Book Title: Jain Darshan
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 509
________________ : ૪૬૪૬ જેન દર્શન છે. સુજ્ઞ જન અનેકાત્મવાદને (જીવે જુદા જુદા છે એ તત્ત્વને) સિદ્ધાંત, જે યથાર્થ છે, તેને અનુગામી છતાં, ઉપર કહ્યા મુજબ એકાત્મવાદની ભાવના સેવે છે. ૧૦ અવતારવાદ– मुक्तस्य भूयो न भवावतारो मुक्तिव्यवस्था न भवावतारे । उत्कृष्टजन्मान उदारकायॆमहावतारा उदिता महान्तः ।।११ –મુક્તિ પામ્યા પછી મુક્ત આત્માનું પુન: સંસારમાં અવતરણ થતું નથી. સંસારમાં એનું પુનઃ અવતરણ માનવામાં મુક્તિની વ્યવસ્થા રહેશે નહિ. અતઃ એ પ્રકારને “અવતારવાદ” યુક્તિયુક્ત નથી. મહાન પુરુષને જન્મ મહાન કાર્યો કરવા વડે મહાન ગણાય છે. અને એથી જ “અવતારને અર્થ “જન્મ” હેઈ તેઓ “અવતારી” કે મહાન–અવતારી ગણાય છે. ૧૧ કર્તતવાદसोपाधिरात्मा जगति प्रवृत्तोऽनुपाधिरास्मा न वहेदुपाधिम् । एवं हि कर्तृत्वमकर्तृतां चाश्रित्योद्भवन्त: कलहा व्यपेयुः ।। १२ -ઉપાધિવાળે આત્મા જગતમાં પ્રવૃત્તિ કરે છે. ઉપાધિમુક્ત શુદ્ધ (સચ્ચિદાનન્દમય) આત્માને-પરમ આત્માને ઉપાધિ ઉઠાવવાપણું હોય નહિ. આમ, કતૃત્વ અને અકતૃત્વવાદને અંગે ઊભા થતા કલહ શમી જાય છે. ૧૨ સાકારનિરાકારવાદ– साकारभावे सशरोरतायां निराकृतित्वे च विदेहतायाम् । सङ्गच्छमाने परमेश्वरस्थ विरोधभावोऽनवकाश एव ।।१३ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565