________________
૮૬ ]
४. हेतुबिन्दु
५. संबन्धपरीक्षा'
६. वादन्याय
३. टीका
४. टीका
૧. ટીજા (વિવરન )
૧. आलोक
२. टीका
Jain Education International
१. वृत्ति
२. टीका
३. टीका
१. टीका
२. टोका
७. सन्तानान्तर सिद्धि
1. ટોળા
દર્શન અને ચિંતન
भोट भाषान्तर
कमलशील
जिन मित्र
મર્ચંટ (ધમાંજરવૃત્ત) પ્રજ્ઞાશિત
दुवेंक
विनीतदेव
धर्मकीर्ति
विनीतदेव
शंकरानन्द
विनीतदेव
शान्तरक्षित
विनीतदेव
در
For Private & Personal Use Only
33
भोट भाषान्तर
..
,,
>>
પ્રજાણિત
भोट भाषान्तर
प्रकाशित
भोट भाषान्तर
૨. અડ
પ્રસ્તુત સંસ્કરણમાં ખીજો ગ્રન્થ હેતુબિન્દુટીકા છે. તેના કર્તા અટ છે. નામ ઉપરથી તે કાશ્મીરી લાગે છે, અને લામા તારાનાથ તે વાતનુ સમન પણ કરે છે. એ જાતે બ્રાહ્મણુ જાતે બ્રાહ્મણ હતા. હૅતુબિન્દુટીકાના ટિમેટન ભાષાન્તરમાં ત્રણ સ્થળ · #ામળાચતેન ’ એમ ચોખ્ખા નિર્દેશ છે (પૃ. ૧૪૯, ૧૬૬, ૨૨૯). એનું ખીજું નામ ધર્મોંકરદત્ત છે (પૃ. ૨૩૩, ૨૬૧). એમ લાગે છે કે પાછળથી અદ્ર બૌદ્ધ ભિક્ષુ થયા હોય, અને ભિન્નુઅવસ્થાનુ એ ખીજું નામ હાય. વેક, અઢ સાથે ‘ભટ્ટ’ વિશેષણ (પૃ. ૨૩૭, ૨૪૧, ૨૪૩, ૩૩૩, ૩૪૩, ૩૭૦, ૩૭૭) યેાજે છે જ્યારે ધર્મોકરદત્ત નામ સાથે ભદન્ત (પૃ. ૨૬૧) વિશેષણ ચેાજે છે, જે ભિક્ષુ માટે જ પ્રયુક્ત થાય છે. તુટીકાકાર દુક મિશ્ર પોતાની વ્યાખ્યા આલાફ 'ના પ્રારંભમાં જ (પૃ. ૨૩૩) એ બન્ને નામેાના નિર્દેશ કરે છે.
r
અટના જીવન વિશે આથી વિશેષ માહિતી નથી, પણ એના પેાતાના લખાણ ઉપરથી ( પૃ. ૮૨, ૮૭) તેમ જ વેંકના વ્યાખ્યાન ઉપરથી એછામાં આછી એની નીચેની ત્રણ કૃતિએ હાવા વિશે જરાય સંદેહ રહેતા નથી---
૧. જીએ પ્રમેચકમલમાંડ પૃ. ૫૦૪-૧૧ અને સ્યાદ્વાદનાકર પૃ. ૮૧૨-t ૨. History of Indian Logic, p. 329-32.
""
www.jainelibrary.org