________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન શ્વેતાંબર મુમુક્ષ વર્ગને નમ્ર વિજ્ઞપ્તિ.
૧૦મ
અત્યંત નિકટ છતાં આપણે તેને અનણુ હાઇ ખઢાર ખાÇએ છીયે. આન નધનજી મહારાજ કહે છે કે
સર પર પંચ વસે પર્મેસર, વાગે' સુચ્છમ મારી; આપ અભ્યાસ લખે કેઇ વિા, નિરખે કુકી તારી.”
આમ પંચ પરમેકી રૂપ તત્ત્વથી પેતેજ છતાં કેવળ વિભ્રમ વડે આ પગા મામા ના દેડે છે, જેથી દિન પ્રતિદિન સ્વહિત નહિ કરતાં અ તિમાં વધારો કરે છે. લેન્દ્ર યાગીશ્વર કહે છે કે~
શા મારી આાસન ધરી ધર્મ, અજપા જાપ જપાવે; નધન ચેતનમય મૃત, નાથ નિરજન પાવે, સાચી વસ્તુ પોતાની પાસે છતાં અને તેનેજ કેળવી તેને અનુભવ (બેગવટા) કરવા ભાગ્યશાળી યુની શકાય તેમ છે, છતાં તેમાં ઉપેક્ષા બુદ્ધિથી ક્રિયા વિશ્વવડે વિપરીત-આત્મ અહિતકારી જડ વસ્તુએમાં મુઝાઇ જવાથી આ જીવો પાનાનું કેટલું બધુ ખાવે છે કિવા બગાડે છે તે કહ્યું જાય તેમ નથી. પ્રમાદ પરવશ થઇ ચાતરક અગ્નિ ભાગેલા ધરમાં સેાડ તાણીને સુનારની પરે સુતા છે. જરા પણ ભય ધારી પોતાને! ખરે સ્વાર્થ સાધી લેવા તત્પર થતા નથી. કિપાકના કુળની જેમ દીઠે નેહર તથા ખાવે સ્વાદિષ્ટ આરબ-શરૂઆતમાં રમ્ય પણ અંતે-પરિણામે મહા વીરસ્ર વિષયેામાં અત્યંત આસક્ત અની મહા દુર્દશાને પામે છે. પાતાના પૂજ્ય પૂર્વને સુશીલતાના જે સખ્ત નિયમને અનુસરતા તેમને દૂર મૂકી કેવળ સ્વતા આદરી કુશીલ જયાની સંગતિ ભજી કુશીલતાને સેવન કરવા પૂજ્ય પૂર્વન્ને જ્યારે સત્-સુશીલ જનેને કલ્પવૃક્ષ સમાન લેખી સેવતા, તેમને કામકુંભ માં મંગળકાશ જેવા લેખતા, તેમને કામદુધા, યા સુરધેનુ સમાન ગણતા, યાવત્ તેને અદ્ભુત ચિંતામણિ સંદેશ સમજી સાદર સેવતા; સહિત સાધવા તેવા સત્ પુરૂષોનુજ શરણ લેતા ત્યારે આજકાલ તે દિષ્ટ રાગના શૅરથી બહુધા તેથી વિપરીતજ જણાય છે. પહેલાના પુણ્યશાળી જો ગુયાને ઝવેરીની પેરે પરખી લેતા ત્યારે અત્યારના અર્ધદગ્ધા તેથી ઉલટું કરવા દાસે છે, આથી પરિણામ દિન પ્રતિદિન ખાટા આવતા દે. ખાય છે કેમકે ‘વાસ્તુતિઓનો નાશઃ વારમાર્થિ ' ગાડરીયા પ્રવાલ જેમ ગાણ્યો તેમ ચાલ્યે, પરમાર્થ જેવા કારવવાનુ કÛ રહેતું નથી. આ પ્રમાણે કદાપિ ક્રેય સાધી શકાય નહિં પોતાનુ શ્રેય કરવાના ઉત્તમ
લાગ્યા છે. પેાતાના
..
For Private And Personal Use Only