________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઈરોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદ
version 001 remember to see the line
૧૮૬)
अबुधस्य बोधनार्थं मुनीश्वरा देशयन्त्यभूतार्थम्। व्यवहारमेव केवलमवैति यस्तस्य देशना નાસ્તા
[ પુરુષાર્થસિદ્ધિયુપાય , શ્લો-૬ ]
અર્થ:- મુનીશ્વરો અર્થાત આચાર્યો અજ્ઞાની જીવને જ્ઞાન ઉત્પન્ન કરવા માટે અભૂતાર્થનો (અર્થાત્ વ્યવહારનયનો) ઉપદેશ કરે છે. જે (જીવ) કેવળ વ્યવહારને જ જાણે છે (અને નિશ્ચયને જાણતો નથી ) તેને દેશના નથી (અર્થાત્ તે ઉપદેશને પાત્ર નથી).
ભાવાર્થ:- નિશ્ચયનયની શ્રદ્ધાવિના કેવળ વ્યવહારમાર્ગમાં જ જે પ્રવર્તે છે તે મિથ્યાદષ્ટિને ઉપદેશ કરવો નિષ્ફળ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com