વડે સહાય આપી ઉદ્ધરવાની આપણી ખાસ ફરજ છે. કેવળ ધર્મવિમુખ અનાર્યવૃત્તિ પાપરતિ પ્રાણીઓ તરફ પણ દેવ નધેિ આણતાં ઉદાસીન ભાવેજ આપણે જોવાનું યા વર્તવાનું છે. આપણું ખરેખરા શ્રેયને રસ્તો કરૂણુળ દેવે આજ બતાવેલો છે અને તે આદરવામાં આપણને કણ પણ પડતું નથી, ઉલટું પરમ સુખ પ્રગટે છે. સર્વત્ર ઉકત મર્યાદાએ વર્તતાં સ્વપમાં સુખશાંતિ પ્રસરે છે. પવિત્ર આચાર પરાયણ પ્રાણું આ લોકમાં ચંદ્ર જે નિર્મળ યશ પામી પરત્ર પણ પરમ સુખ પામે છે. આથી વિરૂદ્ધ વર્તતાં આ લોકમાં પ્રગટ અપવાદ અપયશ પામી પરભવમાં મહા અનર્થ પામે છે. એક સામાન્ય રાજાની આજ્ઞા ઉલંઘવાથી મેટો અનર્થ પ્રગટે છે તો કેવળ આપણું હિતનીજ ખાતર પરમ કિરૂણાથી પ્રગટેલી ત્રિભુવન-પૂજ્ય શ્રી તીર્થંકર પ્રભુની પવિત્ર આજ્ઞાનું સ્વછંદતાથી ઉલંધન કરવાથી કેટલો બ મોટા અનર્થ થવાની તે મારા વહાલા ભાઈઓ અને બહેનને સારી રીતે વિચારવું ઘટે છે. રામ્ય વિચાર કરી ગેરમર્યાદાસર થતું આપ ખુદીનું કેવળ અવળું વિરૂદ્ધ વર્તન સર્વથા તજી પરમ પવિત્ર પ્રભુની અતિ ઉત્તમ આ જ્ઞાનું પૂર્ણ પ્રેમથી સેવન કરવું ઘટે છે. પછી પૂર્ણ શ્રદ્ધાથી પ્રવર્તતાં પ્રતિદિન આપણે અસ્પૃદય જ થતો આપણે જેવાના. જે સાચા સુખશાંતિ અનુભવવા આપણે અણગાર થયા છીએ તે અનુભવવાનો દિવસ આપણને ત્યારે જ. આવવાનો કે જ્યારે આપણે પર વસ્તુમાં પેટી માની લીધેલી અહંતા અને મમતાને મૂકી દઈ આપણા શુદ્ધ આત્મ દ્રવ્યમાંજ અહંતા અને શુદ્ધ જ્ઞાનાદિક ગુમ મમતા બાવશું. આવો દિકરાવવા હમેશાં બાધક કારણે તજી રતાંધક કારજ સજવા જોઈએ. જે આપણે હૈડે સાન હોય તો આ અનુપમ ચિંતામણિ સદશ, દશ દષ્ટાંતે દેહીલ, પૂર્વના કોઈ સુકૃત વેગે સાંપડે, આ અમૂલ્ય નરભવ આપણે વૃથા હારી ન જવો જોઈએ, કિંતુ જેટલું આભનીચે ફેરવી શકાય તેટલું ફેરવી બની શકે તેટલી સુકત કમાણી કરી લેવી જોઈએ જેથી અત્ર અને પત્ર સુખશાંતિ સાંપડે. પરમ કપાળ પરમાત્માની પવિત્ર આજ્ઞાનું આરાધન કરવા એવો અમેઘ લક્ષ્ય કરવો જોઈએ કે દરમીયાન સેવન કરવામાં આવતા પૈર્ય, ગાંભિય, આદર્ય. ક્ષમા, મૃદુતા, જુના, નિભતા, નિરાશંસતા અને સત્ય વિવેકિતાદિક સગુણોની શ્રેણીને દેખી ભવ્ય ચોરી પ્રમોદ પૂર્વક પૂર્ણ પ્રેમથી તેનું અનુ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ શ્રી જૈનધર્મ પ્રકાશ મોદન કરે એટલું જ નહિ પણ તેઓ પણ ઉન રસદગુણ ગાંગી બેટી પના ની ભભિ પબ માટે પણ તે અતિ ઉતા અને બુભ વારસો મળી 1. અહા ! મારા વહાલા ભાઈઓ અને બને છે પ્રમાદ શી પરેકરી પરમ મિત્ર પરમાત્માને પાત્ર આ ઇ મ ક ના બબ એ થી મારા પણ તે ' "'. હા ! મારા દે | હિનલાલી ભાગ ? રા યુવા -- રા' સા ન બને છે પવિત્ર આચાર વિચારની શુદ્ધિથી કબ અને ભારે કેટલા બધા સુખી થાય? અને આ પ્રમાણે અખંડ એક્યતા રૂપી સાંકળથી સંબદ્ધ થયેલા, આ વીતરાગ પ્રણીત શુદ્ધ આચાર વિચારના સંસેવનથી પ્રરાન્નાશય ધારી તે મહાભાઓ સાક્ષાત જંગમ કપુરક્ષાની શ્રેણીની પરે પિતાની અતિ શીતલ છાયા વડે, સંસાર તાપથી ખિન્ન થઈ ભાવ શાંતિ માટે આશ્રય લેવામાં આવેલા સુત્રાવક અને શ્રાવિકા વર્ગને રસદુપદેશ રૂપ અમૃત ફળ ચખાડી કેટલો બધો આનંદ પમાડવા શક્ત બને, આ પ્રમાણે પ્રસન્ન દીલથી ઉક્ત નીતિના સેવન વડે કેવો અનુપમ લાભ સંપાદન થાય. અહો ! એ સોનેરી વખત ક્યારે આવશે કે જ્યારે ઉત્તમ ઝવેરીઓની પેરે સદા જયવંતા વર્તતા જૈનશાસન રૂ૫ બજારમાંથી આપણે પૂર્ણ પરીક્ષા પૂર્વક ગુણરત્નોનેજ ગ્રહણ કરશું અને દેશદોને ફેંકી દેશું. એ સેનાનો સૂર્ય ક્યારે ઉગશે કે જ્યારે આપણે વિવેક-પ્રકાશ વડે પ્રગટ રીતે ગુણું દોષને સમજી સદ્ગણોનો જ આદર કરતાં શિખશું, એવી સોનેરી ઘડી આપણે ક્યારે દેખશું-પામશું કે જયારે આપણે પારકા છિદ્ર-ચાંદા શોધવાની કુટેવ ભૂલી કેવળ ગુણ ગ્રહણ કરવાની ઉત્તમ રીત આદરશું-શ્રી કૃષ્ણ મહારાજની જેમ કે ગમે અવગુણોમાંથી ગુણ માત્ર ગ્રહણ કરશું. એવી ઉત્તમ મીનીટ કયારે મળશે કે જ્યારે પાકત સદા શીતલ સંત સુરતરૂની પવિત્ર છાયાનો આશ્રય લઈ તે સંત સુરતની સુવાસનાના બળે પદોષ દુર્ગધ ગ્રહણ કરવાની આપણી અનાદિની કુટેવ સર્વથા પરિહરશું અને નિરંતર સગુણ વાસના ગ્રહણ કરવા સન્મતિ સજશું. એવી અમૂલ્ય સેક-કયારે સાંપડશે કે જ્યારે અનાદિ પ્રિય કુસંગને પાર્વથા જલાંજલિ દઈ સત્રાંગ ભજવા દઢ નિશ્ચય કરશું. આ વાત અનુભવ સિદ્ધ છે કે આપણે ત્યાં સુધી મહા મલીનતા જનક કુસંગ તજી સાંગ સજીએ નહિ ત્યાં સુધી આપણને કુબુદ્ધિ આપી For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન વેતાંબર મુમુક્ષુ વર્ગને નમ્ર વિજ્ઞાપ્ત. ૧૧૩ કુતિમાં દોરી જનારી ગતિને પારામાંથી છૂટી, બુદ્ધિ આપી સુગતિમાં જે લઇ જનેરી રામતિ આપ કદાપિ વરી શકવાના નહિ, સુમતિનાં દઢ સંબ' (ામ ખાપ પt 11 માં બતારાને ધારી શકે બાન . દર દર વેગને નાની મા અને શુદ્ધ ગુણવારા વિના મા આપ કદાપિ પર દેથા દિને કે તે ને પ્રહણ કર્યા વિના રા! મને. શ ણ છે કે બદ્ધ ગણી છતાં પણ આપણે જેમ શકાશે ને . પછી ગરમ મરણ કરવું છે એ જ શી રીતે? પરદો શાક બુદિ માં ધી બળ વતે છે ત્યાં સુધી શુદ્ધ ગુણ ગ્રાહકપણું આવી શકે નહિં. પરસ્પર વિરોધી છે માટે. જ્યાં સુધી શુદ્ધ ગુણ ગ્રાહક બુદ્ધિ પ્રગટે નહી ત્યાં સુધી સતસંગ રૂચિ પાત્ર થવાય નહિં. જ્યાં સુધી આ શ્રય કરવા યોગ્ય અતિ શીતળ છાયાવાળા કલ્પવૃક્ષ સદશ સંત સમાગમ રૂચે નહિં ત્યાં સુધી અમૃતનો તિરસ્કાર કરે તે અતિ મિષ્ટ મધુર સત્ય ધર્મ ઉપદેશ કર્ણગોચર થાય નહિં. જ્યાં સુધી અભિનવ અમૃત સમાન સત્ય ધર્મ ઉપદેશ સાંભળ્યો નથી ત્યાં સુધી આપણને તત્ત્વ વિવેક પ્રગટે નહિં. જયાં સુધી તત્વ વિવેક પ્રગટે નહિં ત્યાં સુધી હિતાહિત બરાબર સમનય ન જ્યાં સુધી હિતાવિત સમણ રામજાય નહિં ત્યાં સુધી અહિતના ત્યાગ પૂર્વક હિત માર્ગનું સમ્યગૂ સેવન થઈ શકે નહિં, જ્યાં સુધી અહિતના ત્યાગ પૂર્વક સ હિત માર્ગનું સેવન કરી શકાય નહિં ત્યાં સુધી પરમ કૃપાળુ પરમાતાની પવિત્ર આનાનું ઉલ્લંધન થયા વિના રહે નહિં. જ્યાં સુધી પરમ કૃપાળુ પરમાત્માની પવિત્ર આજ્ઞાનું ઉલ્લંધન કરાય છે ત્યાં સુધી આ અતિ ભયંકર ભવાદધિ તર અતિ દુષ્કર છે, અને પ્રભુની પવિત્ર આતાના સમ્યગ આરાધનાથી તેજ (સંસાર) તરવા સુતર થઈ પડે છે. | પરમ કૃપાળુ પરમાત્માની પવિત્ર આતાનું આરાધન સમ્યગ રીતે હિત માર્ગનું સેવન કરવાથી થાય છે. એ રીતે રિત સેવન વિવેક પૂર્વક હિત માર્ગના ત્યાગથી થાય છે. વિવેક પૂર્વક અહિત ભાગને ત્યાગ બરા. હિતાહિતને સમજવાથી થાય છે. બરાબર