Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ શ્રી જેના પદાશ પણ કબ ઉપરની કે મા છે ! જ્યારે ભાગ્યોદય કરે છે ત્યારે તેનો મા એમ વિના રહે તો જ નથી ભાગ્ય હોય છે ત્યારે કે - મેવ દિવ્યની વૃદ્ધિ થયા કરે છે તો એ વાતમાં દા શા માટે ન એ ? નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે કાકીએ સંચય કરેલું ધાન્ય, મધમાખીએ - ચય કરેલું માં અને કુપણ માણસે રચય કરેલી છે મા બાજ ભાવે છે. દ્રવ્ય, શરીર, પરિવાર - વિનાશ પામે છે, પણ દાન આપવાથી થયેલી કિર્તિ નાશ પામતી નથી. જેમ નિરંતર પ્રહ કર ાના ગુણથી સમુદ્ર રસાતળમાં રહે છે અને નિરંતર દાન આપવાના ગુણ મેઘ સર્વ જગની ઉપર રહે છે તેમ કૃપણુતા અને કંજુસાઈ કરી નિરંતર દ્રવ્યસંગ્રહ કરનારા માણસો જગતને ઉંડાણમાં અંધારામાં જ પડયા રહે છે અને દાન આપનારા જગ માં રપરી થાય છે. માટે દાન આપવું એજ શ્રેષ્ઠ છે. એમ વિચારી પ્રથમ પ્રમાણે દાન આપવા માંડયું. રાજા એ હકીકત સાંભળી કોપાયમાન થયો. પિતાનું કહેલું માન્યું નહીં એવો વિચાર લાવી કુમારને રાજકચેરીમાં આવવાનો નિષેધ કર્યો. એ સંબંધી કુમારને ખબર પડી એટલે તે વિચાર ક્યો કે હવે અને રહેવું ઉચિત નથી. અહીં રહી મારાથી દાન આપ્યા વિના રહેવાતું નથી અને પિતાજીને તેથી ગુસ્સે થાય છે. તે અપમાન સહન કી અને રહેવું તે કરતાં દેશાટન કરવું વધારે સારું છે. એવો નિશ્ચય કરી એક રાત્રે ગુપ્ત રીતે ઘોડા ઉપર બેરી નીકળ્યો. પિલો તે છે કે સાજન ઇમિત આકારને જાણ હો તેને ગમે તેમાં કુમારની તિ ગમે છે ગઈ તે પણ કુમારની રજ લઈ સાથે ચાલે. એમ બંને જણ ધીમે ધીમે ચાલતાં કેટલેક દૂર ગયા. એક દિવસ માં કુમારે રજાજનને કહ્યું કે કાંઈ બોદકારી વાઈ કહે. તે બોલ્યા-રાજન ! કહે પુષ્ય અને પાપમાં શ્રેષ્ઠ શું કુમારે કહ્યું-તું મૂર્ણ છે. એમાં વિચારવાનું શું છે ? અને મામુ જાણે છે કે ધર્મ એજ શ્રેષ્ઠ છે. જેમાં ધાથીજ અને પાપથી ક્ષય થાય છે. જે પ્રાણી ધર્મ યુક્ત વન રાખે છે તે જ સુખી થાય છે અને તેથી વિપરીત વન ગાળા દુ:ખેતી થાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28