Book Title: Jain Darshan
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 529
________________ જૈન દર્શન જ્ઞાન–ક્રિયાના સુમેળ વિશે વિશેષાવશ્યભાષ્ય ગ્રંથમાં કહે : ૪૮૪ : છે કે - हयं नाण कियाहीण हया अन्नाणओ किया । पासतो पंगुलो दड्ढो धावमाणो अ अंधओ ।। ११५९ ।। [ વિશેષાવશ્યકભાષ્યગત આવશ્યકનિયુક્તિ ] અર્થાત્—ક્રિયા વગરનું જ્ઞાન હણાયેલું. સમજવું; તે જ પ્રમાણે જ્ઞાન વગરની ક્રિયા હણાયેલી સમજવી. ઉદાહરણ તરીકે, દેખવાં છતાં પાંગળે અને દોડવા છતાં આંધળેા અને બળી મૂઆ. આ ઉદાહરણને નીચેની ગાથા સ્પષ્ટ કરે છે— संजोगसिद्धिइ फलं वयंति न हु एगचक्केण रहो पयाइ । अंधोय पंगू य वणे समिच्चा ते संपउत्ता नगरं पविट्ठा ।। १९६५ ।। [ વિશેષાવશ્યકભાષ્યગત આવશ્યકનિયુક્તિ ] અર્થાત્—જ્ઞાન અને ક્રિયા એ એના સોગથી જ સિદ્ધિ થાય છે. એક ચક્રથી રથ ચાલતા નથી. (વનમાં દાવાનળ ફાટતાં ) આંધળા અને પાંગળા એ બન્નેએ એક બીજાને સહયોગ સાધ્યા તે ખચીને નગરે પહોંચી શકયા [ અન્યના ખભા ઉપર પશુ બેઠો અને પશુના કહ્યા પ્રમાણે અન્ય ચાલ્યા, આમ એકબીજાના સહયેાગ ( પરસ્પર સખત ) કરવાથી એ બન્ને અચી ગયા. એ બે જણાએ એકબીજાની સાબત કરી ન હાત તેા બેઉ મરી જાત. આ પ્રમાણે પંગુસદેશ જ્ઞાન અને અન્ધુસમાન ક્રિયા એ બંને પરસ્પર મળે-સુસંગત અને તે સલતાની ભૂમિએ પહેાંચી શકે. પણ એ બંને અલગ અલગ રહે-સયુક્ત ન બને તે એ બન્ને હતપ્રાય ( હણાયેલાં જેવાં ) છે, સિદ્ધિકારક થઈ શકતાં નથી. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565