હિતાહતની રસમજ રામ્ય જ્ઞાનક્રિયાના સેવનાર સદગુરૂ ધારો થઈ શકે છે. આમ સિદ્ધ થાય છે કે રામ્ય હિમાર્ગદર્શક ઉકત સદ્દગુરૂ હોવાથી આત્મહિતી વગે તેવા મહામાં પુરૂનો અવશ્ય આશ્રય લે ઘટે છે. ત્યારે આશ્રય કરવા યોગ્ય મુમુક્ષ વર્ગ પોતાના કલ્યાણાર્થે તેમજ આશ્રય લેનાર ઇતર આત્મહિતી For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ શ્રી જૈનધર્મ પ્રકાશ, ની ખાનર પિતાના અસંખ્ય પ્રદેશ રૂપ આત્મામાં કેવી ઉમદા અને વિશાળ રણ-રિ રગતી પેદા કરવી જોઈએ. લોક પ્રસિદ્ધ વાત છે કે કુવામાં હોય તો હવાડામાં આવે. મૂળ કુવામાં પાણીના વાંધા હોય તે હવાડામાં કયાંથી આવે ? જે મુમુક્ષુઓ ઉત્તમ ગુણ રત્નના ધારક હોય તો સહેજે દાશિને તે ઉમદા ગુણ રને લાભ મળી શકે. પણ જે જ્ઞાન વૈરાગ્ય સદ્ગુરૂભક્તિ અને ભયભીરતાદિક સગુણોની ખામીથી પોતેજ ગુણ રિકતા હોય તો તેઓ સ્વાશ્રિતોને શી રીતે ઉક્ત ગુણશાળી બનાવે ? પોતે નિર્ધન ઇનાં જશ્ચિત કરી ધનાઢય બની શકે ? જગત માત્રના દારિદ્ર ચૂરવા ઈચ્છનાર કેવો મહાન ભાગ્યશાળી હોવી જોઈએ ? જગતને અષણ કરનારા તિર્થંકરાદિ જેવા તેવા સામાન્યજને નહતા. તેઓ અસાધારણ નરરતો યા પુરૂપસિંહ હતા. શ્રી સંઘ ઉપર અવસર ઉચિત અનુગ્રહ કરી પવિત્ર શાનની પ્રભાવના કરનારા શીવજી સ્વામ્યાદિક પિતાના અતિઉત્તમ જ્ઞાન વૈરાગ્ય ગુરૂભકિત અને ભવભરૂતાદિક કોટિ ગમે સગુણવડ શ્રી વીતરાગ શાસનની અમૂલ્ય સેવા બજાવવાથી રસિદ્ધ છે. મારા વહાલા ભાઈઓ અને બહેનો ! આવા ઉમદા ગુણોને ધારી પવિત્ર શાસનની અમૂલ્ય સેવા બજાવવા આપણે આવા મહાત્માઓના દાખલા લેવાની જરૂર છે; અને પવિત્ર શાસનની તેવી અમૂલ્ય સેવા બજાવીને જ આ પણ આ આપણે દશeતે દોહીલ ગાવેલ મનુ ય જન્મ તથા મહા ભાગ્યયોગે પ્રાપ્ત કરેલા ઉરામકુળ, પંચેન્દ્રિય પાટવ, શરીર સૌષ્ણવ, રસર સમાગમ અને વીતરાગ વચન શ્રવણદિક ઉત્તમ ધર્મ સાધન અનુકળ સાને મગ્રી અને તે દ્વારા થયેલી ધર્મરૂચિ તથા અનુક્રમે પ્રગટલી શ્રદ્ધા વિવેકાદિક સગુણ શ્રેણીની સફળતા માનવાની છે. પવિત્ર શાસન પ્રતિની આપણી ઉચિત ફરજો સમજવા અને સમજી બરાબર લક્ષ્યમાં રાખી તત્ વર્તવા શ્રી ગૌતમસ્વામી, શ્રી જંબુસ્વામી, પી. પ્રભવસ્વામી, શ્રી શગંભવામ:, શ્રી ભદ્રબાહુનામી શ્રી આર્ય સુરતીરિ, શ્રી સ્થૂલભદસ્વામી, શ્રી વરસ્વામી, શ્રી ઉમાસ્વાતિવાચક, શ્રી આર્યરક્ષિતસૂરિ, શ્રી. સિદ્ધસેન દિવાકર, શ્રી દેવધિંગણિલામાશ્રમણ, શ્રી હરિભદ્રસુરિ, શ્રી ધન સૂરિ, વાદીથી દેવસૂરિ, શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી જગદરિ, તથા શ્રી હીરવિ જ અરિ પ્રમુખ મહા પ્રભાવક રૂપસિંહાના અતિ ઉત્તમ બધજનક ચરિ ખાસ લકઝર્વક વાંગા વિચારો અને ભનના સુધી અનુકરણ કરવા યોગ્ય For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન વેતાંબર મુમુક્ષુ વર્ગને નમ્ર વિજ્ઞપ્તિ, ૧૧૫ છે. જે આમ ઉક્ત મહાપુરાના સચ્ચરિત્રો આબેહુબ ચિતાર પિતાના ધટ મંદિરમાં કરવામાં આવે અને તે પાવન પુરોને પગલે પ્રયાનપૂર્વક ચાલી સાધમાં ભાઈઓમાં ' માતા સાથે ગુરુવર્ય ઉચિત આચાર વિચારમાં કે પળ પરમાર્થ દ્રષ્ટિથી જોઈએ તેવો સુધારો કર માં આવે તે મારા અતિ નસ વિચાર મુજબ સ્વ-ઉત્કર્ષ અને પર અપકર્ષ કરવાનો વખત કદાપિ પણ આવે નહિં. તે જ પ્રમાણે મુમુક્ષ સાથ્વી રામુદાય પિતાની તથા પત્ર શાસનની ઉન્નતિની ખાતર ને (ગુગુ નિપન્ન છે નામ જેણીનું એવી) ચંદનબાળા, મૃગાવતી, પુષ્પચૂલા, રામતી અને બ્રાહ્મી તથા સુંદરી સરખી મહા સતીઆને દાંત લઈ પરમપૂજય પરમાત્માની પવિત્ર આનાને અનુસરીને પરસ્પર સંપીને વિનયપૂર્વક વાત તો ખાત્રીથી કહી શકાય છે કે કંઈક સારું પરિણામ આવશ્ય આવે. આવા સારા પરિણામ માટે તેઓએ પણ શક્યતાનું સેવન કરી પોતાને ઉચિત આચાર વિચારનું રણ સુધારવું ઘટે છે. મારા વહાલા ભાઈઓ અને બહેનોને અતિ નમ્રપણે વિનંતિ કરવાની કે જ્યારે આપણે આ પ્રમાણે આપણું પરમ પૂજ્ય પિતા સ્થાનીય પૂર્વાચાર્યોના પવિત્ર પગલે પ્રકૃતિ પૂર્વક ચાલી, અતિ ક્ષિણ પરિણામ કરી ખટપટને ખડી કરનાર અને હજારોગમે લોકો મળે તમા બતાવી નિર્મળ શારાનને ઝાંખુ પાડનાર તથા પિતાને શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્રના રસને ઢાળી નાંખનાર અને પરિણામે પરમ દુ:ખદાયક મિથ્યા માન મગજને મારી-કેડી પરસ્પર યોગ્ય નમ્રતા ધારી, પૂર્વે ધુસી ગયેલા કુસંપને કાપી-ટી એક્યતા ધારણ કરી, ઉચિત આચાર વિચારની શુદ્ધિ કરી, આપણે કેટલાક વખત થયાં ગેર વ્ય સ્થાથી વિસંસ્થલ થયેલું પવિત્ર ધર્મનું ધોરણ સુધારશું તો પછી આપણે આપણા પિતાના કલ્યાણ સાથે આપણા આશ્રિતો શ્રા તક અને શ્રાવિકાઓનું પણ કલ્યાણ સધાય એવો સરલ રસ્તો ખુલ્લો કરી શકશે. પણ જ્યાં સુધી મિથ્યા માનમાં મુંઝાઈ, ઉચિત વિય-નમ્રતા પણ તજી, કલેશકારી કુસંપને પિવી, છતી શકિતએ આપણું પવિત્ર આચાર વિચારની હાનિ થવા દઈ, પવિત્ર શાસનની મલીનતાના રણિક થઈ, આપણા પિનાના કલ્યાણની ઉપેક્ષા બેદરકારી કરશું ત્યાં સુધી -આપણું આધિભૂત શ્રાવક અને શ્રાવિકાઓનું કલ્યાણ કરવાની આપણી ઈચ્છા વાંઝણીના પુત્ર જેવી તદન ખોટી છે. આપણું પિતાનું જ કલ્યાણ કરવા અસમર્થ આપણે અન્ય જજોનું કલ્યાણ શી રીતે કરી શકવાના? માટે મારા નમ્ર વિચાર મુજબ મારા વહાલા ભાઈઓ અને બહેને! પહેલાં તો આપણે For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ શ્રી જૈન ધર્મ પ્રકાશ. આપણા પોતાના ખરા કલ્યાણાર્થે બીજી સર્વે બાબતો બાજુ પર મૂકી ખાસ ડાય કરો ઘટ છે. તેમાં સુધી ઉત અતિ ઉપયોગી બાબતમાં બિ બે ઉપદા કરવામાં આવે છે ત્યાં સુધી દિન પ્રતિદિન માટી અને એને મ": નાના સેવનદાર કુસંપની ૬ સાથે પવિત્ર આચાર વિચારની અને હાનિ વિશિવ પ્રસંગ આવવાધી અતિ નિર્મળ પણ વીતરાગ શાસનની મલીનતા માને આકરો સાંભરે રહે છે. માટે મારા વહાલાઓ ! આપ હવે વધારે વિલંબ કર્યા વિના રહેલા કામનું ઘટે છે, હવે વધારે વખત માદ પથારીમાં પડી રહેવા નથી. આપણે શી મામી દેવા મા પુરૂષને વેલ ધારી ને એક ઢણ ૫ વાત છે ! ના, કિ સે શનિ કરી તેને પણ આનનથી જ ll છે. આપણે સાચું જ છે અને તે કામ છે કરીએ પ નવો ઉરું કરીએ તો આ શીરી માં છે ? '' - - વંચાદિ ને દુ:ખથી કરીએ છતાં રહો તે જ લઇએ તો એ દ:ખથી કરીને બગીએ હા મારા ભાઈ ને ! બચવાનો એક જ રસ્તો એ છે કે આપણે ગ્રહણ કરેલા અતિ ઉત્તમ વેવને એક ટાળવાર પણ નહિ લાવતાં આપણા અંદર માન ભાયાદિક મેલ પાઈ, નમ્રતા રાલતા વિવેકાદિક ઉત્તમ ગુણ ગશુ ધારી, સુસંપ કરી, પવિત્ર આધાર વિચારની શુદ્ધિ કરી, નિર્મળ શારામની પ્રમાદ પરવશ પડી જ થી થયેલી મલિનતા દૂર કરી, શ્રી વીતરાગ શાસનની, શોભા વધારી, સદા સર્વથા અપ્રમત્ત રહી, માર મરાદિક દુષ્ટ દોનો પ વ કરી, સમતાદિક સહાય બળે શાંત-સુધારાનું પાન કરી, પરમ શાંત બની, અનેક ભવ્યજોને આશ્રયસ્થાન થઈ, કેવળ નિસ્પૃહ નિરાશીભાવે સ્વામિ તિ તૈધી જનોને શાસ્ત્ર રહસ્યભૂત શાંત સુધારસનું પાન કરાવી, એક સ્વાર્થ સા. ધતાં છતાં અખિન્નપણે પરોપકાર કરતાં, તે સમાધિ પૂર્વક દ્રવ્ય અને ભાવ સંજણા કરી સર્વ વિરોધ શમાવી સર્વ પાપસ્થાનકો લઈ, નિંદી અને કાયમને માટે પચ્ચખો; તે ઉધાસે પણ પરમ પવિત્ર અરિહંત સિનું સંસ્મરણ કરતા આ બાળ પ્રાણ છોડે કરી પવિત્ર ને ભજવે છે એ આ પ્રમાણે ઉત્તમ આરાધના પતાકા વરી શકાય; જય જય નંદા જય જય ભદાના માંગલિક શબ્દ નથી વધાવી લેવા, તેમજ અંતે પરમાનંદ પણ પણ આમજ પ્રાપ્ત કરી શકાય. અહા ! આવી પરમાનંદ દાયક સ્થિતિ સારી સાત સદા અનુભવી આપો શા માટે ભૂલવું જોઈએ ? અને મુમતી કે દાચ પહલે ાલી શા માટે પાયમાલ થવું જોઈએ? આટલી હદે આ કે For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાલતાંગ કુમાર, વ્યા છતાં સાચા સુખની ઉપેક્ષા કરી કેવળ કલ્પિત સુખમાં મુંઝાઇ, છતી બાજી શું કામ હારી જોઈએ ! વળી વળી નથ પૂર્વક વિનંતિ કરું છું કે 4 વરિપત્ર પુત્રીઓ : તે લિંબ દિના જાગે અને તમારું હિત તા. પાદપથારી પર કરી અમાદ વાળ થી મેઘરાક્ષસનું કારણ કરી પિતાનું અને સા અમિત જપો રાગ કરો. નહિંતો આ મસ્ત થયેલો મોહ નિશાચર આપનું પોતાનું તથા આપના નિરાધાર સેવકોનું સર્વસ્વ દેખતા દેખતામાં હરી જશે. માટે આપ લોકો બરાબર જાગૃત થઈ સત્વર પરનું સંરયાણ કરો. પુ કિંબહુના. મુનિગુણ મકરંદાભિલાષી સેવક કપરવિજય. ललितांग कुमार. (ते सत्तिणो जे न चलति धम्म) wig ઃ સાપુ, સાપુ તU #ા જુના अपकारिपु यः साधु, स साधु सद्गिरुच्यते ॥ (તે ધર્મથી ચલિત ન થાય તે જ સત્વવંત) 1 . ઉપકાર-ગુણ કરનાર પ્રત્યે જે ભલાઈ કરે તેનામાં સજજનતાને ગુરુ શેનો ? પરંતુ જે અપકાર-અવગુણ કરનાર પ્રત્યે ભલાઈ કરે તેને જ સુજ્ઞ જનો સજજન કહે છે.” પૂર્વે ભરતક્ષેત્રમાં શ્રીવાસ નામે એક નગર હતું. તે નગરમાં નર વાહને નામે રાજા રાજ્ય કરતો હતો. એ રાજાને કમલ નામે પટરાણી હતી. તેના ઉદરથી એક પુત્ર થયો તેનું નામ લલિતાંગ કુમાર પાડ્યું હતું. લાયથીજ એ બાળક બુદ્ધિશાળી રાતુર અને સગુણી હતો. ૫ વયે વિધાભ્યાસ કરી લે તેર કળામાં પ્રવીણ થયો. શાસ્ત્રકળા અને શાસ્ત્રકળામાં નિપુણ હોવાથી એ કુળની વાત અને ઉદ્ધાર કરશે એમ સર્વ માનતા. ઉંમરે યુવાન હતો પણ ગુણને લીધે તે વૃદ્ધ ગણાતો. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ શ્રી જનધી પ્રકાશ. એ કુમારને સજજન નામનો એક સેવક હતા. તેનું નામ સજજન હતું પ ગુણથી દુર દુજા હતો. કુમારે તેને પોતાનો પ્રીતિપાત્ર ગણી છે. ધામાં પણ તે કુમારનું ભાડું ચિંતવતો. તોપણ રાજનતાએ રાંણે કુમાર તેને પિતાનાજ ગણુતા અને પાસે રાખતો. કુમારમાં ગુણ તે ઘણા હતા, પણ દાન ગુણ સર્વથી વિશેષ હતા. કોઈ પણ દીન અથવા દુ:ખી માણસને જે તેનું હૃદય દયાર્ટ થઈ જતું અને પોતે કેવી રીતે તેનું દુઃખ ટાળી શકે એજ ચિંતવના થતી; એટલું જ નહીં પણ તેને સુખી