Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાલતાંગ કુમાર, વ્યા છતાં સાચા સુખની ઉપેક્ષા કરી કેવળ કલ્પિત સુખમાં મુંઝાઇ, છતી બાજી શું કામ હારી જોઈએ ! વળી વળી નથ પૂર્વક વિનંતિ કરું છું કે 4 વરિપત્ર પુત્રીઓ : તે લિંબ દિના જાગે અને તમારું હિત તા. પાદપથારી પર કરી અમાદ વાળ થી મેઘરાક્ષસનું કારણ કરી પિતાનું અને સા અમિત જપો રાગ કરો. નહિંતો આ મસ્ત થયેલો મોહ નિશાચર આપનું પોતાનું તથા આપના નિરાધાર સેવકોનું સર્વસ્વ દેખતા દેખતામાં હરી જશે. માટે આપ લોકો બરાબર જાગૃત થઈ સત્વર પરનું સંરયાણ કરો. પુ કિંબહુના. મુનિગુણ મકરંદાભિલાષી સેવક કપરવિજય. ललितांग कुमार. (ते सत्तिणो जे न चलति धम्म) wig ઃ સાપુ, સાપુ તU #ા જુના अपकारिपु यः साधु, स साधु सद्गिरुच्यते ॥ (તે ધર્મથી ચલિત ન થાય તે જ સત્વવંત) 1 . ઉપકાર-ગુણ કરનાર પ્રત્યે જે ભલાઈ કરે તેનામાં સજજનતાને ગુરુ શેનો ? પરંતુ જે અપકાર-અવગુણ કરનાર પ્રત્યે ભલાઈ કરે તેને જ સુજ્ઞ જનો સજજન કહે છે.” પૂર્વે ભરતક્ષેત્રમાં શ્રીવાસ નામે એક નગર હતું. તે નગરમાં નર વાહને નામે રાજા રાજ્ય કરતો હતો. એ રાજાને કમલ નામે પટરાણી હતી. તેના ઉદરથી એક પુત્ર થયો તેનું નામ લલિતાંગ કુમાર પાડ્યું હતું. લાયથીજ એ બાળક બુદ્ધિશાળી રાતુર અને સગુણી હતો. ૫ વયે વિધાભ્યાસ કરી લે તેર કળામાં પ્રવીણ થયો. શાસ્ત્રકળા અને શાસ્ત્રકળામાં નિપુણ હોવાથી એ કુળની વાત અને ઉદ્ધાર કરશે એમ સર્વ માનતા. ઉંમરે યુવાન હતો પણ ગુણને લીધે તે વૃદ્ધ ગણાતો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28