Book Title: Ishtopadesha
Author(s): Pujyapad
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 71
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes કહાન જૈનશાસ્ત્રમાળા ) कुत इत्याह, परिषहाणां चाविज्ञानादसंवेदनात् । तथा चोक्तम् ઇષ્ટોપદેશ क्षुधादिदुःखभेदानामादिशब्दाद्देवादिकृतोपसर्गबाधानां ' यस्य पुण्यं च पापं च निष्फलं गलति स्वयम्। स योगी तस्य निर्वाणं न तस्य पुनरास्त्रवः।।१।। તથાવ - [ તત્ત્વાનુશાસને ] -- ' तथा ह्यचरमांगस्य ध्यानमभ्यस्यतः सदा । निर्जरा संवरश्चास्य सकलाशुभकर्मणाम् ।। २२५।। અપિ =-- [ સમાધિતન્ત્ર]-- आत्मदेहांतरज्ञानजनिताह्वादनिर्वृतः 1 तपसा दुष्कृतं घोरं भुंजानोऽपि न खिद्यते ॥ ३४ ॥ 6 એમ અહીં સમજવું. કહ્યું, ‘શાથી ' ? પરીષહોનો-અર્થાત્ ક્ષુધા આદિ દુ:ખના ભેદોરૂપ પરીષહોનો તથા ‘આદિ' શબ્દથી દેવો વગેરેથી કરેલા ઉપસર્ગોની બાધાનો અનુભવ (વેદન ) નહિ હોવાથી (બાધા તરફ ઉપયોગ નહિ હોવાથી) અથવા તેનું સંવેદન નહિ હોવાથી (કર્મોના આગમનને આસ્રવને રોકવારૂપ જૂનાં કર્મની નિર્જરા સાથે સંવર પણ થાય છે). વળી ‘આત્માનુશાસન-' શ્લોક ૨૪૬માં કહ્યું છે કે: ‘જેનાં પુણ્ય અને પાપ કર્મ ફળ આપ્યા વિના સ્વયમેવ (પોતાની મેળે જ) ગળી (ઝરી ) જાય છે, તે યોગી છે. તેનો નિર્વાણ (મોક્ષ ) થાય છે અને તેને વળી આસ્રવ થતો નથી.’ (આ શ્લોકમાં પુણ્ય અને પાપરૂપ કર્મોની નિર્જરા બતાવી છે). તથા ‘તત્ત્વાનુશાસન-' શ્લોક ૨૨૫માં કહ્યું છે કેઃ (૫૫ · જે સદા ધ્યાનનો અભ્યાસ કરે છે પરંતુ અચરમશીરી છે (તદ્દભવમોક્ષગામી નથી ) તેનાં (તેવા ધ્યાતાનાં ) સકલ અશુભ કર્મોની નિર્જરા અને સંવર થાય છે.’ (આ શ્લોકમાં પાપરૂપ કર્મોની જ નિર્જરા તથા સંવર બતાવ્યો છે). વળી શ્રી પૂજ્યપાદસ્વામીએ ‘સમધિતન્ત્ર’ શ્લોક ૩૪ માં કહ્યું છે કેઃ આત્મા અને શરીરના ભેદજ્ઞાનથી ઉત્પન્ન થયેલા આનંદથી પરિપૂર્ણ (યુક્ત ) યોગી, તપસ્યાદ્વારા ભયંકર ઉપસર્ગો તથા ઘોર પરીષહોને ભોગવતો હોવા છતાં, ખેખિન્ન થતો નથી.’ Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124