કરવા માટે જે જોઈએ તે આપતો. કોઈ પણ યાચક તેની પાસેથી નિરાશ થઈને જ નહીં. યાગક નજરે દે કે પોતાની બીજી રસ કીડા પડતી મૂકી તેને દાન આ૫માં પત્તિ થતી. જે દિવસે કોઈ સાચક ન મળ્યો હોય અને દાન ન અપાયું હોય તે દિ સને નિષ્ફળ અને વંધ્ય માનતો. પોતાની પાસેની ઉત્તમમાં ઉત્તમ અને કિંમતી વસ્તુ પણ યાચકને આપવામાં તેનું મન સંકોચાતું ન હતું. વૈભવ મળ્યાનો સારજ દાન આપવામાં સમજતે. એક દિવસે કુમાર રાજ્ય કચેરીમાં ગયો. ત્યાં વાર્તાલાપ કરતાં તેને નિયાદિક ગુણથી રાજ હર્ષ પામે તેથી તેને એક મૂલ્યવંત હાર ભેટ આપ્યો. પિતા પાસેથી રજા લઈ પિતાને આવાસે જતાં રસ્તામાં કોઈ દીન યાચક બન્યો. પોતાની પાસે તે વખતે બીજી કોઈ વસ્તુ આપવા જેવી નહોતી તેથી ઉદાર દિલવાળા કુમારે તે હાર યાચકને આપી દીધો. એ વખતે પેલો સજન તેની સાથે હતો. તેણે પાછળથી તે વાત ગુપ્તપણે રાજાને કહી દીધી, એથી રાજને ગુસ્સો થયો. કુમારને એકાંતે બોલાવી કહ્યું કે હજી તે તું બાળક છે છતાં ગુણે કરી વૃદ્ધપણું આવ્યું હોય તેમ વે છે. તોપણ હું જે કહું છું તે ઉપર ધ્યાન આપ. આ રાજ્યસંપત્તિ તારી છે, તેને દિવસે દિવસે વધાર પાને તારી ફરજ છે. તું ડાહ્યા છો, નિપુણ છે, દાન ગુણે સર્વોત્તમ છે પણ તારામાં કેટલીક ખામી છે. દાન આપવું તે વિચારીને આપવું જોઈએ. પિતાના હાથમાં જે આવ્યું તે આપી દેવું એ ઉચિત નથી. દ્રવ્યને સંચય કરવો જોઈએ પરંતુ જેમ તેમ ઉડાવી દેવું ન જોઈએ; કારણ કે સર્વત્ર દ્રવ્યથી જ આદર પમાય છે. કોઈ વખતે દાન આપવું પણ તે વિચારીને હું ઘેટું આપવું પણ વગર વિચાર્યું જેને તેને જે હોય તે આપી દેવું નહીં, “અતિ સર્વત્ર વર્જયેતર એ સુર નીતિ વાળ હંમેશા ધ્યાનમાં રાખવું. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લલિતાંગ કુમાર કુમાર તે ગુણી હતો, ગુણને રાગી હતો, તેથી પિતાના કહેવાથી ખોટું ન લગાડતાં વિચારવા લાગ્યો કે હું ધન્ય છું કે પિતાએ મને શિખામણ આપી. હવે હું થોડું ઘેલું દાન આપીશ એમ વિચારી ડું થોડું દાન આપવા માંડયું. એ પ્રમાણે થોડું થોડું દાન આપવાથી કેટલાએક યાચક ખિન્ન થવા લાગ્યા, કેટલાએક પાછા જ છે લાગ્યા અને કેટલાએકને ડું ઘણું મળવા લાગ્યું. તેમાંના કે કોઈ તો કુમારનો અપવાદ બોલવા લાગ્યા. કઈ વાચાળ હતા તે તો કુમારને બેઠે કહે લાગ્યા કે હૈ કુમાર ! તમે ચિંતામણિ સરખા હતા તે આવા કેમ થઈ ગયા ? જગતમાં દાન ગુણજ સંથી શ્રેષ્ઠ છે. જેઓ ઉદાર મનવાળા હોય છે તેની જ વાતમાં કીર્તિ વધે છે. દિવ્ય પામ્યાનું સાર્થક દાન આપવામાંજ છે. દ્રવ્યનો રિથતિ નેતિ શાસ્ત્રકારોએ દાન, ભોગ અને નાશ એ ત્રણ કહી છે. જે પણ માણસ દવ્ય મળ્યા છતાં દાન આ પતા નથી, ઉપભોગ કરતા નથી, તેના દ્રવ્યની છેલ્લી ગતિ (નાશ) થાય છે. ઉપભોગ કરવામાં કેવળ સ્વાર્થવૃત્તિ અને ઇન્દ્રિયોને પોષવાનું છે માટે દાન એજ એક છે. હે કુમાર ! જેઓને દાન શીલ સ્વભાવ હોય છે તેઓ કોઈ દિવસ દાન આપવામાં પાછા હઠતા નથી. યાચકને આવા આવા ભિન્ન ભિન્ન પ્રકારના ઉગાર, પિતાનો થતા અપવાદ તથા કેટલાએક દીન યાચકોને થતી ખિન્નતા જોઈ કુમારના વિચાર કરી ગયા. તેનું અંતઃકરણ પૂર્વવત દાન આપનામાં ઉત્કંઠિત થયું. જેઓ કોમળ અંતઃકરણ માળા હોય છે, જેના હૃદયમાં