________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઈરોપદેશ
(७१ गुरुराह
कर्म कर्महिताबन्धि जीवोजीवहितस्पृहः।
स्व-स्वप्रभावभूयस्त्वे स्वार्थं को वा न वाञ्छति।।३१।। टीका- “ कत्थवि बलिओ जीवो कत्थवि कम्माईं हुंति बलियाई।
जीवस्स य कम्मस्स य पुव्वविरुद्धाइं वइराइं।" इत्यभिधानात्पूर्वोपार्जितं बलवत्कर्म कर्मण: स्वस्यैव हितमाबध्नाति जीवस्यौदयिकादिभावमुद्भाव्य नवनवकर्माधायकत्वेन स्वसन्तानं पुष्णातीत्यर्थः। तथाचोक्तं [ पुरुषार्थसिद्ध्युपाये] -
जीवकृतं परिणामं निमित्तमात्रं प्रपद्य पुनरन्ये। स्वयमेव परिणमन्तेऽत्र पुद्गलाः कर्मभावेन।।१२।।
गुरु मुछे छ:
શ્લોક-૩૧ अन्वयार्थ:- [कर्म कर्महिताबन्धि] धर्म भनु हित. या छ, [जीव: जीवहितस्पृहः ] ०५ पर्नु हित याद छ. [स्व-स्वप्रभावभूयस्त्वे] पोतपोतानो प्रभाव qधतi, [क:वा] ओए। [स्वार्थं ] पोतानो स्वार्थ [न वाञ्छति] - ४२छे ?
East:- ‘कत्थवि............... बइराइं' ।
કોઈ વખત જીવ બલવાન થાય છે, તો કોઈ વખત કર્મ બલવાન થાય છે. એ રીતે જીવ અને કર્મને પહેલેથી (અનાદિથી ) વિરોધ અર્થાત વૈર ચાલ્યું આવ્યું છે.
આ કથનાનુસાર પૂર્વોપાર્જિત બલવાન કર્મ (દ્રવ્યકર્મ), કર્મનું એટલે પોતાનું જ હિત કરે છે, અર્થાત્ જીવમાં ઔદયિકાદિ ભાવોને ઉત્પન્ન કરી નવાં નવાં દ્રવ્યકર્મોનું ગ્રહણ કરી पोतान॥ संतानने (प्रवाहने ) पुष्ट ४२. छ ( या २॥ छ), मेयो अर्थ छे. तथा 'पुरुषार्थसिद्ध्युपाय' i युं छ :
કર્મ કર્મનું હિત ચહે, જીવ જીવનો સ્વાર્થ,
સ્વ પ્રભાવની વૃદ્ધિમાં, કોણ ન ચાહે સ્વાર્થ. ૩૧. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com