Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Y * * * બનારસ જૈન પાઠશાળા સંબંધી એક વિચિત્ર લખ જેન પવન ૧૬ મા અંકમાં બનારસ પાઠશાળા નો સે. છે તે પ્રાનહીં જણાવતાં એક લેખ લખવામાં આવે છે, તેનું બાંધકાને પગનાર (અંધાધુંધી) એવું ખવામાં આવ્યું છે. નીચે લઈ જ વાંગોને આથી ? એવા ઉપનામથી કરવામાં આવી છે. આ લેખકે પોતાનો લેખ ગમે તેવા ઉદેશથી લખ્યા હોય પણ જ્યારે તેના લેખને સાર ખાતાનું અનુપયોગીપણું બતાવાને નથી પણ તેને સારી સ્થિર તિમાં મુકવાનો છેત્યારે આવો લેખ લખવાથી તેણે તે ખાતા પો લગાડે તેવું પગલું ભર્યું છે. પ્રથમ તો આવા લેખ લે પણ વાત તદને અઘટિતજ છે, પોતે જે પાંગળનો સાથો એવું ઉપનામ બારણ કરે છે તે સત્ય છે તે તેણે પ્રગટપણે પિતાના નામથી સીધી રીતે શેતાના વિચારે પ્રગટ કરવા જોઇએ. તેમાં અડચણ ' છે , મકાન કેવું જોઈએ અથવા વ્યવસ્થા કેવી શખવી જેએ ? એ બાબત પોતાના વિચાર જણાવવાની સર્વ જેનબંધુઓને છુટ છેએમાં કોઇને ખેદ ઉપવાનું પણ કારણ નથી ત્યારે પછી આવા લેખ લખી તેવા કાર્યમાં આગેવાન તરીકે ભાગ લેનારની નિંદા વિખવી તે સજ્જનનું કર્તવ્ય નથી. વ્યા વિના કોઈ પણ કાર્ય બની શકતું નથી એ સિદ્ધ વાત છે. આમાં ની આવશયકતા છે તો તે લેખક પણ કબુલ કર છે ત્યાર પછી તેને માટે વ્યમિળવનાર ગૃહસ્થ કેવા હોવા જો એ તે અમે સમજી શકતા નથી, લેખકના વિષયને અન્ય વિ હમાગ તો એવા નમદીર માટે મકાન કેવા પ્રકારનું બધાવવું જોઈએ તે વનાર છે જે તે લેખ પહોર પડયા અગાઉ તેને માટે મકાન તો તૈિયાર સ્થિતિનું તેને માટે કવ્ય આપનાર વિશેની મારે 9 ચાર લેવાઇ ચુકયું હતું ત્યારે પછી મકાન ધારવા સબંધ સચવા શું કામની હતી ? વળી ઘીનાં સંબંધ લેખને અંતે માત્ર એક વાક્ય તેની જરૂર છે એમ બતાવનારૂં લખ્યું છે તેનું ફળ શુ ? તેવા ડિહાપણવાળા વિદ્વાને તે પોતાના વિચાર વિસ્તારથી જણાવવા જોઈએ કે આવી વ્યવસ્થા જોઇએ, તેને પડદામાં રહીને નાચવાનું : ::. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28