ઉદારતાની છાપ પડી હોય છે તે માણસ પોતે ગમે તે સ્થિતિમાં હોય તો પણ તેનું મન બીજાને આપવા માં જ પ્રવૃત્ત રહ્યા કરે છે, યાચકની દયા ઉપજાવે એવી વાણી સાંભળી તેએના મન દયાર્દ થઈ જાય છે અને પોતાની પાસે જે વસ્તુ હોય તે આપી દે પ્રવૃત્ત થાય છે. ધન્ય છે એ છે ઉદાર પુરૂષોને ! અને પિતાની શક્તિ છતાં, પોતાના ઉપભોગને માટે ગમે તેમ દ્રવ્ય વપરાતું હોય તે છતાં દીન કે દુઃખી યાચકોને દેખી જેઓના હૃદયમાં કાંઈ પણ આપવાની વૃત્તિ થતી નથી ધિકાર છે તેવા પુરૂ ને ! (ાર અંતઃકરણવાળા કુમારે પિતાના કહેવાથી પિતાનું વર્તન ફેરવ્યું હતું, પણ ઉપર પ્રમાણેના કારણ મળતાંજ તે વિચાર અને વર્તન ફરી ગયાં. તેના મનમાં વિચાર આવવા લાગ્યા કે અા : આપણું રાખ્યું તો રહેવાનું નથી For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ શ્રી જેના પદાશ પણ કબ ઉપરની કે મા છે ! જ્યારે ભાગ્યોદય કરે છે ત્યારે તેનો મા એમ વિના રહે તો જ નથી ભાગ્ય હોય છે ત્યારે કે - મેવ દિવ્યની વૃદ્ધિ થયા કરે છે તો એ વાતમાં દા શા માટે ન એ ? નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે કાકીએ સંચય કરેલું ધાન્ય, મધમાખીએ - ચય કરેલું માં અને કુપણ માણસે રચય કરેલી છે મા બાજ ભાવે છે. દ્રવ્ય, શરીર, પરિવાર - વિનાશ પામે છે, પણ દાન આપવાથી થયેલી કિર્તિ નાશ પામતી નથી. જેમ નિરંતર પ્રહ કર ાના ગુણથી સમુદ્ર રસાતળમાં રહે છે અને નિરંતર દાન આપવાના ગુણ મેઘ સર્વ જગની ઉપર રહે છે તેમ કૃપણુતા અને કંજુસાઈ કરી નિરંતર દ્રવ્યસંગ્રહ કરનારા માણસો જગતને ઉંડાણમાં અંધારામાં જ પડયા રહે છે અને દાન આપનારા જગ માં રપરી થાય છે. માટે દાન આપવું એજ શ્રેષ્ઠ છે. એમ વિચારી પ્રથમ પ્રમાણે દાન આપવા માંડયું. રાજા એ હકીકત સાંભળી કોપાયમાન થયો. પિતાનું કહેલું માન્યું નહીં એવો વિચાર લાવી કુમારને રાજકચેરીમાં આવવાનો નિષેધ કર્યો. એ સંબંધી કુમારને ખબર પડી એટલે તે વિચાર ક્યો કે હવે અને રહેવું ઉચિત નથી. અહીં રહી મારાથી દાન આપ્યા વિના રહેવાતું નથી અને પિતાજીને તેથી ગુસ્સે થાય છે. તે અપમાન સહન કી અને રહેવું તે કરતાં દેશાટન કરવું વધારે સારું છે. એવો નિશ્ચય કરી એક રાત્રે ગુપ્ત રીતે ઘોડા ઉપર બેરી નીકળ્યો. પિલો તે છે કે સાજન ઇમિત આકારને જાણ હો તેને ગમે તેમાં કુમારની તિ ગમે છે ગઈ તે પણ કુમારની રજ લઈ સાથે ચાલે. એમ બંને જણ ધીમે ધીમે ચાલતાં કેટલેક દૂર ગયા. એક દિવસ માં કુમારે રજાજનને કહ્યું કે કાંઈ બોદકારી વાઈ કહે. તે બોલ્યા-રાજન ! કહે પુષ્ય અને પાપમાં શ્રેષ્ઠ શું કુમારે કહ્યું-તું મૂર્ણ છે. એમાં વિચારવાનું શું છે ? અને મામુ જાણે છે કે ધર્મ એજ શ્રેષ્ઠ છે. જેમાં ધાથીજ અને પાપથી ક્ષય થાય છે. જે પ્રાણી ધર્મ યુક્ત વન રાખે છે તે જ સુખી થાય છે અને તેથી વિપરીત વન ગાળા દુ:ખેતી થાય છે. