________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૦
શ્રી જૈનધર્મ પ્રકાશ.
શુના અર્થ રામજી-ધારણુ કરી શકે ? આ બધી બાબતે વિચાર કરવાથી સમજી શકાશે કે ગુજરાતી વાંચનમાળામાં એને સમાવેશજ થઇ શકતા ન થી. કારણ કે વાંચનમાળાના પાઠ માટે કરવાના હેતા નથી. તે સાથે હાલના સરકારી સ્કુલમાં અપાતી કેળવણીના ક્રમને ગોખણાયું. નાન વધારે આપવાના દાય આપવામાં આવે છે, તે દોષ આ પ્રમાણે થવાથી તી તદન નિ પામશે. કારણુ કે પ્રતિક્રમણુના સૂત્રો કઠે કરાવવા તેએ તે શિવાય તે હુધા નિરર્થક થઇ પડે તેમ છે.
કર્દિ અર્થનાનની મુખ્યતા સમજવામાં કરવાની આવશ્યકતા શું છે? કારણ કે ત્રીજી એટલી ધારણાિિક્ત હોવા રાભવ નથી કે તે ને તેનો અર્થ ધારણ કરી શકે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાવતી ડાય તે મૂળ દાખલ ચેાથી ચોપડી ભણુહારની બનાવેલા ક્રમ જેટલું મૂળ
મી. ખરેાડીઆએ ત્રીજી ચોપડીથીજ સસ્કૃત વ્યાકરણની શરૂઆત કરવાની યોજના દર્શાવી છે, પરંતુ હજી ત્યાં તે ગુજરાતી વ્યાકરણ સમજવાની ચોગ્યતા ધારવામાં આવે છે તેને સંસ્કૃત વ્યાકરણ શૌરીતે સમહવી કે વાણાવી શકાય ? અલબત સંસ્કૃત ભાષાની સહજ શરૂઆત પાંચમી છઠ્ઠીથી કરી રાકાય પણ તેના કાંઈ વાંચનમાળામાં પાહે ન ય. તેને માટે તે એવી નાની નાની વ્યાકરણની બુક નૈઇએ કે જે સાથે ચલાવવામાં ઉપયોગી થાય.
બાદ પહેલી એડીથી દરેક ચોપડીમાં સ્તન દાખલ કરવા વિચાર જણાવ્યા છે. સ્તવન પ્રાયે રાગ રાગણીમાં કે દેશી ઢાળમાં થાય છે, તે પહેલી ચાપીથી કેવી રીતે શિખવી શકાય ? તેને માટે તો માત્ર દેહરા કે ચાપોઇન્ટ
હાથી નો. આગળ ઉપર પણ ખાતા સુધી અફારમેળ કે ગામવાળા દેશમાં બનાવેલી કિવતાઓ ચાલી લેશે. તેમાં સ્તવના ચાલી શકે નહીં. ભલે રતવામાં સમાયેલા પરમા માની સ્તુતિયા આત્માની નિંદાના ભાવ તેમાં સમાવવામાં આવે.
આટલી હકીકત ઉપરથી મી. બરેડીઆએ જણાવેલી ચેરનામાં કેટ લા ફેરફાર કરવાની આવશ્યકતા છે તે સમજી શકાશે, પણ હવે તેવી વાંચન માળામાં શુ દેવુ એટએ તે જણાવવાનું બાકીમાં રહે છે તે આ નીચે દાવીએ છી
For Private And Personal Use Only