Book Title: Ishtopadesha
Author(s): Pujyapad
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 81
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇષ્ટોપદેશ (૬૫ पुनर्भावक एवं विमृशति संयोगात्किमिति देहादिभिः सम्बन्धाद्देहिनां किं फलं स्यादित्यर्थः। तत्र स्वयमेव समाधत्ते दुःखसंदोहभागित्वं सयोगादिह देहिनाम्। त्यजाम्येनं ततः सर्वं मनोवाक्कायकर्मभिः।।२८।। टीका- दुःखानां संदोह: समूहस्तद्वागित्वं देहिनामिह संसारे संयोगाहेहादि सम्बन्धाद्भवेत्। यतश्चैवं तत एनं संयोगं सर्वं निःशेषं त्यजामि। कै: क्रियमाणं ? मनोवाक्कायकर्मभिर्मनोवर्गणाद्यालम्बनैरात्मप्रदेशपरिस्पंदैस्तैरेव त्यजामि। अयमभिप्रायो ફરી ભાવક (ભાવના કરનાર) વિચારે છે કે સંયોગથી શું (ફલો? એનો અર્થ એ છે કે દેહાદિના સંબંધથી પ્રાણીઓને શું ફલ મળે ? તે જ સમયે તે સ્વયં જ સમાધાન કરે છે: શ્લોક-૨૮ અન્વયાર્થઃ- [૩૬] આ સંસારમાં [ સંયોતિ] દેહાદિકના સંબંધથી [દિનાં] પ્રાણીઓને [દુ:વસંવોદમાગવં] દુઃખસમૂહ ભોગવવું પડે છે (અર્થાત્ અનંત દુઃખ ભોગવવાં પડે છે), [તતઃ] તેથી [ સર્વ] તે સમસ્ત (સંબંધ) ને [મનોવાયfમઃ] મન-વચન-કાયની ક્રિયાથી [ ત્યજ્ઞાન] હું તજું . ટીકાઃ- દુઃખોનો સંદોહ (સમૂહ) - તેનું ભોગવવાપણું અહીં એટલે આ સંસારમાં સંયોગને લીધે અર્થાત્ દેહાદિના સંબંધને લીધે હોય છે ( –અર્થાત્ દેહાદિના સંબંધને લીધે પ્રાણીઓને અનેક દુઃખો ભોગવવા પડે છે). તેથી તે સર્વ સંયોગને (તેના પ્રત્યેના રાગને) હું સંપૂર્ણપણે છોડું છું. શા વડે કરવામાં આવતા (સંબંધને )? મન-વચન-કાયની ક્રિયાથી, મનોવર્ગણાદિના આલંબનથી આત્મપ્રદેશોના પરિસ્પન્દદ્વારા (કરવામાં આવતા સંબંધને) જ હું છોડું છું. આનો અભિપ્રાય એ છે કે મન-વચન-કાયા દેહીને સંયોગથી, દુ:ખ સમૂહનો ભોગ, તેથી મન-વચ-કાયથી, છોડું સહુ સંયોગ. ૨૮. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124