________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેમ છે ? જ્યારે કે ઈની નિંદા લખવી હેાય છે. ત્યારે જ એમ કરે વાની જરૂર પડે છે પણ તેવા નિકૃષ્ટ મનુષ્યનું નાંમ છુપું રહ્યું શકતું નથી; માટે હવે પછી તેવી રીતે ન લખતાં ખુશીની સ પોતાના વિચાર સ્પષ્ટ રીતે જૈન પત્ર દ્વારા પ્રગટ કરવા અથવા અમારી તરફ લખો મેકલવા - અમે બનારસ પાઠશાળાની આવશ્યક્તા પૂર્ણ રીતે સ્વીકારીએ છીએ, તેને તન મન ધનથી મદદ કરવા કરાવવા તત્પર છીએ રાખ તેની વ્યવસ્થા બહુ સારી થવા તેમજ તેનાથી સંગીન લાલ મળવળને તેજાર છીએ તેથી બેધડક હિતબુદ્ધિથી દીર્ધદષ્ટિ પર ચાલોને પોતાના વિચાર મારી તરફ લખી મોકલવા, અમે દરેક કન્ય રચનાને ઘટતો અમલ કરાવવા હતી તજવીજ ફરી જૈનધર્મના તત્વોના અભ્યાસ માટે ખાસ નામે. જેનલમનું તત્વ ન ફેલાવવા માટે કેટલાક ઇનામ આપવાની બેઠવણુ કરવામાં આવી છે. જેને અનુસરી રૂ.૨૫) ૨.૧eતથા રૂપ) ના પુસ્તકના ત્રણ ઈનામે પહેલા ત્રણ કલ્ફ ઉમેદવારને આપવામાં આવશે, સરત માજ એટલીજ કે દુનિયાને સીધી પ્રાચીન ધર્મનું પુસ્તક વાંચી તે ઉપરથી નીચેની ત્રણ બાબત ઉપર દરેક ઉમેદવારે પોતાના વિચારે નિબંધરૂપ આ તરફ મેકલી આપવા 1 ઈરનું સ્વરૂપ, 2 જનક કોણ? 3 જીવનું સ્વરૂપ ઉપલું પુસ્તક ની લખેલ ઠેકાણેથી મળશે. 1 શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનાર 2 મો જૈન વિદ્યા પ્રચારક સહકા, પાલીતાણા 3 સંથકા પાસેથી. સુંબઈ-વીલવા આ પુરતક માટે ઘણા સુનિરાજ વગેરેએ ઉમા અતિ iaa છે. તેની કિંમત રૂ --0 સ્ટેજ --- સાકરચંદ માણેકચંદ પડી , For Private And Personal Use Only