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Y * * * બનારસ જૈન પાઠશાળા સંબંધી એક વિચિત્ર લખ જેન પવન ૧૬ મા અંકમાં બનારસ પાઠશાળા નો સે. છે તે પ્રાનહીં જણાવતાં એક લેખ લખવામાં આવે છે, તેનું બાંધકાને પગનાર (અંધાધુંધી) એવું ખવામાં આવ્યું છે. નીચે લઈ જ વાંગોને આથી ? એવા ઉપનામથી કરવામાં આવી છે. આ લેખકે પોતાનો લેખ ગમે તેવા ઉદેશથી લખ્યા હોય પણ જ્યારે તેના લેખને સાર ખાતાનું અનુપયોગીપણું બતાવાને નથી પણ તેને સારી સ્થિર તિમાં મુકવાનો છેત્યારે આવો લેખ લખવાથી તેણે તે ખાતા પો લગાડે તેવું પગલું ભર્યું છે. પ્રથમ તો આવા લેખ લે પણ વાત તદને અઘટિતજ છે, પોતે જે પાંગળનો સાથો એવું ઉપનામ બારણ કરે છે તે સત્ય છે તે તેણે પ્રગટપણે પિતાના નામથી સીધી રીતે શેતાના વિચારે પ્રગટ કરવા જોઇએ. તેમાં અડચણ ' છે , મકાન કેવું જોઈએ અથવા વ્યવસ્થા કેવી શખવી જેએ ? એ બાબત પોતાના વિચાર જણાવવાની સર્વ જેનબંધુઓને છુટ છેએમાં કોઇને ખેદ ઉપવાનું પણ કારણ નથી ત્યારે પછી આવા લેખ લખી તેવા કાર્યમાં આગેવાન તરીકે ભાગ લેનારની નિંદા વિખવી તે સજ્જનનું કર્તવ્ય નથી. વ્યા વિના કોઈ પણ કાર્ય બની શકતું નથી એ સિદ્ધ વાત છે. આમાં ની આવશયકતા છે તો તે લેખક પણ કબુલ કર છે ત્યાર પછી તેને માટે વ્યમિળવનાર ગૃહસ્થ કેવા હોવા જો એ તે અમે સમજી શકતા નથી, લેખકના વિષયને અન્ય વિ હમાગ તો એવા નમદીર માટે મકાન કેવા પ્રકારનું બધાવવું જોઈએ તે વનાર છે જે તે લેખ પહોર પડયા અગાઉ તેને માટે મકાન તો તૈિયાર સ્થિતિનું તેને માટે કવ્ય આપનાર વિશેની મારે 9 ચાર લેવાઇ ચુકયું હતું ત્યારે પછી મકાન ધારવા સબંધ સચવા શું કામની હતી ? વળી ઘીનાં સંબંધ લેખને અંતે માત્ર એક વાક્ય તેની જરૂર છે એમ બતાવનારૂં લખ્યું છે તેનું ફળ શુ ? તેવા ડિહાપણવાળા વિદ્વાને તે પોતાના વિચાર વિસ્તારથી જણાવવા જોઈએ કે આવી વ્યવસ્થા જોઇએ, તેને પડદામાં રહીને નાચવાનું : ::. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેમ છે ? જ્યારે કે ઈની નિંદા લખવી હેાય છે. ત્યારે જ એમ કરે વાની જરૂર પડે છે પણ તેવા નિકૃષ્ટ મનુષ્યનું નાંમ છુપું રહ્યું શકતું નથી; માટે હવે પછી તેવી રીતે ન લખતાં ખુશીની સ પોતાના વિચાર સ્પષ્ટ રીતે જૈન પત્ર દ્વારા પ્રગટ કરવા અથવા અમારી તરફ લખો મેકલવા - અમે બનારસ પાઠશાળાની આવશ્યક્તા પૂર્ણ રીતે સ્વીકારીએ છીએ, તેને તન મન ધનથી મદદ કરવા કરાવવા તત્પર છીએ રાખ તેની વ્યવસ્થા બહુ સારી થવા તેમજ તેનાથી સંગીન લાલ મળવળને તેજાર છીએ તેથી બેધડક હિતબુદ્ધિથી દીર્ધદષ્ટિ પર ચાલોને પોતાના વિચાર મારી તરફ લખી મોકલવા, અમે દરેક કન્ય રચનાને ઘટતો અમલ કરાવવા હતી તજવીજ ફરી જૈનધર્મના તત્વોના અભ્યાસ માટે ખાસ નામે. જેનલમનું તત્વ ન ફેલાવવા માટે કેટલાક ઇનામ આપવાની બેઠવણુ કરવામાં આવી છે. જેને અનુસરી રૂ.૨૫) ૨.૧eતથા રૂપ) ના પુસ્તકના ત્રણ ઈનામે પહેલા ત્રણ કલ્ફ ઉમેદવારને આપવામાં આવશે, સરત માજ એટલીજ કે દુનિયાને સીધી પ્રાચીન ધર્મનું પુસ્તક વાંચી તે ઉપરથી નીચેની ત્રણ બાબત ઉપર દરેક ઉમેદવારે પોતાના વિચારે નિબંધરૂપ આ તરફ મેકલી આપવા 1 ઈરનું સ્વરૂપ, 2 જનક કોણ? 3 જીવનું સ્વરૂપ ઉપલું પુસ્તક ની લખેલ ઠેકાણેથી મળશે. 1 શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનાર 2 મો જૈન વિદ્યા પ્રચારક સહકા, પાલીતાણા 3 સંથકા પાસેથી. સુંબઈ-વીલવા આ પુરતક માટે ઘણા સુનિરાજ વગેરેએ ઉમા અતિ iaa છે. તેની કિંમત રૂ --0 સ્ટેજ --- સાકરચંદ માણેકચંદ પડી , For Private And Personal Use Only