Book Title: Ishtopadesha
Author(s): Pujyapad
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 87
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઈરોપદેશ (७१ गुरुराह कर्म कर्महिताबन्धि जीवोजीवहितस्पृहः। स्व-स्वप्रभावभूयस्त्वे स्वार्थं को वा न वाञ्छति।।३१।। टीका- “ कत्थवि बलिओ जीवो कत्थवि कम्माईं हुंति बलियाई। जीवस्स य कम्मस्स य पुव्वविरुद्धाइं वइराइं।" इत्यभिधानात्पूर्वोपार्जितं बलवत्कर्म कर्मण: स्वस्यैव हितमाबध्नाति जीवस्यौदयिकादिभावमुद्भाव्य नवनवकर्माधायकत्वेन स्वसन्तानं पुष्णातीत्यर्थः। तथाचोक्तं [ पुरुषार्थसिद्ध्युपाये] - जीवकृतं परिणामं निमित्तमात्रं प्रपद्य पुनरन्ये। स्वयमेव परिणमन्तेऽत्र पुद्गलाः कर्मभावेन।।१२।। गुरु मुछे छ: શ્લોક-૩૧ अन्वयार्थ:- [कर्म कर्महिताबन्धि] धर्म भनु हित. या छ, [जीव: जीवहितस्पृहः ] ०५ पर्नु हित याद छ. [स्व-स्वप्रभावभूयस्त्वे] पोतपोतानो प्रभाव qधतi, [क:वा] ओए। [स्वार्थं ] पोतानो स्वार्थ [न वाञ्छति] - ४२छे ? East:- ‘कत्थवि............... बइराइं' । કોઈ વખત જીવ બલવાન થાય છે, તો કોઈ વખત કર્મ બલવાન થાય છે. એ રીતે જીવ અને કર્મને પહેલેથી (અનાદિથી ) વિરોધ અર્થાત વૈર ચાલ્યું આવ્યું છે. આ કથનાનુસાર પૂર્વોપાર્જિત બલવાન કર્મ (દ્રવ્યકર્મ), કર્મનું એટલે પોતાનું જ હિત કરે છે, અર્થાત્ જીવમાં ઔદયિકાદિ ભાવોને ઉત્પન્ન કરી નવાં નવાં દ્રવ્યકર્મોનું ગ્રહણ કરી पोतान॥ संतानने (प्रवाहने ) पुष्ट ४२. छ ( या २॥ छ), मेयो अर्थ छे. तथा 'पुरुषार्थसिद्ध्युपाय' i युं छ : કર્મ કર્મનું હિત ચહે, જીવ જીવનો સ્વાર્થ, સ્વ પ્રભાવની વૃદ્ધિમાં, કોણ ન ચાહે સ્વાર્થ. ૩૧. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124