________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન વેતાંબર મુમુક્ષુ વર્ગને નમ્ર વિજ્ઞાપ્ત. ૧૧૩ કુતિમાં દોરી જનારી ગતિને પારામાંથી છૂટી, બુદ્ધિ આપી સુગતિમાં જે લઇ જનેરી રામતિ આપ કદાપિ વરી શકવાના નહિ, સુમતિનાં દઢ સંબ' (ામ ખાપ પt 11 માં બતારાને ધારી શકે બાન . દર દર વેગને નાની મા અને શુદ્ધ ગુણવારા વિના
મા આપ કદાપિ પર દેથા દિને કે તે ને પ્રહણ કર્યા વિના રા! મને. શ ણ છે કે બદ્ધ ગણી છતાં પણ આપણે જેમ શકાશે ને . પછી ગરમ મરણ કરવું છે એ જ શી રીતે? પરદો શાક બુદિ માં ધી બળ વતે છે ત્યાં સુધી શુદ્ધ ગુણ ગ્રાહકપણું આવી શકે નહિં. પરસ્પર વિરોધી છે માટે. જ્યાં સુધી શુદ્ધ ગુણ ગ્રાહક બુદ્ધિ પ્રગટે નહી ત્યાં સુધી સતસંગ રૂચિ પાત્ર થવાય નહિં. જ્યાં સુધી આ શ્રય કરવા યોગ્ય અતિ શીતળ છાયાવાળા કલ્પવૃક્ષ સદશ સંત સમાગમ રૂચે નહિં ત્યાં સુધી અમૃતનો તિરસ્કાર કરે તે અતિ મિષ્ટ મધુર સત્ય ધર્મ ઉપદેશ કર્ણગોચર થાય નહિં. જ્યાં સુધી અભિનવ અમૃત સમાન સત્ય ધર્મ ઉપદેશ સાંભળ્યો નથી ત્યાં સુધી આપણને તત્ત્વ વિવેક પ્રગટે નહિં. જયાં સુધી તત્વ વિવેક પ્રગટે નહિં ત્યાં સુધી હિતાહિત બરાબર સમનય ન જ્યાં સુધી હિતાવિત સમણ રામજાય નહિં ત્યાં સુધી અહિતના ત્યાગ પૂર્વક હિત માર્ગનું સમ્યગૂ સેવન થઈ શકે નહિં, જ્યાં સુધી અહિતના ત્યાગ પૂર્વક સ હિત માર્ગનું સેવન કરી શકાય નહિં ત્યાં સુધી પરમ કૃપાળુ પરમાતાની પવિત્ર આનાનું ઉલ્લંધન થયા વિના રહે નહિં.
જ્યાં સુધી પરમ કૃપાળુ પરમાત્માની પવિત્ર આજ્ઞાનું ઉલ્લંધન કરાય છે ત્યાં સુધી આ અતિ ભયંકર ભવાદધિ તર અતિ દુષ્કર છે, અને પ્રભુની
પવિત્ર આતાના સમ્યગ આરાધનાથી તેજ (સંસાર) તરવા સુતર થઈ પડે છે. | પરમ કૃપાળુ પરમાત્માની પવિત્ર આતાનું આરાધન સમ્યગ રીતે હિત માર્ગનું સેવન કરવાથી થાય છે. એ રીતે રિત સેવન વિવેક પૂર્વક હિત માર્ગના ત્યાગથી થાય છે. વિવેક પૂર્વક અહિત ભાગને ત્યાગ બરા. હિતાહિતને સમજવાથી થાય છે. બરાબર હિતાહતની રસમજ રામ્ય જ્ઞાનક્રિયાના સેવનાર સદગુરૂ ધારો થઈ શકે છે. આમ સિદ્ધ થાય છે કે રામ્ય હિમાર્ગદર્શક ઉકત સદ્દગુરૂ હોવાથી આત્મહિતી વગે તેવા મહામાં પુરૂનો અવશ્ય આશ્રય લે ઘટે છે. ત્યારે આશ્રય કરવા યોગ્ય મુમુક્ષ વર્ગ પોતાના કલ્યાણાર્થે તેમજ આશ્રય લેનાર ઇતર આત્મહિતી
For Private And Personal Use Only