________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
શ્રી જૈનધર્મ પ્રકાશ, ની ખાનર પિતાના અસંખ્ય પ્રદેશ રૂપ આત્મામાં કેવી ઉમદા અને વિશાળ રણ-રિ રગતી પેદા કરવી જોઈએ. લોક પ્રસિદ્ધ વાત છે કે કુવામાં હોય તો હવાડામાં આવે. મૂળ કુવામાં પાણીના વાંધા હોય તે હવાડામાં કયાંથી આવે ? જે મુમુક્ષુઓ ઉત્તમ ગુણ રત્નના ધારક હોય તો સહેજે દાશિને તે ઉમદા ગુણ રને લાભ મળી શકે. પણ જે જ્ઞાન વૈરાગ્ય સદ્ગુરૂભક્તિ અને ભયભીરતાદિક સગુણોની ખામીથી પોતેજ ગુણ રિકતા હોય તો તેઓ સ્વાશ્રિતોને શી રીતે ઉક્ત ગુણશાળી બનાવે ? પોતે નિર્ધન ઇનાં જશ્ચિત કરી ધનાઢય બની શકે ? જગત માત્રના દારિદ્ર ચૂરવા ઈચ્છનાર કેવો મહાન ભાગ્યશાળી હોવી જોઈએ ?
જગતને અષણ કરનારા તિર્થંકરાદિ જેવા તેવા સામાન્યજને નહતા. તેઓ અસાધારણ નરરતો યા પુરૂપસિંહ હતા. શ્રી સંઘ ઉપર અવસર ઉચિત અનુગ્રહ કરી પવિત્ર શાનની પ્રભાવના કરનારા શીવજી સ્વામ્યાદિક પિતાના અતિઉત્તમ જ્ઞાન વૈરાગ્ય ગુરૂભકિત અને ભવભરૂતાદિક કોટિ ગમે સગુણવડ શ્રી વીતરાગ શાસનની અમૂલ્ય સેવા બજાવવાથી રસિદ્ધ છે. મારા વહાલા ભાઈઓ અને બહેનો ! આવા ઉમદા ગુણોને ધારી પવિત્ર શાસનની અમૂલ્ય સેવા બજાવવા આપણે આવા મહાત્માઓના દાખલા લેવાની જરૂર છે; અને પવિત્ર શાસનની તેવી અમૂલ્ય સેવા બજાવીને જ આ પણ આ આપણે દશeતે દોહીલ ગાવેલ મનુ ય જન્મ તથા મહા ભાગ્યયોગે પ્રાપ્ત કરેલા ઉરામકુળ, પંચેન્દ્રિય પાટવ, શરીર સૌષ્ણવ, રસર સમાગમ અને વીતરાગ વચન શ્રવણદિક ઉત્તમ ધર્મ સાધન અનુકળ સાને મગ્રી અને તે દ્વારા થયેલી ધર્મરૂચિ તથા અનુક્રમે પ્રગટલી શ્રદ્ધા વિવેકાદિક સગુણ શ્રેણીની સફળતા માનવાની છે.
પવિત્ર શાસન પ્રતિની આપણી ઉચિત ફરજો સમજવા અને સમજી બરાબર લક્ષ્યમાં રાખી તત્ વર્તવા શ્રી ગૌતમસ્વામી, શ્રી જંબુસ્વામી, પી. પ્રભવસ્વામી, શ્રી શગંભવામ:, શ્રી ભદ્રબાહુનામી શ્રી આર્ય સુરતીરિ, શ્રી
સ્થૂલભદસ્વામી, શ્રી વરસ્વામી, શ્રી ઉમાસ્વાતિવાચક, શ્રી આર્યરક્ષિતસૂરિ, શ્રી. સિદ્ધસેન દિવાકર, શ્રી દેવધિંગણિલામાશ્રમણ, શ્રી હરિભદ્રસુરિ, શ્રી ધન સૂરિ, વાદીથી દેવસૂરિ, શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી જગદરિ, તથા શ્રી હીરવિ જ અરિ પ્રમુખ મહા પ્રભાવક રૂપસિંહાના અતિ ઉત્તમ બધજનક ચરિ ખાસ લકઝર્વક વાંગા વિચારો અને ભનના સુધી અનુકરણ કરવા યોગ્ય
For Private And Personal Use Only