Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ શ્રી જનધર્મ પ્રકાશ, રનો ત્યાગ વૈરાગ્ય ધારી, વિવેક પૂર્વક શાસનને ખરા લાભની ખાતર ઉડી લાગણીથી ઉપદેશકારા પ્રયત્ન સેવા હોય તો કેવો અનાદ લાભ થઈ શકે ? ભિયાથીઓની રાંગતથી, અજ્ઞાનતાના કનેરથી કે ગમે છે નવી કાર પાસે લી છે જે ટા રીન રિને રસી મના હબ, પિતાને રાખ્યા આચાર વિચારે ભૂલી જવાયા હોય તેમજ વહેમોએ ઘર ઘાલ્યું હોય તે સર્વ નિદંભમુનિ ઉપદેશ બળે કેટલી સહેલાઈથી સુધારી શકે ? જ્યારે મુનિમાં એક્યતા (સં૫) અને યોગ્ય આચાર વિચારની શુદ્ધિથી પવિત્ર શાસન તેમજ શાસનરાગી જનોને આવો અણધાર્યા અનુપમ લાભ સાંપડી શકે તેમ છે તો પછી મારા વહાલા ભાઈઓ અને બહેને ! ભાગવતી દીક્ષા ગ્રહણ થી છતાં અગાર તજી અણગારપણું ધાર્યો છતાં, રાગ દેશ અને મહાદિકને હઠાવવા માટે ગામ નગર જ્ઞાતિ કુટુંબ કબીલાદિકને પ્રતિબંધ મુકયા છતાં, અને છેવટે માન અપમાન તજી, સુખ દુઃખને રામ ગણી, રાઈ પરીસહ ઉપરાને સહન કરી, શ્રી વીતરાગ પ્રભુની આજ્ઞાને નિકપટપણે અનુસરી આ પણ અનાદિ મલીન આત્માને ઉજવલ (નિમંળ) કરવા ખાસ નિશ્ચય કર્યા છતાં ક્ષણવારમાં તે સર્વ ભૂલી જઈ આપણો આત્મા ઉલટ મલીન થાય અને ચાર ગતિરૂપ સંસાર સમુદ્રમાં પુનઃપુનઃ ડુબી મહા દુઃખનો ભાગી થાય એમ પવિત્ર પ્રભુની ઉત્તમ આજ્ઞા ઉલ્લંધી આપણને કરવું શું ઉચિત છે ? - પરમ કરૂણાવંત પ્રભુએ આપણને નિરંતર મૈત્રી, પ્રમોદ, કરૂણા અને ઉદાસીનતા રૂપ ચાર ઉમદી ભાવનાઓ ભાવી આપણા અંતઃકરણને નિર્મળ કરવા કહ્યું છે. અનિય, અશરણુ, રાંસાર, એક અને અન્ય આદિક ૧ર ભાવનાઓ પ્રતિદિન ભાવી આપણે વૈરાગ્ય રોજ કરવા ફરમાવ્યું છે અને પંચમહાલતની ૨૫ ભાવનાઓ દિનપત્યે ભાવી સંયમની રક્ષા કરવી કહી છે તે શું આપણે તદન ભૂલી જવું જોઈએ. ના ના કદાપિ નહિં! મારા વહાલા ભાઈઓ અને બહેનો! આ આપણે આપણા હદયપટપર ખાસ કરી રાખવું અને નિરંતર લક્ષ્યમાં રાખવું ઘટે છે કે પરમ પવિત્ર જૈનશાસનની ઈયે આપણે જીવ માત્ર તરફ મિલ ભાવથી જોવાનું ય વ ાનું છે. પવિત્ર શાસન રસિક, શુદ્ધ ગુણવંત યા ગુણરાગી તરફ આપણે પ્રમોદભાવે જોવાનું યા વર્તવાનું છે. દ્રવ્યાદિકથી દુઃખી હોઈ રસીદાતા સાધમ કાર્દિકને યથાશકિત દ્રવ્યાદિકથી અને ગમે તે અન્ય વિષમ સંગે ધર્મથી પતિત થયેલા કે પતિત થતા યા ધર્મ નહિ પામેલાઓને શુ વીતરાગ ધર્મત રામની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28