Book Title: Ishtopadesha
Author(s): Pujyapad
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 122
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઈરોપદેશ (ભગવાન શ્રી કુંદકુંદ version 001 remember to see the line ૧૮૬) अबुधस्य बोधनार्थं मुनीश्वरा देशयन्त्यभूतार्थम्। व्यवहारमेव केवलमवैति यस्तस्य देशना નાસ્તા [ પુરુષાર્થસિદ્ધિયુપાય , શ્લો-૬ ] અર્થ:- મુનીશ્વરો અર્થાત આચાર્યો અજ્ઞાની જીવને જ્ઞાન ઉત્પન્ન કરવા માટે અભૂતાર્થનો (અર્થાત્ વ્યવહારનયનો) ઉપદેશ કરે છે. જે (જીવ) કેવળ વ્યવહારને જ જાણે છે (અને નિશ્ચયને જાણતો નથી ) તેને દેશના નથી (અર્થાત્ તે ઉપદેશને પાત્ર નથી). ભાવાર્થ:- નિશ્ચયનયની શ્રદ્ધાવિના કેવળ વ્યવહારમાર્ગમાં જ જે પ્રવર્તે છે તે મિથ્યાદષ્ટિને ઉપદેશ કરવો નિષ્ફળ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124