________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન વેતાંબર મુમુક્ષુ વર્ગને નમ્ર વિજ્ઞ. ૧૦૭ પણ પ્રાદે તેજ કરો પણ જ્યાં નાયક-આગેવાનજ નિર્ગુણ હશે અર્થાત પંચ મહાવતરૂપ પાંચ મહા પ્રતિજ્ઞાઓ અરિહંતાદિક સમક્ષ કરી વમનભક્ષી શ્વાનની પરે છે કાયને હાનિશ કરો કરે- કરાવે, અસત્ય બોલે બોલાવે, અદા (પરાઈ અણદાંડી પર અગિરાદિક) પિતે લે લેવરાવે, અબ મૈથુન કંડા છે
વરાવે, (ચિંતામણિ જેવું દુર્લભ પોતાનું કાચબો પિતે ખંડે અને તેના પાપમતિ થઈ બીજાનું ખંડા) પરિગ્રહ-મહા અનર્થ કારી દ્રશાદિક મછારૂપ બા અને મિથ્યાત્વ ક ય કામ સેવાદિક અત્યંતર પરિયા પતે રો-રાખે અને અન્ય પાસે રખાને, યાવત “વટલેલી બ્રાહ્મણ નરકડીમાંથી જ' તે ન્યાયે એ ધારે રાત્રિભોજન કરે, જૂગાર ખેલે, કંદમૂલાદિક અભય ભાણ પણ કરે, તે લપટીલાં પાડે, આરીસે અવલોક, છતાં કલ્પપાદાદિક સદશ સંત શિરોમણિ ગુણરત્નાકર સુવિહિત સાધુ-મુનિરાજોની અવગણના કરે આવી અતિ અધમ નિંદાપાત્ર જેની સ્થિતિ બની રહી હોય તેનો પરિવાર પણ કાઈકજ અપવાદ મૂકી) પ્રાય: તાદશ જ હોય. આ વાત પણ અનુભવી શકાય તેવી જ છે.
અલબત આજકાળ સાક્ષાત તીર્થકર, ગણધર, સામાન્ય કેવળી, અવધિ મને પર્યય જ્ઞાની, ચાદપૂર્વધર, દશ પૂર્વધર યાવતું એક પણ પૂર્વધરને વિરહે આખા શારાનને આધાર પૂર્વ મહા પુરૂષોએ પર્વદા સમક્ષ પ્રરૂપેલા પરમાગમ (ઉત્તમ શા) તેમજ પરમ પવિત્ર તીર્થકર ભગવંતાદિકની પવિત્ર પ્રતિમા ઉપર છે. તેજ આગમો તથા પાવન વીતરાગ મુદ્રાઓનું યથાર્થ રહસ્ય બતાવવા મુખ્યપણે અધિકારી નિગ્રંથ-મુનિવર્ગ જ કહેલો છે. આ અપાર સંસાર સમુદ્ર તરવા-તારવા સમર્થ જિનશાસનરૂપી સકરી વહાણને બરાબર ગતિમાં ચલાવવા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થીર અને ગણાવદકાદિક એ મોટા અધિકારી વર્ગને સુકાનીઓની જગાએ સમજવામાં આવે છે અને શેવ રામાન્ય સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાના સમુદાયને સાયાંત્રિક (ઉક્ત મકાશને અવલંબી આ અતિ ભીષણ ભવસમુદ્ર ઉલ્લંધી મોક્ષપુરી જવા નીકોલા) ને ઠેકાણે લેખવામાં આવે છે. ચોખી રીતે સમજી શકાય છે કે રાથી મોટું ખમ ગણાતા સુકાનીઓને શિરે છે. તેઓની સરસાઈમાં બીજા તઃ આદિવાને મોટો લાભ સમાયેલ છે. ઉકત સુકાનીઓ આ મહા જેમમવાળા હોદાને બરાબર લાયક થઈ અથવા પૂર્ણ લાયક થવા યોગ્ય પ્રયનપર રી, કેવળ પરમાર્થબુદ્ધિથી જ ગ્રહણ કરવા યોગ્ય આ અતિ ઉત્તમ છેદાને
For Private And Personal Use Only