SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૨૦૮ શ્રી જૈન ધર્મ પ્રકાશ મિથ્યા માનાદિ માં નહિ અંજાતા અથવા કોઈ પ બેટી લાવામાં નહિં લપટાતા કેવળ નિઃસ્વાર્થબુદ્ધિ રાની પૂર્વ મહા પુરથી આભ-લપુના ભાવતા ભાવતા ગ્રહણ કરી, તદનુકૂળ પિતાને સર્વ કરને પૂરી કાળજીથી બજાવે, ભવભીરતા ધારી, કોઈ રીતે ઉન્માર્ગ દેશના યા સન્માર્ગ લોપ થાય તેમ નહિ વર્તતા, પ્રતિદિન જયવંતા વર્તતા જિનશાસનને પુષ્ટિ મળે તેમ સાવધાનપણે પંચાચારાદિકમાં તત્પરતા ધરે તે અવશ્ય પવિત્ર શાસનના પ્રભાવે અને પિતાની ભાવના યોગે આ પ્રત્યક્ષ અનુભવાતા મહા ભયંકર ચતુતિરૂપ સંસારસમુદ્રને તરીને બીજા અનેક ભવ્ય સને પણ આ દુઃખોદધિથી તારવા સમર્થ થાય. આથી સુકાનીઓને અતિ ઉમદા પણ ખમવાળા અધિકારને પિતાની યોગ્યતા વિના આપમતિથી આદર્યાથી પરિણામે અપને ભારે નુકશાનીમાં ઉતરવું પડે છે. આ પ્રમાણે ઉપદેશમાલાદિક અનેક પ્રમાણિક શાસ્ત્રકારો કહે છે, ત્યારે એમ સિદ્ધ થયું કે પવિત્ર શાસનની રક્ષા તેમજ પુષ્ટિ માટે અતિ ઉત્તમ સુકાનીઓની ખાસ જરૂર છે. તેઓ બે પવિત્ર શાસ્ત્ર રહસ્યના આછા જાણકાર હોઈ પવિત્ર શાસાનો પાવડરી માટે અતિ વિંડી લાગણી ધરાવતા હોય, ગમે તેવા વિષમ સંયોગને લઈને કદાગિત થવા પામેલી શાસન મલીનતાને દૂર કરવા જેઓના અંતઃકરણમાં પુરી દાઝ હાય, સર્વ કઈ શાસન રસિક સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓને અવાર ઉચિત તેમને સહાય તેવા પદેશ આપી તેઓની ધર્મસાગણીને રાજ કરે અને કોઈ વિષમ રાંગ પરથી પતિત થઈ ગયેલાઓને જે પુનઃ ઉદ્ધાર થાય તેમ પરમ કરૂણાથી પ્રેરાઈ પૂર્ણ કાળજીથી કરે-આ આદિ અસંખ્ય ગુણ ગુણાલંકૃત ગાત્ર હોઈ આપણું સૌભાગી સુકાનીઓ ધારે તે દુનીઆમાં કોઈ ન કરી શકે તેવું પરમ આર્યભૂત કામ કરી શકે. અલબત આપણા પવિત્ર શાસનના આવા માવાગી સુકાનીઓ આપણા બામ્યોગે જાગે તે તેઓથી પતિની આપણી પિતાની ફરજે પણ આપણે અવશ્ય અદા કરવીજ જોઇએ. અક્ષરશ: પરમ પવિત્ર પરમાત્માની આજ્ઞાની પરે તે મહાશયોની આજ્ઞાને આપણે અતિ નમ્રતાથી અનુસરીને જ ચાલવું જોઈયે. પૂર્ણ શ્રેયઃ સાધવાને સીધો રોજ એ જ છે. જ્યાં સુધી પવિત્ર શાસન પ્રતિનો તેમજ તેની સાથે અતિ નિકટ સંબંધ ધરાવનારાઓ પતિની આપણી પોતાની કરજો આપણે સમજીએ નહિં અને કંઈક સમજ્યા છતાં માદાદિક પરવશ થઈ આપણી યોગ્ય ફરજો આપણે અદા કરી નહિં અવશ્ય આપણે For Private And Personal Use Only
SR No.533232
Book TitleJain Dharm Prakash 1904 Pustak 020 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1904
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy